________________
મહાવીર પ્રકારશ
-
લે છે અને કદાચ તે વિષે માણસનુ જ્ઞાન હમેશાં અપૂર્ણ રહે તેવે સભવ છે તેપણ તે અજ્ઞાનના અને અપૂર્ણતા કુદરતમાં નથી પણ આપણા પાતામાં છે એમ કબુલ કરવુ જોઇએ, આપણી શક્તિની અં મુક મર્યાદા હેાવાથીજ અસ્થિર એવા પવનની દરેક ગતિ દરેક બદલાતાં વાદળ!ના આકાર, આકાશના ફેરફાર વિગેરે બાબતેના કા રણા જેટલી સહેલાઈથી એક પથ્થર જમીનપર શમાટે પડેછે તેના કારણા આપી શકીએ તેટલી સહેલાઈથી આપી શકતા નથી. આજ પ્રમાણે મહાવીર પરમાત્મા મનુષ્ય સાથેના પોતાના ઘડ્ડા છુપા કામાં કઢી કારણુ વગર પ્રેરણા કરતા નથી. આપણતે જેના નિયમે જણાતા નથી તે સઘળું તેને નિયમિત જગ઼ાયછે. જગત્ની જે વિચિત્રતા અપવિત્ર હૃદયથી ક'ટાળા ભરેલી લાગે છે તે મહાવીરના અ'તઃ કરણને આખુ જગત્ શ્રેષ્ઠતા અને ડડાપણથી પ્રકાશી રહેલું જગુાય છે, અને જે સઘળુ' મનુષ્યની આંખને અંધારાવાળું, ન સમજી શ કાય તેવુ, અને કલ્પનિક લાગે છે તે આપણે ખાત્રીથી માનવું જોઇએ કે આપણા નબળ! અંતઃકરણુ તે સમજને શક્તિમાન નથી તેથી લાગે છે. એવે વખત હતા કે જયારે માણસ પૃથ્વીને ઘણીજ નાની માનતા હતા પણ અમેરીકા ખંડની શે!ધ પછી પૃથ્વી ઘણીજ વિશાળ હશે એમ દરેક વિચરશી મનુષ્યને પ્રતીન થયુ. તેવીજ રીતે કદાચ એવે વખત આવે કે જે ઘણી વસ્તુના ભે; જણાતા નથી તેનાપર પ્રકાશ પડશે, અને આકણુના નિયમની શેધની પેઠે મનુ પ્ચ્યુની શિક્ત વધીને જેમ જેમ ક્ષયે પશમ થને જો તેમ તેમ પદ્માથતુ યથાર્થ સ્વરૂપ તે સ’પૂર્ણ રીતે સમજી શકશે; પર’તુ જયાં સુધી કુંદરતના, કર્મના અને પરમમ ની સપૂર્ણુતા અને સાવભામના સમજવાની શકિત ની ત્યાં સુધી જેમા મનુષ્યની શકિત ઘણી નળી અને અજ્ઞાનરૂપ છે, એમ સાંસારિક પટ્ટાથેોના અનુભવથી ખાત્રી છે, તેવી ખખતેમાં ટીકા નહિ કરતાં, શકશીળ નહુ થતાં પ્રશ્ન નહિ કરતાં શ્રદ્વાળુ થવુ'એ સપ્રૢ અને શ્રેષ્ઠ થવાના માર્ગ છે. મહાવીરનું ભેદીજીવન મનુષ્યને જાગૃત કરે છે. મનુષ્ય જી‰નની નવીન જામ ની સત્યતા મહાવીરના પા અને ન જાણી શકાય તેવા જીવનને આભરી છે. આ દલીલ સિદ્ધ ફરવાને જરા મુશ્કેલી પડશે તે! પશુ ભેદી જીવનના ભેદ ભરેલા રહુ.