________________
રુક્મી રાજાનું પતન અને ઉત્થાન
48291-2 : muruyfm: fans-yfada 1 ağul Buy? અચિત્ય અન’ત-પ્રભાવસંપન્ન ત્રિલેાકનાથ શ્રી તી કર ભગવાન ભવભ્રમણુથી થાકેલાં ભવ્યાત્માઓને અપાર સસાર પારાવારની જન્મ-મરણ-રાગ-શાક ત્રાસ-પીડા પરાભવ વગેરે ભરપુર વિડંબણાના કાયમી અંત આવે એવી સ્થિતિ ઊભી કરવા અનેકાનેક સાધનાઓના સાર રૂપે આ વાત ફરમાવે છે કે
कषायमुक्तिः किल मुक्तिरेव ।
–ષાયાથી મુક્તિ એજ ખરેખર મુક્તિ છે.
સસારથી છૂટવું છે ને ? કે હજી પણ સઔંસારમાં વિવિધ ભવાની ઘુમરડીમાં જનમ--મરણુ, જનમ-મરણ કરતા રહેવાય તા વાંધા નથી ?
વાંધા માટો છે. શેા વાંધા