Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત સાર——શ્રીકૃષ્ણે જગત્ની ઉત્પત્તિ ગીતાજીના સાળમાં અધ્યાયમાં ઢૌ મૂતજ્ઞળો છોઽમવ આસુરી ય ૨ || આ શ્લાકમાં બે પ્રકારની જણાવેલી છે. જેમાં પેહેલી સૃષ્ટિ દૈવી અને બીજી અસુરી આ પ્રમાણે કહેલી છે. તેમાં જેમ નદીના પ્રવાહમાં કાષ્ઠ તુ: ણાદિ તણાઈ જાય છે તેમજ અસુરી જીવાની વ્યવસ્થા બને છે. અને દૈવી સૃષ્ટિને ચાલવા માટે વેદ પાતે વર્ણાશ્રમ મર્યાદાને જણાવે છે તેથી માદા સ્પષ્ટ છે. આ ઉપરથી પ્રવાહમાર્ગ અને માદામાર્ગ સ્પષ્ટ સમજી લેવા, ૩. कश्विदेव हि भक्तो हि यो मद्भक्त इतीरणात् । सर्वत्रोत्कर्षकथनात्पुष्टिरस्तीति निश्वयः ॥ ४ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ—કાઇકજ ભકત મારા સ્વરૂપને યયાયાગ્યે જાણેછે ઇત્યાદિ ઉત્કર્ષે ઘણે ઠેકાણે કહ્યા છે જેમકે શ્રીભાગવતમાં પણ કહ્યું છે કે જેની ઉપર ભગવાન્ દયા કરેછે, “તેની બુદ્ધિ લાકિક વૈદિક માર્ગથી બહાર થઇ જાય છે.” ઇત્યાદિ કહેલુ છે, માટે ઉત્કર્ષ કયનથી પુષ્ટિમાર્ગના નિશ્ચય થાય છે. સાર—શ્રીમદ્ ભાગવત, ભગદ્ગીતા વિગેરે ધણા ધણા ત્ર થામાં પુષ્ટિમાર્ગ જણાવેલા છે. આ ઠેકાણે કાઇને શંકા થાય કે પુષ્ટિમાર્ગ, મર્યાદામાર્ગમાં કાં ન આવી જાય ! કારણ કે વેદ જે માર્ગમાં મર્યાદારૂપ થયા તે માર્ગ ઉત્તમ કહેવાય, તેા પછી પુષ્ટિમાગેની પણ તેમ વ્યવસ્થા કાં નહિ, ખુલાસા-પુષ્ટિમાર્ગ, મર્યાદામાગથી ભિન્ન છે. કારણુ ભગવાનેજ પોતે પેાતાના મુખથીજ આજ્ઞા કરી છે કે “હું વેદજ્ઞાનથી પ્રસન્ન થતા નથી; હું તપશ્ચર્યાના આચરથી પ્રસન્ન થતા નથી; તેમ નહીં યજ્ઞયાગાદિ ક્રિયાઓથી પણ; નહિ દાનાહિક કરવાથી પણ; ઇત્યાદિ કહો કહીને પરિણામમાં આ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108