Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ. ૧ ૩ સાર–સાંખ્ય દર્શન તથા રોગ દર્શન પ્રસિદ્ધ છે માટે વિ- સ્તાર પૂર્વક ખુલાસો તેમાં જોઈ લેવો. ૬. अहन्ताममतानाशे सर्वथा निरहंकृतौ॥ स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते॥णा - અર્થ—હું અને મારાપણું તદ્દન મટી જાય અને અહંકાર - રહિત જીવ પિતાના સ્વરૂપને પ્રાપ્ત થાય, ત્યારે તે જીવ કૃતાર્થ જ થયે એમ કહેવાય છે. સારસ્વત મુક્તિના પ્રકારમાં અહંતા મમતા છૂટવી એ જ આ પહેલો પ્રકાર છે. અને આ વિચાર સાંખ્ય શાસ્ત્રને આધારે છે તે એમ જાણવું. કેટલાક માણસો ઉપર પ્રમાણે કૃતાર્થ થયેલા મને આ નુષ્યને જીવનમુક્ત તરીકે વર્ણવે છે. ૭. तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता॥ ऋषिभिर्बहुधा प्रोक्ता फलमेकमबाह्यतः ॥ ' અર્થ–આ જીવન્મુક્ત થવાની પ્રક્રિયા (રીત) પુરાણમાં ઋષિ લકોએ ઘણે ઘણે પ્રકારે કહેલી છે. પણ તેનું ફળ એક - ક્ષરૂપજ છે. સાર–પુરાણમાં ઋષિએ સાંખ્ય શાસ્ત્રનું વર્ણન કીધુ આ છે તેમાં કેટલાકે ૨૬ તત્વ માન્યાં છે, કેટલાકે ૨૫ તત્વ ગણ્યાં છે અને કેટલાકે ૧૭ તત્વ કહ્યાં છે એમ જુદે જુદે પ્રકારે તત્વની સંખ્યા : ગણી છે તથાપિ ફળ સર્વનું એકજ એટલે આત્મા શિવાય સને પરિત્યાગ તથા સ્વરૂપાવસ્થાનાત્મક મેક્ષ એજ વર્ણવ્યું છે. ૮ ન अत्याग योगमार्गो हि त्यागोऽपि मनसैव हि ॥ यमादयस्तुकर्तव्याः सिद्धेयोगे कृतार्थता ॥९॥ ........... ........૬, ૪. 88 8 8 $ $ $ $ $ $ $ $ $ $ $ $...છે..છે છે ......... For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108