Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા,
દાદાસાહેબ, ભાવનગર,
eetheae-2eo : IPછે
5222008
/પ૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
( શિાલી થી અવન્તિ પાશ્વનાથાય નમોનમઃ |
! સાપન પ્રસ્થાવલીનું પ્રથમ સે પાન I ! હે નેમિ-અમૃત-ખાતિ-ગુરૂ નાનમ: II
શ્રી નેમિ-અમૃત-ખાંતિ નિરંજન ગ્રંથમાલા : ગ્રન્થાંક-૧૩ | અ વ ન્તિ ૫ તિ મ હા રાજા
વિક્ર મા દિવ્ય
લેખકૅ :-પૂ. મુનિશ્રી નિરજનવિજયજી મહારાજ
મૂકેય ૦-૬૦-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
awwwwwwwwwany
॥ महाप्रभावशाली श्रीअन्तिपार्श्वनाथाय नमोनमः ।।
શિશુ-ધ પાન ગ્રંથાવલીનું પ્રથમ પાન
મ ર મિ-અમૃત-સાત્તિ-ગુચ્ચો નમીનમઃ છે શ્રી નેમિ-અમૃત-ખાતિ-નિરંજન-ગ્રથમાલા-થાંક ૧૩/૧૪
અવનિપતિ મહારાજા
વિક્રમાદિત્ય (સૂરિ સખા સક્ષિત જીવન પ્રભા યુક્ત).
:
N
હું લેખક
ન્યએનિવર્ય શ્રી નિરજનવિજયજી મહારાજસાહળ
R કામ બી મિત્રત-આત્તિનિરજને પ્રથમાાવતી
શાહ પુનમચંદ મોતીજી મુ. જાવાય છે. શિહી. (મારા) આકૃતિ પહેલી ] મધ્ય =૧૦૦ [ વરિ સં. ૨૪૭૪ neviennennarinnar
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
છે . સ . સાધર્મિક બધુઓની સંગતી મોટા પૂણ્યથી જ મલી શકે છે. ત્યારે તેઓની થોગભક્તિ પ્રાપ્ત થવી તેમાં તે પૂછવું જ શું ? તે માટે “ ” માં પણ કહ્યું છે કે – एगथ्य सम्वधम्मा, साहम्मिअवच्छलं तु एगथ्थ ॥ बुद्धितुल्लाप तुलिआ, दोवि अ तुल्लाई मणिआई ॥१॥
ભાવાર્થ-કેઈપણ બુદ્ધિમાન પુરુષ પિતાની બુદ્ધિરૂપી ત્રાજવાના બને ૫૯લામાં જુદી જુદી રીતે એક બાજુ ત્રાજવાના ૫લામાં સર્વ ધર્મ કાર્યોને સ્થાપન કરે અને બીજી બાજુ ત્રાજવાના પલ્લામાં સાધર્મિક ભાઈઓની ભક્તિનું સ્થાપન કરીને જે તેલે તે બને પલા તુલ થાય. વળી એક સ્પાને કહ્યું છે કે –
साधर्मिकेषु सानिध्य, सत्यां शक्तौ न य सृजेत् ॥ सारं सर्वज्ञ धर्मस्य, न ज्ञातं तेन वस्तुतः ॥२॥
ભાવાર્થ-શક્તિ છતાં જે શ્રાવક સાધર્મિક ભાઈના સગપણ સંબંધને ન સાચવે તે શ્રાવકે ખરી રીતે સર્વ પ્રભુના ધમને સાર તે પામ્યો નથી, અર્થાત શી જિનેશ્વર ભગવંતના શાસ્ત્રને સાર સમજ્યા નથી. શાસ્ત્રમાં તે એટલા સુધી કથન કર્યું છે કે
साहमिअंमी पत्ते, घरंगणे जस्स होइ नहु नेहो ।। निणसासणे भणिअमिण सम्मत्ते तस्स संदेहो ॥३॥
ભાવાર્થ-સાધર્મિક પિતાના ઘર-આંગણે આવે ત્યારે જેને નેહભાવ ઉત્પન્ન ન થાય તે જિનશાસન તેવાઓ માટે ચેખું કહે છે, કે તેને સમ્યકત્વ–ધર્મમાં પણ સદેહ છે એમ જાણવું. તેથી જપૂર્વના ઉત્તમ શ્રાવકે હંમેશાં મનમાં વિચારતા કે
पतन्तु धर्मबंधुनाम, मा कदा शूणि दुःखतः ।। न शक्ताः तनयं दष्ट, नित्यं तद दुःख दुःखीता in
ભાવાર્થ-દુઃખથી મારા ધર્મબંધુઓની આંખમાંથી કોઈપણ વખતે આંસુ ન પડે, હમેણાં તે ધર્મબન્ધાના દુ:ખણી Mી હમે તે આંસુ જેવા શક્તિમાન નથી. .
