Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 126
________________ ૧૦૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૮-૨૯ કહેવાય અને શ્રુતજ્ઞાનથી નિર્ણિત થયેલા પદાર્થો અસ્પષ્ટ વિષયવાળા હોવા છતાં પ્રત્યક્ષ નહીં હોવાને કારણે શ્રુતજ્ઞાનને ચક્ષુદર્શન નથી. વળી, માનસ ચક્ષુદર્શન પણ શ્રુતજ્ઞાન થશે નહીં, કેમ કે શ્રુતઅધ્યયનકાળમાં જે અવગ્રહ છે તે મતિરૂપ છે અને ત્યારપછી શ્રુતજ્ઞાનના વિષયભૂત પદાર્થોનો બોધ થાય છે. તેથી શ્રુતજ્ઞાનને અચક્ષુદર્શન પણ કહી શકાય નહીં. ll૨/૨૮ અવતરણિકા - नन्वेवमवधिदर्शनस्याप्यभावः स्यादित्याह - અવતરણિકાર્ચ - નથી શંકા કરે છે – આ રીતે-ગાથા-૨૮માં કહ્યું કે અસ્પષ્ટ હોવા છતાં અપ્રત્યક્ષ હોવાના કારણે શ્રુતમાં દર્શન નથી એ રીતે, અવધિદર્શનનો પણ અભાવ થાય. એથી કહે છે – ગાથા : जं उप्पुट्ठा भावा ओहिण्णाणस्स होंति पच्चक्खा । तम्हा ओहिण्णाणे दंसणसद्दो वि उवउत्तो ।।२/२९।। છાયા : यस्मादस्पृष्टा भावा अवधिज्ञानस्य भवन्ति प्रत्यक्षाः । तस्मादवधिज्ञाने दर्शनशब्दोऽप्युपयुक्तः ।।२/२९ ।। અન્વયાર્થ: નં=જે કારણથી, સર્વ માવા=અસ્પષ્ટ (અણુ આદિ) ભાવો, મોદિ અવધિજ્ઞાનને, પચવા ટોતિ પ્રત્યક્ષ થાય છે (જેમ ચક્ષુદર્શનને રૂપ સામાન્યપ્રત્યક્ષ થાય છે તેમ), તા તેથી, મહિv = અવધિજ્ઞાનમાં, હંસા વિ 34રૂત્તો દર્શન’ શબ્દ પણ ઉપયુક્ત છે. IN૨/૨૯ો ગાથાર્થ : જે કારણથી અસ્કૃષ્ટ ભાવો અવધિજ્ઞાનને પ્રત્યક્ષ થાય છે તે કારણથી અવધિજ્ઞાનમાં ‘દર્શન’ શબ્દ પણ ઉપયુક્ત છે. Il૨/ર૯II. ટીકા : यस्मादस्पृष्टा भावा अण्वादयोऽवधिज्ञानस्य प्रत्यक्षा भवन्ति चक्षुर्दर्शनस्येव रूपसामान्यं, ततस्तत्रैव દર્શનશબ્દોડયુપયુ: 1ર/રા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168