Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 104
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૦ અવતરણિકા : तथा पुनरप्येकरूपानुविद्धामनेकरूपतां दर्शयन्नाह અવતરણિકાર્થ : અને વળી પણ એકરૂપ અનુવિદ્ધ અનેકરૂપતાને=કેવલ ઉપયોગની એકરૂપ અનુવિદ્ધ અનેકરૂપતાને, દેખાડતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : ગાથા-૧૭માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અક્રમઉપયોગયાત્મક એવું એક કેવલ છે અને તેને જ દૃઢ કરવા માટે ગાથા-૧૯ની અવતરણિકામાં શંકા કરેલ કે શાસ્ત્રમાં મન:પર્યવજ્ઞાનની જેમ કેવલજ્ઞાનને માત્ર જ્ઞાનરૂપ કેમ ન કહ્યું ? તે શંકાના નિવારણથી અર્થથી સ્થાપન થયું કે કેવલજ્ઞાન માત્ર એક નથી કે માત્ર હ્રયાત્મક નથી, પરંતુ અક્રમ દ્રવ્ય-પર્યાયરૂપ વિષયના ઉપયોગની અપેક્ષાએ દ્વયાત્મક છે અને ઉપયોગરૂપે એક છે. વળી કેવલજ્ઞાન એકરૂપથી અનુવિદ્ધ અનેકરૂપવાળું છે એને જ બતાવતાં કહે છે — ગાથા ઃ છાયા ઃ चक्खु अचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा | પરિવઢિયા વલળાળવંસળા તે” તે (વિઞ) ઞા ।।૨/૨૦।। ૮૫ चक्षुरचक्षुरवधिकेवलानां समये दर्शनविकल्पाः । પરિપતિતા: વેવલજ્ઞાનવર્શને તેન તે (૫) અન્યે ।।૨/૨૦।। Jain Educationa International અન્વયાર્થ: સમમ્મિ=શાસ્ત્રમાં, ચવવુઞપવઘુગવવેિવતાન=ચક્ષુ-અચક્ષુ-અવધિ-કેવલના, સંસવિઞળા=દર્શન વિકલ્પો, પરિવઢિયા=પરિપઠિત છે, તે (વિજ્ર)=તે કારણથી પણ, વનબાળસ=કેવલજ્ઞાન-કેવલદર્શન, ગા=અન્ય છે અર્થાત્ ભિન્ન છે. ।।૨/૨૦ ગાથાર્થ ઃ શાસ્ત્રમાં ચક્ષુ-અચક્ષુ-અવધિ-કેવલના દર્શન વિકલ્પો પરિપઠિત છે તે કારણથી પણ કેવલજ્ઞાનકેવલદર્શન અન્ય છે અર્થાત્ ભિન્ન છે. II૨/૨૦મા * ગાથામાં તેળ પછી તે અન્ના શબ્દ છે તેના સ્થાને જ્ઞાનબિંદુ પ્રમાણે તેન વિઞ ઞત્રા પાઠ છે જે ઉચિત જણાય છે. For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168