Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 11
________________ (૧) ધ્વનિનાં પુત્રવાહિ યથા સંસારવૃદ્ધયે | तथा पाण्डित्यदृप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ।। २३ ।। અર્થ : એક તો મોટો કોટાનકોટિ ધનનો સ્વામી હોય અને વળી પુત્ર, પત્ની વગેરે પરિવારથી સજ્જ હોય, પછી તો એનો સંસાર કૂદકે ને ભૂસકે વધતો જ જાય ને ? આ ય પંડિતાઈના અભિમાનથી છાટકો બન્યો હોય અને અધુરામાં પૂરું, અધ્યાત્મભાવવર્જિત પોથાઓનો પારગામી હોય, પછી સંસાર ન વધે તો બીજું થાય શું ? અધિકાર-૨જો (६) गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ।। २॥ અર્થ : જે આત્મા ઉપર હવે મોહનો બળવાન અધિકાર રહ્યો નથી તે આત્માની, આત્માને અનુલક્ષીને કરાતી જે શુદ્ધ ક્રિયા, તેને જિનેશ્વર ભગવંતોએ અધ્યાત્મ કહ્યો છે. (૭) અશુદ્ધાવિત્તિ શુદ્ધાયા: યિાહેતુ: સવાશયાત્ | ताम्र रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ।।१६।। અર્થ : અશુદ્ધ ક્રિયા પણ મોક્ષાભિલાષના સુંદર આશય સાથે હોય તો બેશક તે પણ શુદ્ધ ક્રિયાનો હેતુ બની જાય. તાંબા જેવા તાંબાને ય ધાતુવાદશાસ્ત્રમાં કહ્યા મુજબ સુવર્ણરસ ચડાવવામાં આવે તો તે ક્યાં સોનું નથી થઈ જતું ? અશુદ્ધ ક્રિયા છે તાંબુ, મોક્ષાભિલાષ છે સુવર્ણરસ અને શુદ્ધ ક્રિયા છે સુવર્ણ. (૮) યો યુવા ભવનેુખ્ય ધીર: સ્વાર્ વ્રતપાતને । स योग्यो भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ।। १८ ।। અર્થ : આપણા જેવા છદ્મસ્થને માટે આંતર-ભાવવિશેષને (અમુક ભાવને) જાણવાનું ઘણું મુશ્કેલ છે, એટલે વ્રતની યોગ્યતા જાણવા માટે આંતરભાવનો ઉપયોગ થઈ શકે તેમ નથી. માટે જે આત્મા (૧) ++++++++++++++||||||| ૨ +¿÷÷÷÷÷÷÷¡÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 194