Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ ના ગથ પુષ્ટિપ્રવાહૈં મર્યાદા ૧૬: II (૪) અનુષ્ટુપ. पुष्टिप्रवाहमर्यादा विशेषेण पृथक्पृथक्। जीवदेहक्रियाभेदैः प्रवाहेण फलेन च ॥ १ ॥ वक्ष्यामि सर्वसंदेहा न भविष्यंति यच्छ्रुतेः । भक्तिमार्गस्य कथनात्पुष्टिरस्तीति निश्वयः ॥ २ ॥ એ શ્લોકના સાથે સંબધ હાવાથી એને અર્થ—પુષ્ટિમાર્ગ, પ્રવાહમાર્ગ અને મર્યાદામાર્ગ આ ત્રણે માર્ગે જુદાં જુદાં જીવ, દેહ અને ક્રિયાના ભેદથી, પ્રવૃત્તિ અને લથી, ભિન્ન ભિન્ન કહેવામાં આવેછે. જે જોવાથી સર્વ જાતના સદેહા નષ્ટ થશે. પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણ માર્ગમાં પ્રથમ પુષ્ટિમાર્ગ જૈને શાસ્ત્રમાં ( ભક્તિમાર્ગ ) જણાવેલા છે—તથી પુષ્ટિમાર્ગના નિશ્ચ ય થાય છે. For Private and Personal Use Only Re સાર—શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિપ્રવાહમાદા નામના ગ્રંથમાં ત્રણ પ્રકારના માર્ગેા તથા તેનાં જીવા, દેહા તથા ક્રિયા વિગેરેનું વર્ણન કરેલું છે. તેમાં પેહેલા માર્ગ પુષ્ટિમાર્ગ જાણવા. જેનું વર્ણન શાસ્ત્રમાં નિશ્ચયવાળું દેખાય છે. અને જેનાં જ્ઞાનથી ત્રિવિધ માર્ગથી થનારા સદેહા દૂર થઇ રહેશે. ૧-૨. द्वौ भूतसर्गावित्युक्तेः प्रवाहोऽपि व्यवस्थितः । वेदस्य विद्यमानत्वान्मर्यादापि व्यवस्थिता ॥३॥ અર્થપ્રાણિની ઉત્પત્તિ બે પ્રકારની છે. એમ ગીતાજીમાં કહેલું છે જે ઉપરથી પ્રવાહમાર્ગ વ્યવસ્થાવાળા છે. અને વેદની વિદ્યમાનતાથી મર્યાદામાર્ગ પણ વ્યવસ્થાવાળા સ્પષ્ટ છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108