________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન કુંદકુંદાચાર્યદેવ
વિષે ઉલ્લેખો
वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः
ન્વ-પ્રમા-પ્રણય-ર્તિ-વિભૂષિતાશ: / यश्चारु-चारण-कराम्बजचञ्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।।
[ ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ ]
અર્થ :- કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોના-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હુસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંધ નથી ?
...........વો હન્ડો યતીન્દ્ર: | रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।।
[વિંધ્યગિરિ-શિલાલેખ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com