Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 146
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૫-૩૬ ૧૨૭ પ્રાપ્ત થાય. વસ્તુતઃ આત્મદ્રવ્યના સંઘયણાદિ ભાવો અને કેવળજ્ઞાનાદિ ભાવો આત્યંતિક ભિન્ન નથી. તેથી સંઘયણાદિ પર્યાયના નાશથી સંઘયણથી અતિરિક્ત એવું કેવળજ્ઞાન પણ નાશ પામે છે માટે “કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્યારેય નાશ પામતું નથી' એમ જેઓ એકાંતથી કહે છે તે ઉચિત નથી એ પ્રમાણે સૂત્રકારશ્રીનો અભિપ્રાય છે. li૨/૩પ અવતરણિકા - विनाशवत् केवलज्ञानस्योत्पादोऽपि सिध्यत्समय इत्याह - અવતરણિકાર્ય : વિનાશની જેમ=સિદ્ધ અવસ્થામાં જતી વખતે કેવળજ્ઞાનનો વિનાશ થાય છે તેમ, સિદ્ધ થતા સમયમાં કેવળજ્ઞાનનો ઉત્પાદ પણ છે. એ પ્રમાણે કહે છે – ગાથા : सिद्धत्तणेण य पुणो उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुच्च केवलं दाइयं सुत्ते ।।२/३६ ।। છાયા : सिद्धत्वेन च पुनरुत्पन्न एषोऽर्थपर्यायः । केवलभावं तु प्रतीत्य केवलं दर्शितं सूत्रे ।।२/३६।। અન્વયાર્ચ - સિદ્ધા પુળો અને વળી સિદ્ધપણાથી, ૩Muvid સમયૂપન્ના ઉત્પન્ન એવું આ અર્થપર્યાય છે=કેવળજ્ઞાન નામનો અર્થપર્યાય છે, વર્તમાd તુ જહુ વળી, કેવળભાવને આશ્રયીને, સુરે વેવ« ફદં=સૂત્રમાં કેવળ બતાવાયું છે કેવળજ્ઞાન અપર્યવસિત બતાવાયું છે. ll૨/૩૬ ગાથાર્થ : અને વળી સિદ્ધપણાથી ઉત્પન્ન એવું આ અર્થપર્યાય છે-કેવળજ્ઞાન નામનો અર્થપર્યાય છે. વળી, કેવળભાવને આશ્રયીને સૂકમાં કેવળ બતાવાયું છે-કેવળજ્ઞાન અપર્યવસિત બતાવાયું છે. I/ર/૩૬ll ટીકા :सिद्धत्वेनाशेषकर्मविगमस्वरूपेण पुनः पूर्ववदुत्पन्न एष केवलज्ञानाख्योऽर्थपर्याय, उत्पाद Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168