Book Title: Rajkumari Sudarshana Yane Samli Vihar
Author(s): Devendrasuri, Kesarvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ મુકામે ચાતુર્માસ રહેતા ઝોટાણાના શ્રીસંધને આ પુસ્તક છપાવવા સંબંધી ઉપદેશ દ્વારાએ પ્રેરણા કરી. ટાણાના શ્રીસંધ નાના હોવા છતાં તેની જ્ઞાનપિપાસા તેમજ ભાવભક્તિ બળવાન હોવાથી શ્રી સબૈ ઉદાર હાથે શ. ૧૬૦૦૩ની આર્થિક મદ કરી. બાકીના ખુટતા રૂપિયા પાછળ સૂચિત કરેલ શુભનામાવલિ મુજબ અન્ય ભાગ્યવાન ગૃહસ્થોની મારાએ આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિ કઢાવવા સંબંધી શુભ તક સાંપડી છે. પ્રાન્તે સહુ શ્રેષ્ઠ આ ગ્રંથનુ વાંચન-મનન, નિર્દિધ્યાસન કરી આત્મકલ્યાણને સાથે તે જ મનેાકાંક્ષા-આ. શાન્તિ. વિ. સ. ૨૦૦૭ના, મહા વદિ ચતુર્દશી તા. ૬-૩-૧૧. લી. યાગનિષ્ઠ ગુરૂદેવ વિજયશરસૂરિજી. મ. ના શિષ્ય વિજયન્યાયસૂરિજી મહારાજ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 466