________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज य स द
-
સ્વ. શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિ ચંદ્રજી મહારાજને અમારી ઉપર મહોપકાર છે. શ્રી વિજયધર્મસૂરિજીએ, સ્વર્ગસ્થ ગુરૂદેવ પ્રત્યેના ઉલ્લસિત ભક્તિભાવથી પ્રેરાઈ જે સુંદર સંસ્કૃત અષ્ટક રચ્યું હતું તે અહીં મંગળરૂપે, ગુરૂભક્તિના મરણ ચિહ્ન રૂપે રજુ કરીએ છીએ. તેત્રની પંક્તિએ પંક્તિ સ્વ. ગુરૂદેવના ગુણ-પ્રભાવને પરિચય આપે છે. બીજી રીતે એમના શિષ્ય સમૂ હની ભક્તિભાવના પણ એમાં ધ્વનિત થાય છે.
સ્ત્ર, શતકૃતિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ. वाचं वाचं प्रभुगुणगणं लब्धकीर्तिर्जने यो
वोधं बोधं विषमविवुधं जातपूज्यप्रभावः । वेदं वेदं सकलसमयं प्राप्तशान्तस्वभावः
વો વિદ્રત્તતિ ગુણં મમુવિ
છે ? In
स्नायं स्नायं सुपवितवपुः सार्ववाचाऽमृतेन
हाय हायं कुमतकपटं विश्ववन्द्यप्रतापः । घातं घातं सुभटपदवी प्राप दुष्कर्मवृन्दं
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्बुद्धिचन्द्रः ॥२॥
For Private And Personal Use Only