________________
તપની નિજા સમાન કોઈ પાપ નથી.
स एव रम्य पुत्रो यः, कुलमेव न केवलम् । पितुः कीर्ति च धर्म च, गुरुणां चापि वर्षयेत् ॥
તેજ ખરે સુંદર પુત્ર છે કે કેવળ કુળને જ નહિ પણ બાપની કીર્તિને, ગુરૂને તથા ધર્મને પણ વધારે છે.”
सौरभ्याय भवन्त्येके नंन्दना चंदना इव । म्लोच्छित्यै कुलस्याऽन्ये, बालका वालका इव ॥
“કેટલાક પુત્ર ચંદનની જેમ કુટુંબને શોભા આપનાર થાય છે, ત્યારે બીજા વળી વાલકની જેમ કુળનું મૂળથી છેદન કરનાર છે.
एकनापि सुपुत्रेण, जायमाने च सत्कुलम् । शशिना चेव गगनं, सवथैवोजवलीकृतम् ॥
જેવી રીતે એકજ ચંદ્ર આકાશને ઉજ્વલિત કરે છે, તેમ એકજ પુત્ર પણ સકુળને શોભાવે છે. ઉજવલિત કરે છે,
जिणगुरुभत्ति जता, पभावणा सत्तखित धणवावो । सम्मचं छावस्सय, धम्मो सयलद्ध सुहहेऊ ॥
- “જિનેશ્વર પ્રભુની તથા ગુરુની ભક્તિ, યાત્રા, પ્રભા- . વના, સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય, સમ્યકત્વ, છ આવશ્યકઆ પ્રમાણે આરાધે ધર્મ સુખના હેતુથત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com