સ્વામીના સગપણ સમો, અવર ન સગપણ કાય;
ભક્તિ કરે સ્વામી તણી, સમક્તિ નિમલ હેય. NI. પોષ વદ ૧૪ શનિવાર. . જૈન ઉપાશ્રય. એ બજેવા મુનિ નિરજનવિજયજી મ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
લેખક:
Page #6
--------------------------------------------------------------------------
________________
લેખકનું પ્રાકથન ॥ प्रातःस्मरणीय पूज्यपाद् श्रीमदू विजयनेमिसूरीश्वर सद्गुरुभ्यो नमो नमः ।।
આજથી ચાર વર્ષ પૂર્વે અર્થાત શ્રી વીર નિવણ સંવત ૨૪૭૦ અને વિક્રમ સંવત ૨૦૦૦ વર્ષ પૂરાં થતાં હોવાથી તે નિમિત્તે (સમ્રાટ વિક્રમાદિત્યના બીજા સંવત્સરના સહસ્ત્રાબ્દિની પૂર્ણાહુતિ અને ત્રીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભના સંધિકા) અખિલ ભારતવર્ષીય શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક મુનિ સંમેલન સંસ્થાપિત –“શ્રી જૈન ધર્મ સત્ય પ્રકાશક સમિતિ”ના તરફથી પ્રગટ થતા “શ્રી જૈન સત્ય પ્રકાશ' નામને માસિકને ક્રમાંક ૧૦૦ ને “વિક્રમ-વિશેષાંક રૂપે અનેક જેનાદિ એતિહાસિક વિગતેથી ભરપુર દળદાર વિશેષાંક તૈયાર કરી બહાર પાડવા નિર્ણય કરાયેલ અને તે મુજબ સમિતિ તરફથી પૂજ્ય મુનિવરોને તથા અન્ય લેખકેને પત્રિકા દ્વારા લેખ લખી મેલાવવા આમંત્રણ કરેલ તદનુસાર મેં પણ આ લેખ તૈયાર કરેલ.
તે સમયે હે મહુવા બંદરે પરમપૂજ્ય, પરમપકારી, પરમકૃપાળુ, અતઃ સ્મરણીય શાસનસમ્રાટ આચાર્યશિરોમણિ પૂજ્યપાદું ગુરૂ ભગવંત શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ચાતુર્માસ દન ચાલુ પુસકેપ ૨૨, પેજને “અવનિપતિ મહારાજા વિકમાદિત્ય” એ હેડીંગવાળો આ લેખ તૈયાર કરી સમિતિને મોકલાવેલ હતું. પરંતુ સમિતિની સગવડતા–અનુસાર (તે વખતે લખેલ) આ લેખમાંથી સંસ્કૃત શ્લેકે અને કેટલાક ભાગ મૂકી દઈને, તે વિકમ-વિશેષાંકનાં પુષ્ટ ૩૨૪ થી ૩૩૦ સુધીના ૭ પૂછોમાં માલવપતિ વિકમાહિત્ય' એ હેડીંગથી છપાયેલ હતો.
આ ઉપરાંત મૂળ લેખની બીજી નકલ મારી પાસે હતી, તે બે ચાર શ્રાવક બધુઓએ વાંચતાં તેમના તરફથી મને આ આખે લેખ લઘુ પુસ્તીકારૂપે બહાર પડાવી સમાજના ચરણે ધરવા આગ્રહ પૂર્વક પ્રેરણું કરી તેથી જ આ લેખ પુનઃ એક વખત અવલોકી
જવા વિચાર આવ્યું પણ “ગઈ કાલનો અનુભવ આજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
દષ્ટિએ પોતાને અધુરે જ ભાસે છે" આ ઊક્તી–અનુસાર જોઇએ તે આ લધુ લેખમાં ઘણું ઘણું ઉમેરવા જેવું મને લાગે છે, છતાં તે પ્રમાણે આ મૂળ લેખમાં વિશેષ કાંઈ જ ફેરફાર કર્યા સિવાય સહજ સુધારી આ નાની બુકરૂપે વાચકવર્ગ આગળ ધરવામાં આવ્યો છે.
