________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડશ ગ્રંથ.
છે આપણું અલૈકિક મન સિદ્ધ થવામાં, વધારે તે શું કહેવું સર્વ કાર્યછે માત્રમાં શ્રીહરિને શરણે જવું એમ મનમાં નિશ્ચય રાખ તથા ચનથી પણ “ઝીણઃ શરણં મમ”) આ પ્રમાણે કહેવું. વળી બીજા ન દેવનું સર્વથા ભજન ન કરવું. તેમ બીજા દેવતા પાસે ન જવું. તેમને કોઈ કામ ખાતે, બીજા દેવની પ્રાર્થના પણ ન કરવી. કેવલ એક જ શ્રીભગવાનને જ સર્વ કાર્યમાં મુખ્ય કર્તા તરીકે માની તેનું જ ભજન એ સ્મરણ, કીર્તન, શરણ વિગેરે કરવું. અને ભગવાનમાં કોઈ જાત
ને અવિશ્વાસ ન રાખો. અવિશ્વાસ સર્વથા સર્વ કાર્યમાં બધે ઠેઆ કારણે બાધક છે. જેમા રાવણના પુત્ર ઈદ્રજીતે બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા હતા. જ્યાં સૂધી બ્રહ્માસ્ત્ર ઉપર ઈદ્રજીતવિગેરેને વિશ્વાસ હતો ત્યાં સુધી તે હનુમાનજીબંધાઈ રહ્યા, પણ જ્યારે ઈંદ્રજીત રાવણાદિકના છે મનમાં એમ આવ્યું કે આ પ્રબલ મેટો ક્રે બ્રહ્માસ્ત્રથી મચેલા એક - સૂતરના તાંતણાએ કેમ બંધાયેલું રહેશે. જરૂર છૂટી જશે માટે એને હું મોટી મોટી સાંકળથી બાંધે, આમ જ્યારે બ્રહ્માસ્ત્ર ઉપર અવિશ્વાસ :
આવ્યો કે તરત હનુમાનજીને પગે ભારે સાંકળે બાંધવા લાગ્યા. હનુઆ માનજી સમજી ગયા કે આ મૂર્ખને બ્રહ્માસ્ત્ર ઉપરથી વિશ્વાસ ઊઠ હક છે. એમ જાણું તરત તડાતડ સાંકળ તોડી નાંખી. અને ચરણ ઉપર પાડી ચાલતા થયા અને જઈને લંકાને સળગાવી. સારાંશ આ છે કે અને એક વિશ્વાસ આવી ચીજ હોય છે. માટે ભગવાન વિષે યા કોઈ પણ બાબ- તમાં અવિશ્વાસ જયારે પેદા થયો કે તરત જ તે કાર્ય વ્યર્થતાને પ્રાપ્ત છે
થાય છે, માટે અવિશ્વાસ ન કરે. બીજું દૃષ્ટાંત ચાતક પક્ષીનું છે માં છે. જેને લેકે બપિ પણ કહે છે. તે તે પક્ષી બીજા જલને ત્યાગ કરીને, કેવલ વિશ્વાસથી સ્વાતિ નક્ષત્રના જલની આશા રાખી બેસે છે, તે જરૂર ભગવાન તેને તે નક્ષત્રમાં અવશ્ય જલપાન કરાઆ વેજ છે. માટે અવિશ્વાસ સર્વથા આ સંપ્રદાયમાં બાધક છે. તે તેમ જ
8% છે ? ? ? ?
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
For Private and Personal Use Only