Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
ક શ્રી ગુરુ સ્તુતિ કાવ્ય |
પધારે નેમિસુરીશ્વરજી” (કવાલી) થી વીર વિભુતા પથે જીવન સઘળું વિતાવે જે કરે નહિ મેહ છાનમાં.પ૦ -સેકી રાખી ખરે જગમાં, અહીંસા ધર્મ પ્રવતવી; વદે જે હિતકર વાણી ૫૦ મિથા વાણી વદે નહિ ને, કદિ આપત્તિ આવે તે કરે ત્યાગી વિકાસને.૨૦ સુણાવે ઉપદેશ આગમને,9થા છે મોજ છવનની; ખરે છે ત્યાગમય જીવન.૫૦ પિના બંધને તેડે, બની ચરિત્રમાં મશગુલ વિહરતા ત્યાગના માર્ગે. વ પરનું કરે ક૯યાણ, ઈ ઉપદેશ વિભુને; તરે તારે ભવિ જીવને ૫૦ ટન જેઓ સદા કરતા, વિભુ શ્રી વીરના પાઠે રહે એ તત્વ પણ સાચ.૫૦ જીવન વિલાસીને છેડી, બન્યા ત્યામી ખરે ગુ; રહ્યા જે બાળબ્રહ્મચારી ૫૦ કેમે પાળી બધી સાચી, બતાવી ધર્મમાં શ્રદ્ધતા; રે નહિ જનકાઈથી ૫૦ કોઈના વચનથી કેઈને, મિથ્યા નથી દે; બતાવે સાચે મારગ.૫૦ ટીકામાં ખેદ નવ કરતા, પ્રશંસામાં નહિ અભિમાન; ધરે સમદ્રિષ્ટ બન્નેમાં ૫૦ નયનમાં નેહ વસે છે, જેમ રહે છે નીર નદી પુર; મોટા સૌતણી તૃષા.૫૦ મહાવ્રત પાંચને પાળતા, ગુણ છત્રીસને ધરતા; સદા ઉપદેશ જગતને કરતા નમન કરજે સૌ સ્નેહે, ધરી વિમળ સદા અંતર; વધાવો પુષ્પવૃષ્ટિથી ૫૦
પધારે નેમિસૂરીશ્વરજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98