મૂળ સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનાં ચરિત્રમાં ઘણા ગર્ભિત અર્થે નિકળે છે. તે ભાષાન્તર કે અનુવાદમાં કવિએ ઉત્તરી શકે જ નહિ. પરતુ અલ્પ અભ્યાસિ બાળજી માટે તે રૂચીકર જીવન વૃતાન્ત ઉપયોગી છે. તે સદાયે યાદ રાખવું જરૂરી છે. અહિં એક સહજ પ્રશ્ન થશે કે બાળક કોને કહેવા? એને જવાબ એ હોઈ શકે કે ઉંમરે ભલેને મેટા હેય પણ સુશાસ્ત્રીય જ્ઞાનને જેમને અભાવ વર્તે છે. તેને વાસ્તવિક રીતે બાળ કહેવાય!
આ લેખમાં જે કે પ્રસંગેપાત બે ચાર સ્થલેએ સહજ પુષ્ટિકારક અને રેચકતા માટે વિવેચનાત્મક વર્ણન કરેલ છે, પણ મૂળવસ્તુને ક્ષતિ ન પહોંચે તેના માટે ખાસ કાળજી રખાઈ છે.
ભગવાન શ્રી મહાવીરસ્વામીજીના નિર્વાણ બાદ ૪૭૦ વર્ષે વિક્રમને સંવત ચાલુ કર્યો છે. એ બીના પ્રમાણુક ફ્રેન ના પરિશીલન અને અભ્યાસથી સારી રીતે જાણી શકાય છે.
પરદુઃખભંજન મહારાજા વિક્રમાદિત્ય ચુસ્ત જેન હતા. એ વસ્તુને જણાવનારા સેંકડો વર્ષો પહેલાંના સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રશે અને કાવ્ય-રાસાઓ વિગેરે હસ્ત લિખિત, તથા છપાયેલાં ઘણાં પુસ્તક વિદ્વાનોને મળી આવે છે.
કેટલાક લેખકે વળી હાલમાં એવા મંતવ્ય ધરાવનારા દેખાય છે કે મહારાજા વિક્રમાદિત્ય જેન હતા જ નહિ, અગર થયાજ નથી એમની એ માન્યતા બરાબર નથી લાગતી અર્થાત ભૂલ ભરેલી છે.
“ હાલના જમાનાના રંગે રંગાયેલાને સ્વભાવ જ જાણે પડી ગયે ન હેય એમ અતિહાસિક વસ્તુને અને–એતિહાસીકને નામે ચડાવી, એક વાર તો ધમાં પ્રજામાં સંશય-ભ્રમ ઉભે કરે, પછી ભલેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
તે કુતરું ઘડીભર પણ ન ટકે, પણ એક વખત ભોલી પ્રજામાં ભ્રમણ ઉત્પન્ન કરવા જોરથી પ્રયાસ કરી જુએ. હઠાગ્રહીઓના કુત અને અસ૬ કલ્પનાઓની સામે તે એક પણ દલીલ નકામી છે. કારણ કે કહ્યું છે કે- “પપપ જ જાતિ
જેમકે –હાલમાં કેટલાક વખતથી નામધારી સુધારા તરફથી સદ્દધર્મ આરાધક પ્રજામાં શાસ્ત્રાનુસારી જે છે યથાશક્તિએ ધર્મ આરાધનામાં જોડાતા હોય તેઓને યેનકેન પ્રકારે વિઘ-અન્તરાય કરવાના આશયથીજ પર્યુષણ જેવા મહામાંગલિક૫ર્વ વિગેરેમાં વ્યાખ્યાનમાલાઓ કે એના જેવા બીજા આડકતરા કાર્યક્રમે ઉભા કરીને અલ્પ-અભ્યાસી બાળકોને શ્રી કલ્પસત્ર શ્રવણ અથવા ગુરૂ મુખે વ્યાખ્યાન સાંભળવા જતાં રોકવા માટે જ એક યુક્તિ રચી છે. એને કયા સમજુ મનુષ્ય ઈન્કાર કરી શકે તેમ છે !
