Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. વળી વિનિશ્ચય એટલે વિશેષ રીતે—સારી રીતે કરેલા નિય—અચૈત સિદ્ધાંત. આમ જોત આરભમાંત્ર પુનરુક્તિ દીસે છે, પણ તે આ સ્થળે દેષ નથી પણ દૃઢિકરણ માટે છે. મતલબ કે આ ગ્રંથમાં જે જે વાત કહી છે . તે ધણા વિચારપૂર્વક નિશ્ચિત કરેલી છે. એમાં હવે સ ંશય જેવું કંઇજ નથી. એવી વાત તે કયી ? તે ઉત્તરાર્ધમાં કહેછે “શ્રીકૃષ્ણની સેવા સહાય કરવી.” કૃષ્ણ એટલે કૃ કહેતાં ભૂ-સત્–અને ણ એટલે આનંદ અર્થાત્ સદાનંદ પરબ્રહ્મ તેની સેવા હમેશાં કરવી. એ સેવા બે પ્રકારની હેાય છે, એક સાધનરૂપ બીજી ફ્લરૂપ. તેમાં જે ફ્લરૂપ એટલે માનસી સેવા છે તે ઉત્તમ સેવા જાણવી. ૧. चेतस्तत्प्रवणं सेवा तत्सिध्ध्यै तनुवित्तजा ॥ ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम् ॥२॥ ૧ અર્થ-ભગવચ્ચરણ સાથે ચિત્તનું જે વશવા તેપણું તેનું ના મ સેવા. અને તે સેવાની સિદ્ધિ થવામાટે તનુજા અને વિત્તજા સેવા કરવી. તેથી સંસાર દુઃખની નિવૃત્તિ થાય છે. અને બ્રહ્મસ્વરૂપને બાધ થાય છે. For Private and Personal Use Only સાર-નિર ંતર શ્રીકૃષ્ણમાંજ આપણા ચિત્તનું જે એકાચપણાથી વશીભૂત થવું તેનું નામ સેવા. મતલબ કે ક્ષણમાત્ર શ્રી હરિચરણથી ચિત્ત દૂર ન જઇ શકે તેવાપણું તેનું નામ સેવા. તે સેવા ક્રમ સિદ્ધ થાય ? તેને માટે ઉપાય કહેછે. એક તનુજા અને બીજી વિત્તા. શરીરથી ખને તે તનુજા અને દ્રવ્યથી બને તે ત્રિત્તજા સેવા. એ કરવાની જરૂર જાણવી કેમકે એ બંને સાધનઃ પ છે, તે થવાથી ફળરૂપ ઉત્તમ માનસી સેવા સિદ્ધ થાય છે, કે જેથી બ્રહ્મસ્વરૂપના ચાગ્ય બાધ કહેલા છે અને જે સેવાથી આ સ ંસાર

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108