________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
અંક ssssssssssssssssssssssssssssssssss ૧૨
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
છે. જે મોક્ષ પુરુષાર્થ તે સિદ્ધ કરવાનાં જુદાં જુદાં શાસ્ત્રો મોક્ષશાસ્ત્ર
ના નામથી પ્રસિદ્ધ નથી અને જે છે તેમાં પણ તેને સંદેહ રહિત આ નિર્ણય દેખાતો નથી માટે તે નિર્ણય આ ગ્રંથમાં કરવામાં આવે છે. હું त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते ॥ मोक्षेचत्वारिशास्त्राणि लौकिके परतःस्वतः५॥
અર્થ–ઉપર કહેલા ત્રણ શાસ્ત્ર ધર્મ, અર્થ તથા કામ ને સિદ્ધ કરનારા છે. એ પ્રસિધ્ધ છે. માટે તેને નિર્ણય અહીં કરએક વાની કોઈ જરૂર નથી. હવે બાકી રહ્યા લૈકિકમાં મોક્ષ તે શાસ્ત્રને એક - નિર્ણય અમે કરીએ છીએ. આ મોક્ષલ કિકમાં બે પ્રકારનો છે. એક - મોક્ષ અને બીજો પરતોમેક્ષ તેમાં એક એક મેક્ષમાં બને - શાસ્ત્ર છે. એટલે જુમલે ચાર શાસ્ત્ર છે.
સાર–કપિલમુનિકૃત સાંખ્ય શાસ્ત્ર અને પતંજળી મુનિત ગશાસ્ત્ર એ બે મેક્ષ દર્શક શાસ્ત્ર છે. શિવારે મોક્ષ ( પ્રતિપાદન કરનાર શિવશાસ્ત્ર અને વિષ્ણુ દ્વારે મોક્ષ પ્રતિપાદક વૈષ્ણવશાસ્ત્ર એ બે પરોક્ષ સૂચક શાસ્ત્રો છે. એમ કુલ મોક્ષ છે સિદ્ધિ માટે ચાર શાસ્ત્ર છે તેમાં પણ સ્વતોમોક્ષના બે વિશેષ છે.
પ્રસિદ્ધ છે અને પરત મોક્ષના બે સંદેહવાળાં છે માટે તે સંબંધી કે . આ ગ્રંથમાં નિર્ણય વર્ણ થાય છે. પ. द्विधा द्वे स्वतस्तत्र सांख्ययोगौ प्रकीर्तितौ ॥ त्यागात्यागविभागेन सांख्येत्यागःप्रकीर्तितः॥
અર્થ–સ્વતો મોક્ષના બે પ્રકાર આ છે ૧. ત્યાગ અને ૨ કે અત્યાગ. આ ભેદથી સાંખ્ય તથા યોગશાસ્ત્ર કહેલાં છે. સાંખ્ય શાસ્ત્રમાં મોક્ષનું સાધન સર્વ વસ્તુમાત્રનો ત્યાગ એ જણાવેલું છે. એ
૧. પિતાથી સિદ્ધ. ૨. બીજાના આશયથી થનારે.
For Private and Personal Use Only