Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 24
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧ विशिष्टार्थोपलब्धिजनिका सामग्री तदेकदेशो वा बोधरूपोऽबोधरूपो वा साधकतमत्वात् प्रमाणम्' ફત્યાતિરૂપોડયુ તાર/પા. ટીકાર્ય : ૩૫યોગાસ્ય ... અયુ , અને ઉપયોગની પદાર્થના અવબોધને અનુકુલ જીવના વ્યાપારરૂપ ઉપયોગતી, અતાકારતા-સાકારતા સામાન્ય વિશેષ ગ્રાહકતા જ ત્યાં ત્યાંeતે તે ગ્રંથોમાં, કહેવાય છે. અનાકારતા-સાકારતાનો અર્થ સ્પષ્ટ કરે છે – અવિદ્યમાન આકાર ભેદ, ગ્રાહ્યનો છે આવે એ, અનાકાર દર્શન કહેવાય છે. ગ્રાહ્યભેદવાળા આકારથી સહિત જે ગ્રાહક વર્તે છે તે સાકાર જ્ઞાન એ પ્રમાણે કહેવાય છે. વળી ઉપસર્જલીકૃત તદ્દ ઇતર આકારવાળા નિરાકાર અને સાકાર ઉપયોગ સ્વવિષયના અવકાસકત્વથી પ્રવર્તતા પ્રમાણ છે, પરંતુ નિરસ્ત કર્યો છે ઇતરનો આકાર જેણે એવા નિરાકાર કે સાકાર ઉપયોગ પ્રમાણ નથી; કેમ કે તેવા પ્રકારના વતુરૂપ વિષયનો અભાવ હોવાના કારણે નિર્વિષયપણાથી=માત્ર સાકાર અથવા માત્ર નિરાકારરૂપ ઉપયોગના વિષયભૂત બાહ્ય કોઈ પદાર્થ નહીં હોવાને કારણે નિર્વિષયપણું હોવાથી, પ્રમાણત્વની અનુપપતિ છે અને ઇતરાંશથી વિકલ એવા એકાંશરૂપ ઉપયોગતા વિષયભૂત પદાર્થની સત્તાની અનુપત્તિ છે. તે કારણથી એકાંતવાદીનો અભ્યપગમ ‘બોધમાત્ર પ્રમાણ છે' ઇત્યાદિરૂપ અયુક્ત છે, એમ ટીકાના અંતિમ શબ્દ સાથે અવય છે. એકાંતવાદીનો અભ્યપગમ શું છે ? તે સ્પષ્ટ કરે છે – બોધમાત્ર પ્રમાણ છે અને સાકાર બોધ છે. અનધિગત અર્થના અધિગતૃત્વથી વિશિષ્ટ તે જ જ્ઞાતાનો વ્યાપાર પ્રમાણ છે અને જે સાકાર બોધ અર્થની દૃષ્ટતાખ્ય ફલથી અનુમેય છે અથવા સંવેદન આખ્ય ફલથી અનુમેય છે અને અનધિગત અર્થનો અધિગત્તા છે. ઈન્દ્રિયાદિથી સંપાદ્ય છે. અવ્યભિચારી વિશેષણથી વિશિષ્ટ એવા અર્થતા ઉપલબ્ધિ જતિકા સામગ્રી પ્રમાણ છે અથવા તે સામગ્રીનો બોધ-અબોધરૂપ એક દેશ પ્રમાણ છે. કેમ અનધિગત અર્થ અધિગન્તા આદિ પ્રમાણ છે ? તેમાં હેતુ કહે છે – સાધકતમપણું છે જે સાધકતમ હોય તે કરણ કહેવાય અને આ સર્વેમાં સાધકતમપણું હોવાથી પ્રમાતા કરણરૂપ છે માટે પ્રમાણ છે ઈત્યાદિરૂપ એકાંતવાદનો અભ્યપગમ પૂર્વના કથનથી નિરાકૃત થાય છે. ૨/૧JI ભાવાર્થ ગાથામાં દર્શન અને જ્ઞાન શું છે ? તેનું સ્વરૂપ બતાવ્યું. તે દર્શન અને જ્ઞાન ઉપયોગાત્મક છે, તેથી ક્યો ઉપયોગ દર્શનરૂપ છે અને કયો ઉપયોગ જ્ઞાનરૂપ છે ? અને તે ઉપયોગ પ્રમાણરૂપ ક્યારે બને ? તે સ્પષ્ટ કરતાં કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168