________________
૨૬ ૪ જેને ઈશ્વરને બનાવનાર નહિ પણ બતાવન ૨ માને છે. કિયા જ્ઞાન ને ધ્યાનના ચગધારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી : ૩ હતા આપના ભક્ત ભપાલ ભારી,
તમે ધર્મની વીરતાને ઉગારી મહાતીર્થ ને ધર્મના જોગધારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી : ૪ અમે નિર્ગુણ ને ગુણ આપ પૂરા,
અમે યજ્ઞ ને આપ જ્ઞાને સનરાં; મળે ભકિત એ ભેદને છેદનારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી : ૫ નથી આપની સેવા કાંઈ કીધી,
કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી; ક્ષમા આપજે પ્રાર્થના એ અમારી,
નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૬ઃ હતા આપને અમે તે સનાથ,
અભાગી થયા આપ વિના અનાથ; અમે માંગીએ એક સેવા તમારી,
નમું શ્રી ગુરુ માલ્યથી બ્રહ્મચારી : ૭ઃ હવે ગેમથી બાધ એ કે દેશે?
અમારી અરે ! કેણ સંભાળ લેશે? દયાથી તમે દીલમાં દાસ લેજે, III
સદા સવથી નાથઆશિષ દેજે ૮: જઃ પૂ. આ. શ્રી વિનન્દનચીશ્વરજી મ.ની આજ્ઞાથી
પૂ. મુનિરાજ શ્રી દુધરવિજયજી મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com