________________
૯૨
અવતરણિકા :
यदुक्तम् ‘अवग्रहमात्रं मतिज्ञानं दर्शनम्' इत्यादि तदयुक्तम् अतिव्याप्तेरित्याह
અવતરણિકાર્ય :
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૩-૨૪
જે કહેવાયું છે=ગાથા-૨૧માં જે કહેવાયું છે, ‘અવગ્રહમાત્ર મતિજ્ઞાન દર્શન છે' અયુક્ત છે; કેમ કે અતિવ્યાપ્તિ છે. તે કહે છે –
ભાવાર્થ:
છાયા :
ગાથા-૨૧માં ગ્રંથકારશ્રીએ કેવળજ્ઞાન અને કેવળદર્શન કઈ રીતે એકરૂપ હોવા છતાં અનેકરૂપ છે. તેને સ્થાપન કરવા માટે પૂર્વપક્ષને અભિમત એવા મતિજ્ઞાનનું દૃષ્ટાંત લઈને પોતાનું કથન સંગત કરેલ અને તેનું સમર્થન ગાથા-૨૨માં પણ કરેલ. હવે પૂર્વપક્ષી જે અવગ્રહમાત્ર એવા મતિજ્ઞાનને દર્શન કહે છે તે યુક્ત નથી; કેમ કે તેમ સ્વીકારવાથી શ્રોત્રાદિના અવગ્રહમાં દર્શનને સ્વીકારવાની અતિવ્યાપ્તિ આવે. એ પ્રકારે ગ્રંથકારશ્રી કહે છે
ગાથા :
Jain Educationa International
जइ ओग्गहमेत्तं दंसणं ति मण्णसि विसेसिअं णाणं । मइणाणमेव दंसणमेवं सइ होइ निप्फण्णं ।।२ / २३ ।। एवं सेसिंदियदंसणम्मि नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं घेप्पइ चक्खुम्मि वि तहेव || २ / २४ ।।
यद्यवग्रहमात्रं दर्शनमिति मन्यसे विशेषितं ज्ञानम् । मतिज्ञानमेव दर्शनमेवं सति भवति निष्पन्नम् ।।२ / २३ ।। एवं शेषेन्द्रियदर्शनेषु नियमेन भवति न च युक्तम् । अथ तत्र ज्ञानमात्रं गृह्यते चक्षुष्यपि तथैव ।।२ / २४ ।।
ઇત્યાદિ તે
અન્વયાર્થ :
ન=જો, ગોળદમેત્ત સળં=અવગ્રહમાત્ર દર્શન (અને), વિસેસિગ્ગ નં=વિશેષિત જ્ઞાન છે, તિ મળસિ=એ પ્રમાણે તું માને છે, વં સ=એમ હોતે છતે, મળમેવ=મતિજ્ઞાન જ, વંસાં નિષ્ણાં દો=દર્શન છે. એમ પ્રાપ્ત થાય ।।૨/૨૩॥
વં=એ રીતે=ગાથા-૨૧માં અવગ્રહમાત્રને દર્શન કહીને ‘ઘટ' એ પ્રકારના નિશ્ચયને જ્ઞાન કહ્યું
For Personal and Private Use Only
www.jainelibrary.org