વસ્તુતઃ હાલના કેટલાક વક્તાઓ અને સાક્ષર પણ કેવળ સ્વબુદ્ધિ અનુસાર અનુમાને અને અવાસ્તવિક કલ્પનાઓ કરી કેટલીક વાર નક્કર સત્ય વસ્તુને પણ વિખી નાંખે છે. આવી આવી કલ્પનાઓને દેખીને જ સ્વર્ગસ્થ મહામહેધ્યાય ૫. દુર્ગાપ્રસાદ અને શ્રી પાંડુરંગ પરબને સાફ સાફ લખવું પડયું છે કે
"प्रायः यूरोपियन बिद्वानोंका यह स्वभाव हि है कि भारतवर्षके प्राचिनतम ग्रन्थों एवं उनके रचयिताओं को अर्वाचीन सिद्ध करनेका जहांतक हो शके वे प्रयत्न करते हैं। और उनका प्राचीनत्व दढ प्रमाण मिल भी जावे तो उसको 'प्रक्षिप्त' कहकर अपनेको जो अनुकूल हो उसे માને છે તે છે”
(નિર્જયાર ન કરિાર “રાત્રિાર” संस्कारण भूमिका, भूमिका पृ. १)
અહિ આશ્ચર્યની વાત એ છે કે આપણા દેશના કેટલાક સાક્ષર પણ વિદેશીઓની નકલ ‘વિના અકલે કરે છે જેમકે આપણા પૂર્વજે અસભ્ય અને જંગલી વાંદરા કે વાંદરા જેવા હતા. ધીમે ધીમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
તેમાંથી વિદેશીઓ વિગેરેને જોઈને સભ્યતા વિગેરે શિખ્યા છીએ, આધુનીકે આવું આવું અસંગત લખીને પિતાની યુતિને કેવળ પ્રદર્શન કરે છે. આધુનીક સાક્ષરો, વક્તાઓએ ખુબ યાદ રાખવું ઘટે કે પ્રાચીન વસ્તુઓને માત્ર કલ્પનાના રંગમાં ખેંચી કદાપિ કાલે ખોટી માની કે મનાવી નહિ શકાય, અર્થાત અહિં મારે કહેવાનો મતલબ એ છે–માત્ર ઉપલેક દષ્ટિએ વિચાર કરી પિતાના વિચારને જ માફક આવે તે જ સાચું અને અન્ય બેટું એવા ઉખન વિચારથી આધુનીકે [ સુધારકે ?] એ બચવું એ જ એક સૂચન
પ્રાચીનકાળમાં લખાયેલા કથાનકે કે વસ્તુકથને કેવળ ઉપાડી કાટેલા કે અતિશયોક્તિવાલા છે. એવી માન્યતાવાલા કે એવી અસંગત ક૯પના કરનારાઓ માટે આપણે દયા જ બતાવવી જોઈએ. કારણ કે “પુસિ: મurળ” પિતાની અલ્પબુદ્ધિ જયાં ન ચાલે તેને અસય કે અપ્રમાણિક માનવા લલચાઈ જવું એ તદન અનાન જન્ય ઘટના છે અર્થાત–પિતાની અજ્ઞાનતા જગજાહેર કરવા જેવું કર્તવ્ય છે. જેમ-પૂજ્યપાદ્દ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશવિજયજી-ઉપાધ્યાય મહારાજે “
ના ૨૪ માં શાસ્ત્રાષ્ટકમાં કહ્યું છે કે – 'अष्टार्थऽनुधावन्त: शानदीपंविना नराः । प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ॥१॥ જ–અવિવેકી મનુષ્ય શાસ્ત્રરૂપ દીપક સિવાય ચ વિના.
અદષ્ટ–નહિ દેખેલ-પરોક્ષ વસ્તુ પાછળ(નાના બાલકની જેમ)તા પગલે પગલે ખલના પામતા, ઠોકર ખાતા અતિ ખેદ પામે છે.
