________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
$ $ $ $
$8"
6'&
$$$'3'5''''$ $ $$$$$$$$$$$
$$$
$
$$
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
અર્થ-–સ્વરૂપથી, દેહથી, ચિહુનથી, ગુણથી, પુષ્ટિજીવને છે અને ભગવાનને જુદાપણું હોતું નથી, પણ ભગવાનને જે ભક્ત સાથે જ ર જેવી જાતની લીલા કરવાની ઈચ્છા હોય તેવા આકારમાં તેનું આ સ્વરૂપ ગુણ વિગેરે ક્રિયાઓમાં તફાવત રાખે છે. ૧૩. तथापि यावता कार्यं तावत्तस्य करोति हि। तेहि द्विधाशुध्धमिश्रक्षेदान्मिश्रास्त्रिधा पुनः१४
અર્થ–તોપણ જેટલું કાર્ય જેનાથી કરાવવું હોય તેટલું જ છે. તેનાથી પિોતે સિદ્ધ કરાવે છે. શુદ્ધ અને મિશ્ર ભેદથી તે છે બેફિક પ્રકારના હોય છે, અને વસ્તુતઃ ત્રણ પ્રકારના છે. ૧૪. प्रवाहादिविभेदेन भगवत्कार्यसिध्धये। पुष्ट्या विमिश्राःसर्वज्ञाःप्रवाहेण क्रियारताः १५. मर्यादया गुणज्ञास्ते शुद्धाः प्रेम्णातिदुर्लभाः।
एवं सर्गस्तु तेषां हि फलं त्वत्र निरूप्यते॥१६॥ છે. અર્થ–બે લેકને સાથે અર્થ છે. ભગવત કાર્યની સિદ્ધિ છે. માટે પ્રવાહાદિક ભેદે કરીને જે છે પુષ્ટિથી મિશ્રિત હોય છે (એઆ ટલે જે જાતનો મર્યાદા જીવજો પુષ્ટિમિશ્રિત થાય તો તે સર્વજ્ઞ થાય, હિ છે અને પ્રવાહમાં જે મળી જાય તે ક્રિયામાં આસક્ત થાય. અને આ - મર્યાદામાં મળે તે ભગવગુણગાન કરે ઈત્યાદિ પરમ પ્રેમવાનું થાય. છે આવા ભકતો અતિ દુર્લભ હોય છે. આ પ્રમાણે તે જેની ઉપર છે ત્પત્તિ કહી. હવે એઓનું ફલ કહેવામાં આવે છે. ૧૫–૧૬. भगवानेव हि फलं स यथाविर्भवेद्भुवि । गुणस्वरूपभेदेन तथा तेषां फलं भवेत् ॥१७॥
છે જે
છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? $
Yayyyyyy $ $ $ $ $ $
For Private and Personal Use Only