________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડશ ગ્રંથ.
અર્થ– ભગવદ્ભક્તની સાથે ભગવમંદિરમાં પાસે પાક સે અથવા કઈ દૂરમાં જેમ ચિત્તને પરસ્પર બિગાડો ન થાય છે તેમ રહેવું. - સાર–સત્સંગ કરે. તી તથા તપ: આ વચનોથી માં - આ જણાવ્યું છે કે ભગવમંદિરમાં તે જઈને રહેવું, પણ કેવલ પર
ભગવસેવા, કથા, શ્રવણ પરાયણ થનારા ભક્તિની જ સાથે રહેવું છે દાંભિકે કે ડાળ ઘાલનારાઓ સાથે નહિ રહેવું. કેમકે તેથી તે આ
ખે જનમારે વ્યર્થ જાય. હાલના સમયમાં તે દેવમંદિર કે તા- વિક ક ર્થસ્થળોમાં રહેવું એ કેઈપણ રીતે લાભકારી નથી. તેવા સ્થળોમાં
તે દાંભિક અને લેભી જનનોજ નિવાસ નજરે ચઢે છે અને તે - વાના સંગથી પાપબુદ્ધિ તથા પાપકર્મ થવાનો સંભવ છે. વળી તે
अन्यक्षेत्रे कृतं पापं पुण्यक्षेत्रे विनश्यति ।
पुण्यक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ બીજી જગામાં કરેલા પાપને પુણ્યક્ષેત્રમાં જઈ પ્રાયશ્ચિત કરે રતાં વિનાશ થાય છે, પરંતુ ધર્મભૂમિમાં કરેલાં પાપ તે વ્રજલેપ જ જેવાં બને છે. માટે આ કાળમાં તે પોતાના ઘરમાં જ શ્રીહરિને પ-છે
ધરાવી તેને જ હરિસ્થાન-પુણ્યભૂમિ બનાવી ત્યાં જ પ્રભુની સર્વ જે પ્રકારે સેવા કરવી. ૮.
सेवायां वा कथायां वा यस्यासक्तिर्दृढा भवेत्। यावज्जीवं तस्य नाशो न वापीति मतिर्मम ।। ' અર્થ–જેની આસક્તિ સેવામાં અથવા કથામાં દૃઢ (મજ તે બૂત) થાય. તેને નાશ યાવનજીવ (જીવિત પયંત) ક્યાંય પણ ન થાય એમ મારી મતિ છે. ૯.
For Private and Personal Use Only