________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$
$ $ $ $
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 5 5 5 6 8 8 8 8 8 8 8 8 8 8 A A A A
ડશ ગ્રંથ
संगादिगुणदोषाश्यां वृद्धिक्षययुता भुवि । निरंतरोद्गमयुता नद्यस्ते परिकीर्तिताः ॥१३॥
અર્થ--ચાદમ ભાવ–પરમેશ્વર શિવાય બીજા દેવતાની ઉ હા પાસનાથી થના ભાવ તે. એ બગડેલા ખાબોચિયાના જલ હું જે જાણવો. બગડેલું જલ જેમ કાંઈ ઉપયોગી થતું નથી તેમને જ તે પણ ભાવ એગ્ય નથી. ૧, એ પધરમો ભાવ-નવધા (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વનદાસ્ય, સખ્ય, અને આત્મનિવેદન) ભક્તિથી પરમ પ્રેમપૂર્વક સંસારથી છૂટી જવાના છે જેમાં સ્પષ્ટ થયેલા હોય છે તે ભાવ અગાધ જલ સમાન જાણ. આ ભાવ સર્વથા અંગી- કાર કરવાને લાયક છે. ૧૧.
સેળ ભાવ-વૃદ્ધિ અને ક્ષય આ બેઉથી રહિત મર્યા વિના - દા માગીય ભાવ, જેને સ્થિર જલ સમાન જાણ. ગ્રહણ કરવાને યોગ્ય છે..
સત્તર ભાવ-જન્મથી લઈને અનેક જન્મોથી સિદ્ધ થચેલે નિરંતર સંગના દોષથી તથા ગુણથી વૃદ્ધિ અને ક્ષયને પ્રાપ્ત હતા ન થનારો. ભગવાનમાં કોઈ ટાણે ભાવ ઘટી જાય કેઈ ટાણે વળી સત્સંગ થવાથી વધી પણ જાય. આ જે ભાવ તેને નદી સમાન જાણે. વધારે જલ આવે તે વધે, નહિ તે સૂકાઈ પણ જાય.
સાર—આમ ન થવા દેવું. જેમાં ભગવાન વિષે ભાવ વૃદ્ધિ - પામે તેવા યત્ન કરવા દુરસંગને સર્વથા ત્યાગ કરે. ૧૨–૧૩.
एतादृशाः स्वतंत्राश्चेत्सिंधवः परिकीर्तिताः। अपूर्णा भगवदीया ये शेषव्यासानिमारुताः ॥१४॥
सत्तर
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
% ? ? ?
૬
૬
????
? ? ?
For Private and Personal Use Only