________________
શારદા સરિતા
ખીલી ઉઠે છે ને ચંદ્રના ઉત્ક્રય થતાં કુમુદ્ર ખીલી ઉઠે છે તેમ પ્રભુનું મુખડું જોઇને જમાલિકુમારનું હૃદયરૂપી કમળ ખીલી ઉઠયું છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન ૯૫
૭૯૯
આસા વદ ૪ ને સેામવાર
સુજ્ઞ અંધુઓ, સુશીલ માતાએ અને બહેને !
શાસ્ત્રકાર ભગવતે જગતના જીવેાના કલ્યાણ માટે આત્મકલ્યાણના માર્ગ ખતાવતાં કહ્યું કે હે ભવ્ય જીવા! આત્મસ્વરૂપને પામવાના પુરૂષા કરો. જે આત્માઓએ પરમ પુરૂષા કરીને ઘાતીકના ભૂકકા ઉડાડી દીધા છે તેએ પેાતે તરે છે ને ખીજાને તારે છે. આપણે નમાશ્રુણના પાઠે ખેલતાં ભગવાનની સ્તુતિ કરીએ છીએ. તેમાં શુ કહીએ છીએ ? હે પ્રભુ, તું કેવા છે? તિન્નાણુ....તારયાણું તુ સ ંસારસાગરથી ત છે ને ખીજાને તારે છે. ભગવાન પોતે એકલા મુક્તિનુ સુખ ઇચ્છતા નથી પણ તેમની પાસે જે આવે છે તેમને પણ મુકિતના મીઠા સુખ સમજાવે છે. ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, પછી એમના આત્મા શુદ્ધ અની જાય છે તેથી સકળ સંસારનું સ્વરૂપ જાણે છે ને દેખે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં ચાર ઘાતીકને તેડવાની જરૂર છે. ચાર ઘાતીકમાં સથી પ્રથમ માહનીય કર્મના ક્ષય કરવાની જરૂર છે. માહનીય ક્રના ક્ષય થયા પછી જીવ નવા કર્મ બાંધતા નથી. કારણ કે મેાહનીય કર્મી સાતેય કર્મના શિરામણી છે. સાતેય કર્મો ભેગા કરવામાં આવે ને એમનામાં જેટલી શકિત છે તેનાથી અધિક માહનીય કની છે. માહને વશ થયેલા જીવને હિતાહિતને વિવેક હાતા નથી. તેના કારણે જીવ અનંતમેનું બંધન કરે છે તે અનાઢિ અનંત સંસારચક્રમાં ભમ્યા કરે છે. જ્ઞાની કહે છે:
તા. ૧૫-૧૦-૭૩
જીવા તેા હૈ રૂલાવે હા, એકાદશ ગુણસ્થાનસે પહેલામે` લાવે હે...જીવા... મેાહનીય કર્મ જીવને છેક અગિયારમા ગુણસ્થાનકેથી પહેલા ગુણુસ્થાનકે પટકાવી દે છે. કેટલી જખ્ખર એની તાકાત છે! જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય એ ત્રણ માહનીય કર્મના સાથીદાર છે. એ બધા મળીને મન-વચન અને કાયા એ ત્રણ ચેાગાને મલીન બનાવે છે. મેાહનીય ક શગદ્વેષની જડ મજબૂત કરે છે. જે મનુષ્ય માહને વશ થાય છે તે ખીજાની ચઢતી જોઇ શકતા નથી. ખીજાની ચઢતી જોઇને તેના કેમ વધી જાય! એવી ઇર્ષ્યા થાય છે. માહના રાખે છે ને ખીજા ઉપર દ્વેષ કરે છે. કુટુંબ પ્રકારના કર્મો કરે છે. ને પેાતાના આત્માને
ઉપર ઇર્ષ્યા કરે છે. એ મારાથી આગળ કારણે પોતાના કુટુંબ-પરિવાર પ્રત્યે રાગ પ્રત્યેના રાગને કારણે તેમને માટે અનેક