________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ટુ
છે
ડશ ગ્રંથ.
૩૮
અર્થ–લોક તથા વેદશાસ્ત્ર નિરૂપિત તે દોષો પાંચ પ્રકારના છે. ૧ સહજષ. ૨ દેશજોષ. ૩ કાલદષ. ૪ સગજ દેષ છે અને ૫ સ્પર્શ જોષ. આ દષેિ આત્મનિવેદન કર્યા પછી કઈ રીતે તે માનવાલાયક નથી.
સાર–સહજ દોષ એટલે જન્મ સાથેજ થનારે જેમકે શૂદ્ર ની જાતમાં જન્મ. દેશજદોષ જેમકે મગધ દેશાદિમાં જવું વિગેરે.
કાલજોષ એટલે કલિયુગના બલથી અસત્કર્મમાં પ્રવૃતિ. ચોથ છે જ સગજ દોષ એટલે ચાંડાલ વિગેરેના સંગથી થનારે દોષ. પાંચ ને સ્પર્શજદોષ એટલે જલાદિકના સ્પર્શથી થનારદેષ. ૩. अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथंचन । असमर्पितवस्तूनां तस्माद नमाचरेत् ॥ ४ ॥
અર્થ–બીજી રીતે સર્વ દેખી નિવૃત્તિ કોઈ રીતે નથી, છે તેથી અસમર્પિત વસ્તુનો (અપ્રસાદી પદાર્થને) ત્યાગ કરવો. ૪ निवेदिभिः समप्यैव सर्वं कुर्यादितिस्थिति । न मतं देवदेवस्य सामिभुक्तसमर्पणम् ॥ ५॥
અર્થ–આત્મનિવેદન કરનારા ભગવદ્ભકતોએ સર્વ પદાર્થ છે જ ભગવાનને અર્પણ કરીને જ પોતાનો નિર્વાહ પ્રસાદી પદાર્થથી કરે છે
આ પ્રમાણે ભક્તિમાર્ગની સ્થિતિ (રીત) છે. પણ અધ ભાગ પ્રઆ થમથી જ કાઢી લઈને પિતે તેને ઉપયોગ કરે અને અરધોર જે બચેલે ભાગ ભગવાનને અર્પણ કરે, આમ ન કરવું. ૫.
तस्मादादौ सर्वकार्ये सर्ववस्तुसमर्पणम् । दत्तापहारवचनं तथा च सकलं हरेः॥६॥
જબ બ
છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
? ? ?
? ? ? ? ? ????????????
%
*
For Private and Personal Use Only