________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
?
કહ
૨૮
શ્રીમદ્ વલ્લભાચાર્યજીત
भक्त्यभावे तु तीरस्थो यथा दुष्टैः स्वकर्मभिः। अन्यथाभावमापन्नस्तस्मात्स्थानाच्च नश्यति२० ' અર્થ–કાંઠા ઉપર રહેલે માણસ જેમ પોતાનાં દુષ્ટ કર્મ છે
એ કરીને ભક્તિના અભાવથી ઉલટા ભાવને પ્રાપ્ત થયેલે બને તે હું છે તે સ્થાનથી નાશને પ્રાપ્ત થાય. - સાર–જેમ કોઈએક માણસ જલાશયના કાંઠા ઉપર ઊભે છે ન હેય પણ તેને ત્યાં તૃણાદિકથી ઢંકાઈ રહેલું જલ દેખાતું નથી. આ છે તેમજ ભક્તિહીન જે માણસ તેને પોતાનાં કરેલાં અગ્ય કર્મથી - સર્વત્ર વ્યાપક શ્રીકૃષ્ણના સ્વરૂપને બેધ થતા નથી. અને દેહદિન કથી ઢંકાઈ રહે તે રહે છે. તે તેથી ભક્તિ પણ પ્રાપ્ત નથી થતું જ તી અને પોતાના સુખ સારૂ નાના પ્રકારની નીઓમાં પોતાનાં - અવળાં કર્મથી ભમી ભમીને દુઃખને પ્રાપ્ત થાય છે. ૨૦.
एवं स्वशास्त्रसर्वस्वं मया गुप्तं निरूपितम् । एतद्बध्वा विमुच्येत पुरुषःसर्वसंशयात् ॥२॥
એ પ્રમાણે છાનું રહેલું સ્વશાસ્ત્રનું સર્વસ્વ મેં નિ- રૂપણ કર્યું. જે જાણીને સર્વ સંશયથી પુરુષ મુક્ત થાય.
સાર—શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે આ ઉપર પ્રમાણે છે: અમારા શાસ્ત્રને સિદ્ધાંત લેકએ જાણી લેવો અને કે જે જાણવાથી પુરુષ સર્વ સંદેહથી રહિત થશે. આ સ્થળે પુરુષ શબ્દથી સ્ત્રી છે અને પુરુષ બંને જાણવાં કેમકે જે જીવ પુરુષાર્થ સિદ્ધ કરે તે જી- વને જ વેદાંતમાં પુરુષ કહે છે. ૨૧.
આ પ્રમાણે શ્રી વલ્લભાચાર્ય વિરચિત સિદ્ધાંત મુક્તાવલીનું આ ભાષાંતર સંપૂર્ણ થયું.
इति श्रीवल्लभाचार्य विरचिता सिद्धांत मुक्तावली समाप्ता ॥ ३ ॥
- જ0%જજજજડઝજઘરાજા
For Private and Personal Use Only