“શ્રી જેને સત્ય પ્રકાશ માસિકને કમાંક ૧૦૦ ગો તે વિકમ વિશેષાંક વિવેચનાત્મક લેખો અને સાધન સામગ્રીથી ભરપુર છે તે અભ્યાસીને ખાસ વિવેકપૂર્વક અવલોકન કરવા યોગ્ય છે. આ લીઃ–પૂજ્યપાદ શ્રી નેમિ-અમૃત-ખાન્તિચરણોમાસક વિ. સં. ૨૦૭૩ના
ભાદરવા સુદ ૮ સેમવાર મુનિ નિરંજનવિજય જૈન ઉપાશ્રય–જાવાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
છે કે મમઃ
સમર્પણ – આ સામે જે ફેટે આપવામાં આવ્યો છે તે જૈન ભવેતાંબર મૂર્તિપૂજક જૈન આલમના ઝલહલતા કોહીનર સમા મહાપ્રભાવશાલિ . મહાપુરુષ છે-જેઓશ્રીના પરમ પવિત્ર કરકમલથી મને વિક્રમ સંવતિ" ૧૯૯૧ ના ચત્ર વદ ૨ શનિવારે શ્રી કદમ્બગિરિ મહાતીર્થમાં પારમેશ્વરી પ્રત્રજ્યાની પ્રાપ્તિ થઈ.
તેઓશ્રીની અદભૂત સુંદર સૌમ્ય આકૃતિ વણા ભવ્ય પ્રાણીઓ રૂપ કમલને સરદ પુનિમાના ચન્દ્રમા સમાન આનંદદાયક લાગે છે;
જ્યારે શાસનના બારવટીયા-ધાડપાડુ જેવા પ્રતિક રૂપ ઘુવડાને તેઓ પ્રચંડ સૂર્ય જેવા ભાષે છે. તેથી જ તે સ્વમતાગ્રહીઓ કે પોથી પંડિત અને ધર્મષીઓ તેઓશ્રીથી દરના દરના ભાગે છે.”
ના દરના ભામણીએ કે જેથી તેઓ
તેથી–સકલાસિદ્ધાત વાચસ્પતિ, અનેક પ્રન્યરચયિતા, વિદ્યાપીઠાદિ પંચપ્રસ્થાનમય શ્રીસરિમંત્રસમારાધક જંગમયુગપ્રધાનકલ્પ, શાસનસમ્રા, સુરિયાયાવતિ, સવતંત્રવતબ, તપગચ્છાધિપતિ શ્રી કદમ્બગિરિમહાતીર્થ, કાપરડાછતીર્થ, રાણપુરતીથ, કુંભારીયા, તીથે, પિસિનાતીર્થ, શેરીસાતીથ, સ્થભનતીર્થ, શ્રી તલાજાતીય, રહીશાળાતીર્થ, વલભીપુર આદિ અનેક મહાતીર્થોહારક સુરિસમ્રાટ પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદાચાર્ય શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમલમાં
- સાદર સમર્પણ-કર્તાશ્રી નેમિ-અમૃત-ખાનિત ચરણોપાસક મુનિ નિરંજનવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ક શ્રી ગુરુ સ્તુતિ કાવ્ય |
પધારે નેમિસુરીશ્વરજી” (કવાલી) થી વીર વિભુતા પથે જીવન સઘળું વિતાવે જે કરે નહિ મેહ છાનમાં.પ૦ -સેકી રાખી ખરે જગમાં, અહીંસા ધર્મ પ્રવતવી; વદે જે હિતકર વાણી ૫૦ મિથા વાણી વદે નહિ ને, કદિ આપત્તિ આવે તે કરે ત્યાગી વિકાસને.૨૦ સુણાવે ઉપદેશ આગમને,9થા છે મોજ છવનની; ખરે છે ત્યાગમય જીવન.૫૦ પિના બંધને તેડે, બની ચરિત્રમાં મશગુલ વિહરતા ત્યાગના માર્ગે. વ પરનું કરે ક૯યાણ, ઈ ઉપદેશ વિભુને; તરે તારે ભવિ જીવને ૫૦ ટન જેઓ સદા કરતા, વિભુ શ્રી વીરના પાઠે રહે એ તત્વ પણ સાચ.૫૦ જીવન વિલાસીને છેડી, બન્યા ત્યામી ખરે ગુ; રહ્યા જે બાળબ્રહ્મચારી ૫૦ કેમે પાળી બધી સાચી, બતાવી ધર્મમાં શ્રદ્ધતા; રે નહિ જનકાઈથી ૫૦ કોઈના વચનથી કેઈને, મિથ્યા નથી દે; બતાવે સાચે મારગ.૫૦ ટીકામાં ખેદ નવ કરતા, પ્રશંસામાં નહિ અભિમાન; ધરે સમદ્રિષ્ટ બન્નેમાં ૫૦ નયનમાં નેહ વસે છે, જેમ રહે છે નીર નદી પુર; મોટા સૌતણી તૃષા.૫૦ મહાવ્રત પાંચને પાળતા, ગુણ છત્રીસને ધરતા; સદા ઉપદેશ જગતને કરતા નમન કરજે સૌ સ્નેહે, ધરી વિમળ સદા અંતર; વધાવો પુષ્પવૃષ્ટિથી ૫૦
