________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
૬.૬.૭
૬...૪
૬.૪
૬.
૬
.૫ ૬ ૭ { $ $ $ $ $ $ $ $ $ $
$
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
અનુપુ. श्रावणस्यामले पक्षे एकादश्यां महानिशिः। साक्षाद्भगवता प्रोक्तं तदक्षरश उच्यते॥१॥
અર્થ–શ્રાવણ માસના શુક્લ પક્ષમાં એકાદશીને દિવસે મને ધરાતે સાક્ષાત (પ્રત્યક્ષ) ભગવાને જે કહ્યું છે તે અક્ષરે અક્ષર કહે છે વામાં આવે છે. ૧. * ब्रह्मसंबन्धकरणात्सर्वेषां देहजीवयोः ।
सर्वदोषनितिर्हि दोषाः पंचविधाः स्मृताः॥२॥ છે અર્થ–બ્રહ્મસંબંધ કરવાથી દેહ જીવ બંધના સર્વ દેોિની નિવૃત્તિ થાય છે. તે દોષ પાંચ પ્રકારના કહ્યા છે. ર. सहजा देशकालोत्था लोकवेदनिरूपिता। संयोगजाः स्पर्शजाश्च नमन्तव्याः कथंचन॥३॥
* આ ઠેકાણે જૂની હસ્તલિખિત પ્રતિમાં “બ્રહ્મસંબંધ” વખતે અને પાતે સંપૂર્ણ ગદ્યમંત્ર અક્ષરક્ષર લખેલો છે. એ મંત્ર અધિકારીએ અપરસ- તિ શી માંજ ભણવાને વિધિ છે. આ છાપેલું પુસ્તક અધિકારી તેમજ અધિકારી કિ - સર્વના હાથમાં સર્વ સમયે આવવાને સંભવ હોવાથી આમાં તે છાપવામાં કરો આવતો નથી. એ મંત્ર શ્રીમદ્ વલ્લભાચાર્યજીને શ્રાવણ સુદ ૧૧ ની મધરા :
તો તે પ્રાપ્ત થએલો હેવાથી, આ સંપ્રદાયમાં દર વર્ષે ઘણા સેવકો એજ દિન : - વસે. અપવાસ કરી એ મંત્રની દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષા લેતી વખતે હાથ- વિક છે ના ખોબામાં તુલસીપત્ર, શ્રીહરિને સમર્પવા માટે શિષ્ય ધરી રાખે છે, તે ફી ઉપરથી આ “બ્રહ્મસંબંધ” કે “બ્રહ્મસમર્પણ દીક્ષાને “તુલસી લેવાં” એમ છે. ગુજરાતમાં કહે છે.
[
+
છે???????????????????
?????
?
?
?
??
???
?
For Private and Personal Use Only