Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ષોડશ ગ્રંથ. અર્થ—જગત્ ત્રણ પ્રકારનું કહેલું છે. તે માટે બ્રહ્મા, વિષ્ણુ,શિવજી, આ ગુણાના અધિષ્ઠાતા દેવતાઓ પણ કહ્યા છે, આ ત્રિગુણાત્મક વ્યવહાર બ્રહ્મવિષે છે અને આધિદૈવિક સ્વરૂપી શ્રી હરિ માનેલા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir 9 સાર~સાત્વિક, રાજસ, તામસ આ ત્રણ ગુણાવાળુ આ જગત્ છે. તેમાં તે તે ગુણેાના અધિષ્ઠાતા દેવતાઓ પણ અનુક્રમે ત્રણજ છે. રજોગુણાદિને જે આ સર્વે વ્યવહાર તૈબ્રહ્મમાં રહેલા છે અને પરબ્રહ્મ (શ્રીહરિ) આધિદૈવિક સ્વરૂપે માનેલા છે. ૧૦, कामचारस्तु लोकेऽस्मिन् ब्रह्मादिभ्योनचान्यथा परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्वयः ॥११॥ અર્થ—આ લાકમાં વિષયની પ્રાપ્તિ બ્રહ્માદિક દેવતાઓથી થાય છે. ખીજા પ્રકારે થતી નથી. પરમાન રૂપ શ્રીકૃષ્ણ વિષે સ્વસ્વરૂપના આત્મા તરીકે નિશ્ચય છે. ૧૧. अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर्विधीयताम् ॥ आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्नीव चेतनाः । १२ અર્થ—એટલા માટે બ્રહ્મવાદ' કરીને શ્રીકૃષ્ણ વિષે બુદ્ધિને બ્રહ્મસ્વરૂપી આત્માને વિષે આકાશમાં જેમ છિદ્રો તેમ જગમાં જીવા જણાય છે. સાર-આકારામાં મેધાદિકની ઉપાધિથી નાના પ્રકારનાં છિદ્રાની પ્રતીતિ થાય છે. તેમજ અવિધા—અજ્ઞાનરૂપ ઉપાધિથી અક્ષરબ્રહ્મમાં ચેતનરૂપ જીવા પ્રતીત થાય છે. ૧૨. उपाधिनाशे विज्ञाने ब्रह्मात्मत्वावबोधने ॥ गंगातीरस्थितो यद्वद्देवतां तत्र पश्यति ॥ १३ ॥ ૧ શ્રી કૃષ્ણે પરબ્રહ્મરૂપ છે એ વેદાંતશાસ્ત્રના સિદ્ધાંતથી, For Private and Personal Use Only ૨૫ *

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108