________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
॥ ગથ સિદ્દાન્તમુહાવહી ॥ (3)
આ ગ્રંથનું નામ “ સિદ્ધાંતમુક્તાવલી ” છે. સિદ્ધ એટલે વાદવિવાદ કરતાં સાબીત થએલા અને અત એટલે નિશ્ચય. અયવા સિદ્ધ એટલે સ્વતઃસિદ્ધ જે વેદ તેના જે અંત એટલે નિશ્ચય એ રૂપી જે મેતી તેની આ માળા છે. અર્થાત્ આ ગ્રંથમાં કહેલી સર્વ ખાખતા નિર્મળ અને અમૂલ્ય સિદ્ધાંતરૂપ છે.
अनुष्टुप छंद *
नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्तविनिश्चयम् ॥ कृष्ण सेवा सदा कार्या मानसी सा परा मता ॥ २ ॥
અર્થ—શ્રી આચાર્યજી જણાવે છે કે-પાપ હરણ કરનાર શ્રી હરિને પ્રણામ કરી પેાતાના સિદ્ધાંતના નિશ્ચય સારી રીતે કહુંછું. શ્રીકૃષ્ણની સેવા નિર ંતર કરવી, તેમાં માનસી સેવા ઉત્તમ માનેલી છે.
સાર—પેાડષ ગ્રંથમાં આ ત્રીજો ગ્રંથ છે. એ ત્રણેને આરભ જોઇએ તા, યમુનાષ્ટકમાં પ્રથમ નામે અને બાલબાધ તથા આ મુક્તાવલીના પ્રારભે નવા એમ ત્રણે મેાખરાના ગ્રંથની શીરૂઆતમાં નમન એટલે નમસ્કાર વાચક શબ્દજ છે. એમ કરવાનું કારણ એ કે કાઇ પણ કાર્યના મંગળાચરણમાં શ્રીહરિને નમન કરવાથી તે ગ્રંથ નિર્વિને સમાપ્ત થાય. એટલુંજ નહિ પણ શ્રીમદ્ વલ્લભાચાર્યજીને તે એ પાકા સિદ્ધાંત છે કે નમન એજ કર્તવ્ય છે. એથી વિશેષ કંઇ પણ કરવાને મનુષ્યનું સામર્થ્ય છેજ નહિ.
* જીએ લક્ષણ માટે પૃષ્ઠ ૧૦ ની ટીપ,
For Private and Personal Use Only