Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 139
________________ ૧૨૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૧-૩૨ અહીં વિશેષ એ છે કે છબસ્થનું જ્ઞાન પ્રથમ સામાન્ય હોય છે અને પછી વિશેષ થાય છે. તે દૃષ્ટિથી જોનાર એવા નય અભિપ્રાયથી “કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્રમસર થાય છે” એ પ્રકારનું વચન છે. એથી તે પરતીર્થિકનું વચન છે અને “કેવળજ્ઞાનાવરણના અને કેવળદર્શનાવરણના ક્ષયથી થનારું હોવાથી શેયના વિષયભૂત દ્રવ્ય અને પર્યાય ઉભયને એકસાથે જાણનાર છે” તે દૃષ્ટિથી જોનારું હોવાથી સર્વજ્ઞનું વચન છે. એ પ્રકારનો સૂરિજીનો અભિપ્રાય છે. II૨/૩પ અવતરણિકા - एवंभूतं वस्तुतत्त्वं श्रद्दधानः सम्यग्ज्ञानवानेव पुरुषः सम्यग्दृष्टिरित्याहઅવતરણિકાર્ચ - આવા પ્રકારના વસ્તુતત્વ=પ્રથમ કાંડમાં અને પ્રસ્તુત એવા બીજા કાંડમાં અત્યાર સુધી વર્ણન કર્યું એવા પ્રકારના વસ્તુતત્વને, શ્રદ્ધાન કરતો સમ્યજ્ઞાનવાળો જ પુરુષ સમ્યગ્દષ્ટિ છે. એને કહે છે – ભાવાર્થ : પ્રથમ કાંડમાં વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ છે. તેમાંથી કઈ રીતે નયો પ્રવર્યા છે અને કઈ રીતે જીવ કર્મ બાંધે છે અને કઈ રીતે સંસાર-મોક્ષ ઘટે છે ? ઇત્યાદિ વર્ણન કર્યું અને પ્રસ્તુત કાંડમાં મતિઆદિ પાંચ જ્ઞાનનું સ્વરૂપે વર્ણવ્યું.” એવા પ્રકારના વસ્તુતત્ત્વને શ્રદ્ધા કરનાર સમ્યજ્ઞાનવાળો જ પુરુષ સમ્યગ્દષ્ટિ છે. પરંતુ માત્ર ભગવાને કહ્યું છે તે સત્ય છે એટલી શ્રદ્ધાવાળો જીવ સમ્યગ્દષ્ટિ નથી તે બતાવવા માટે કહે છે - ગાથા : एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे दंसणसद्दो हवइ जुत्तो ।।२/३२।। છાયા : एवं जिनप्रज्ञप्तान् श्रद्दधानस्य भावतो भावान् । पुरुषस्याभिनिबोधे दर्शनशब्दो भवति युक्तः ।।२/३२।। અન્વયાર્થ : પર્વ-આ રીતે=પ્રથમ અને બીજા કાંડમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, નિપાત્તે માત્ર જિતપ્રજ્ઞપ્તભાવોને, મારગ =ભાવથી, સદનાળક્સ પુરિસજ્જ શ્રદ્ધા કરનાર પુરુષના, અમિાિવોદેઅભિનિબોધમાં, હંસા દવ નુત્તો='દર્શન શબ્દ યુક્ત થાય છે. /૩રા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168