પધારે નેમિસૂરીશ્વરજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
ॐ श्रीमद् विजय नेमि-अमृत-सूरीश्वराभ्याम् नमोनमः શિશુ— —પાન ગ્રંથાવલીનું–પ્રથમ પાન
અવન્તિપતિ મહારાજા વિક્રમાદિત્ય
(જેમાં અવનિત નગરીનું ટુંકું વર્ણન, પરાકમશીરો મણિ મહારાજા વિક્રમાદિત્ય રાજગાદીએ બેસી, પિતાના સાહસ બળે તથા બુદ્ધિ કુશલતાથી અગ્નિવેતાલ રાક્ષસને વશ કરી સુંદર રીતે રાજ્યપૂરાને વહન કરી, તેમજ શાસનના મહાન પ્રભાવક પૂજ્યપાદાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ દ્વારા શ્રી અવન્તિ પાર્શ્વનાથ ભગવાનની ઉત્પત્તિ અને તેમને કહેલ મહાભ્ય, અને તેમના સદુપદેશથી પ્રતિમા પામીને શ્રી વિક્રમાદિત્ય મહારાજાને સૂરીશ્વરજીએ સાધર્મ સન્મુખ કર્યો. “સર્વજ્ઞપુત્ર બિરુદની સાર્થકતા કરી બતાવી, અને કારપુરમાં બંધાવેલ જિનાલયને વૃત્તાન્ત વિગેરે જાણવા હાયક બે ચાર પ્રસંગો અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઘણા આચાર્ય ભગવત અને ચતુર્વિધ સંધને સાથે લઈ, મહારાજા વિક્રમાદિત્યે અપૂર્વ ઉત્સાહથી શ્રી જૈન શાસનની પ્રભાવના કરવાપૂર્વક અત્યંત પ્રભાવશાળી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢી કરેલી તીર્થભક્તિ આદિ રોચક હકિત આવેલ છે.
આ જીવનરેખા અધ્યાત્મકલ્પમ અને સંતિકર સ્તોત્ર આદિના પ્રણેતા “કૃષ્ણ સરસ્વતી’ બિરુદ ધારક પ. પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય શ્રી પં. શુભશીલ ગણિ મહારાજે ખંભાત-સ્થંભનતીર્થમાં વીર સંવત ૧૯૬૦ (વિક્રમ સં. ૧૪૯૦)ના મહા સુદી ૧૪ ના રવિવારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
રચના કરેલ, તે સંસ્કૃત પદ્મબદ્ધ વિક્રમચરિત્રમાંથી અમુક રજકણે લઈ જીવન રેખા દોરેલ છે. અર્થાત્ મુળ ચરિત્રના આધારે અહિં બે ચાર વિશિષ્ટ પ્રસંગેનું જ વિવરણ કરેલ છે. આમાં જે કે બે, ચાર પ્રસંગોમાં વાચકબધુઓની રેચક્તા માટે બે ચાર સ્થળોએ સહજ પુષ્ટિકારક અને વિવેચનાત્મક વર્ણન કરેલ છે, પણ મૂળ વસ્તુને ક્ષતિ ન પહોંચે તેના માટે ખાસ કાળજી રખાઈ છે.
મૂળ સંસ્કૃતચરિત્રમાં દાન, પરોપકાર, સાહસ વિગેરે ગુણેના સંબંધમાં તથા સ્ત્રીચરિત્ર આદિમાં અભૂત ચમત્કારી રસભર્યા દષ્ટાન્ત પણ અનેક કહેવામાં આવ્યા છે. પણ સ્થળ સંકોચને કારણે અત્રે આ નાની પુસ્તીકામાં આપી શકયા નથી. કથાનકના જિજ્ઞાસુ આત્માઓએ વિક્રમાદિત્યનું સંપૂર્ણ ચરિત્ર અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી અને વિક્રમ તેમજ પ્રભાવકશ્ચરિત્ર તથા પ્રબંધચિંતામણિ આદિ ગ્રંશે ખાસ અવલેકવા જોઈએ.
