________________
(૧) ધ્વનિનાં પુત્રવાહિ યથા સંસારવૃદ્ધયે |
तथा पाण्डित्यदृप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ।। २३ ।। અર્થ : એક તો મોટો કોટાનકોટિ ધનનો સ્વામી હોય અને વળી પુત્ર, પત્ની વગેરે પરિવારથી સજ્જ હોય, પછી તો એનો સંસાર કૂદકે ને ભૂસકે વધતો જ જાય ને ?
આ ય પંડિતાઈના અભિમાનથી છાટકો બન્યો હોય અને અધુરામાં પૂરું, અધ્યાત્મભાવવર્જિત પોથાઓનો પારગામી હોય, પછી સંસાર ન વધે તો બીજું થાય શું ?
અધિકાર-૨જો
(६) गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ।। २॥
અર્થ : જે આત્મા ઉપર હવે મોહનો બળવાન અધિકાર રહ્યો નથી તે આત્માની, આત્માને અનુલક્ષીને કરાતી જે શુદ્ધ ક્રિયા, તેને જિનેશ્વર ભગવંતોએ અધ્યાત્મ કહ્યો છે.
(૭) અશુદ્ધાવિત્તિ શુદ્ધાયા: યિાહેતુ: સવાશયાત્ |
ताम्र रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ।।१६।।
અર્થ : અશુદ્ધ ક્રિયા પણ મોક્ષાભિલાષના સુંદર આશય સાથે હોય તો બેશક તે પણ શુદ્ધ ક્રિયાનો હેતુ બની જાય. તાંબા જેવા તાંબાને ય ધાતુવાદશાસ્ત્રમાં કહ્યા મુજબ સુવર્ણરસ ચડાવવામાં આવે તો તે ક્યાં સોનું નથી થઈ જતું ?
અશુદ્ધ ક્રિયા છે તાંબુ, મોક્ષાભિલાષ છે સુવર્ણરસ અને શુદ્ધ ક્રિયા છે સુવર્ણ.
(૮) યો યુવા ભવનેુખ્ય ધીર: સ્વાર્ વ્રતપાતને । स योग्यो भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ।। १८ ।। અર્થ : આપણા જેવા છદ્મસ્થને માટે આંતર-ભાવવિશેષને (અમુક ભાવને) જાણવાનું ઘણું મુશ્કેલ છે, એટલે વ્રતની યોગ્યતા જાણવા માટે આંતરભાવનો ઉપયોગ થઈ શકે તેમ નથી. માટે જે આત્મા (૧)
++++++++++++++|||||||
૨
+¿÷÷÷÷÷÷÷¡÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