Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ–ત્યાગના અભાવમાં ગમાર્ગથી મોક્ષની પ્રાપ્તિ છે. - (તનથી) ત્યાગ યોગ જેકે સિદ્ધ થતું નથી, માટે મનથી ત્યાગ કરે રવાની જ જરૂર છે. અને યમ નિયમાદિ મનના નિશ્ચલપણાને ન માટે કરવા. એમ કરતાં ગસિદ્ધિ થતાંજ કૃતાર્થપણું પ્રાપ્ત થાય છે. આ છે. સાર–મક્ષ મળવાને બીજો પ્રકાર એ છે કે ચગશા- &િ સ્ત્રોક્ત યમનિયમાદિ પાળવા. કારણ આગળ જણાવ્યું છે કે જે ત્યાગ કરે તે ત્યાગ મન પૂર્વક કર. તે જ્યાં સુધી મનને નિશ આ ગ્રહ થયે નથી ત્યાં સુધી તે તે ત્યાગને અસંભવ છે. માટે શ્રી ર આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યમનિયમ પાળવા, કે જેના પ્રતિપાદિત જ લનથી મનનો નિગ્રહ થાય છે. યમ. ૧ નિયમ. ૨ આસન 3 પ્રાણાયામ. ૪ પ્રત્યાહાર-ઈદ્રિયનિષેધ. ૫ ધારણા ૬ ધ્યાન. સમાધિ. ૮ આ આઠ ગ શાસ્ત્રનાં અંગો છે. ઉપરનાં અંગે સિદ્ધ થવાથી મનને નિગ્રહ થાય છે. ૯. पराश्रयेण मोक्षस्तु द्विधा सोऽपि निरूप्यते॥ ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण च सेव्यते॥१०॥ અર્થ–પરમક્ષમાં પણ બે પ્રકાર છે. ગુણમૂર્તિ બ્રહ્મા છે, છે તે તે બ્રાહ્મણતાને પ્રાપ્ત થયા છે. અર્થાત્ તેની ઉપાસના બ્રાહ્મ છે જાણપણાથી બને છે. મૂર્તિરૂપે થતી નથી. સાર–સ્વતોમોક્ષના બે ભેદ આગળ જણાવ્યા. હવે બીજે પરમેલ છે. તે પણ બે પ્રકાર છે. જેની અંદર બ્રહ્માજી બ્રાહ્મણતાને પ્રાપ્ત થઈ તે રૂપથી ઉપાસના કરવાલાયક થયા છે. ૧૦ ते सर्वार्था न चायेन शास्त्रं किंचिदुदीरितम् ॥ अतःशिवश्च विष्णुश्च जगतोहितकारको॥११॥ Issssssssssssssssssssssssss SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108