________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$
$
$ $ $ $ $ $
$
$ $ $ $ $ $ $
$ 6
છે કે
આ
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
અર્થ–સર્વ દેવતાઓ પ્રકૃતિથી થયેલા છે, અક્ષરબ્રહ્મ ગછે.ણિત આનંદવાળું છે, શ્રીહરિ પૂર્ણાનંદ છે તેથી શ્રીકૃષ્ણજ માએ રી ગતિ છે.
સાર–શ્રી આચાર્યજી આ ગ્રંથમાં વારંવાર શ્રીકૃષ્ણને જ એ પિતાની ગતિ તરીકે જણાવે છે, તેનું કારણ એ છે કે બીજા બધા છે દેવતાઓ છે તે સર્વે પ્રકૃતિથી થયેલા છે એટલે ગુણની ઉપાધિ વાળા છે એટલે તે દેવતાઓના દેહાદિ સર્વ પ્રકૃતિના ગુણને વશ થઈ રહે છે. તેઓ સ્વતંત્ર નથી. બલકે પોતે જાતે જ ઉપાધિમાં રહે
છે, તે તેમનું ભજન શા કામનું? તેમજ અક્ષરબ્રહ્મ છે તે પણ છે - ગણિત આનંદવાળું વેદમાં જણાવ્યું છે અને સાક્ષાત્ પરમેશ્વર શ્રી છે કૃષ્ણ પ્રકૃતિથી પર સર્વના આત્મા પૂર્ણ આનંદમય છે, તે તે ભ છે જનીય, સેવનીય, શરણે જાવા લાયક સર્વથી ઉત્તમ છે એમ વિ. ચારીને આપ કહે છે કે શ્રીકૃષ્ણ મારી ગતિ થાઓ. ૮. विवेकधैर्यभक्त्यादिरहितस्य विशेषतः ।
पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम ॥९॥ છે અર્થ–વિવેક, વૈર્ય, ભક્તિ વિગેરેથી રહિત વિશેષ કરીને તે પાપમાં આસક્તિવાળે અને વળી દીને એવો હું તેની શ્રીકૃષ્ણ જ છે ગતિ છે.
. સાર–કોઈ માણસને શંકા થાય કે વિવેક ભક્તિ વિગેરે મોક્ષનાં સાધને હાલ પણ છે જ, તે પછી શ્રીઆચાર્યજી આમ એ કેમ કહે છે? તેના સમાધાનમાં કહે છે, કે વિવેક, ધર્મ, ભક્તિ ઈત્યા
દિ મારામાં તે કાંઈ નથી બલકે પાપમાં આસક્તિવાળો છઉં, દિન જ છઉં. માટે હે પરમેશ્વર શ્રીકૃષ્ણ આપજ અમારી ગતિ થાઓ, અ
ત્ શ્રીઆચાર્યજી અત્યંત દીનતા-નિરભિમાનતા-જણાવે છે. ૯
For Private and Personal Use Only