લેખક : શ્રી નેમિ-અમૃત–ખાવિ ચરણે પાસક,
મુનિ નિરંજન વિજય.
"વિક્રમાદિત્યમહારાજનું સંપૂર્ણ ચત્રિને હિત્રિ અનુવાદ આજ લેખક તરફથી તૈયાર થાય છે. તે પ્રાયે કરીને ચાર વિભાગમાં બહાર પાડવા વિચાર છે. તે શિધ્ર બહાર પાડવા ગ્રંથમાલા” ઉમેદ રાખે છે.
લી. પ્રકાશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
થા
allllllll
પIIIIIII IIIIIIIII IIIIII IF શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમે નમઃ US
| 3 શ્રીં હૈ નમઃ .
*
IIIIIIIIII
IIIIIII
' સૂરિસમ્રાની સંક્ષિપ્ત
જીવ ન પ્ર ભા.
'.
!'
કે
*
.
*
, .
III
લેખક-અપ' S. N.
જે વિશ્વગુરુ ગુરુ દેવના ન ગણી શકે ગુણ જેહના, જિનધર્મ શાસન તીર્થક્ષણ દક્ષ ભેગે દેહના, ઉપદેશ વે ભવિછવને દ્રષ્ટાન્તથી નિતિ મેહના, “ગુરુ નેમિસૂરીશ” વન્દ ભૂષણ વિમા શીત શેહના
IIIIIIIIIIIIIII
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
-
-
શ્રી નમસ્કાર મહામંત્ર સમાન કે મંત્ર નથી.
प्रासंगिक श्लोको. पायं पायं प्रवचनसुधां यन्मुखादुगिरन्तीं। दर्श दश परममुखमाग् यन्मुखानं प्रसन्नम् ॥ ध्यायं ध्यायं हृदयकमले यद्गुणानां कदम्बं । तं मूरीशं विजयपदभृत् नेमिसंज्ञ स्तुवेऽहम् ॥ १ ॥ यः स्यादवचोऽमृतेन सततं प्रोणाति भव्यान् सदा। चातुर्वैद्यविशारदो गुरुगुणैः ख्यातोऽस्ति यो विश्रुतेः ॥ शिष्येभ्यः श्रुतबोधदानकुशलो नित्योचतः सद्विधो । तं मूरि विजयादिनेमिमनिशं वन्दे त्रिधा मक्तितः ॥२॥ नेमिदीक्षाप्रदाता निखिलबुधवरं नौमि नेमि मुदाऽहं । कल्याणं नेमिना मे विहितमनुदिनं नेमयेऽरं नमोस्तु ॥ नेमेरन्यः प्रमावी न जगति प्रबलं ब्रह्मतेजश्च नेमे। नेमो धैर्यादिसार्थस्तवपदशरणानिर्भयोऽहं च नेमे ॥ ३ ॥ धर्मःप्रापयितो मया शिवफलः कल्पद्रुतुल्योऽनघो । यन्नामस्मृतिरेव मंगलकरी सर्बाघसंहारिणी ॥ श्रीतीर्थकरशासनैकरसिकः सद्ब्रह्मसौभाग्यभूत्, सोऽयं श्रीगुरुनेमिसरिभगवान् बोधं विधा मम ॥१॥ પ્રાતઃ સ્મ થકી સુપુણ્ય વધારનારા,
સબોધથી સકલ સંશય ટાલનારા; ભરૂપી કમલને વિકસાવનારા,
५। श्राnlveeer Y unu
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનધર્મ, એ સર્વ ધર્મોમાં પ્રધાન છે.
साधुनां दर्शनं पुण्यं, तीर्थभूताहि साधवः । तीय फलति कान, सद्यः साधु समागमः ॥ १॥ धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ देशको गुरुच्यते ॥२॥
સંગત કાજે સંતકી, કદી ન નિષ્ફલ હોય; લેહા પારસ ફરસસે, સભી કંચન હેય. જનની જણ જે ભક્તજન, કાં દાતા કાં શૂર નહી તો રહેજે વાંઝણ, મત ગુમાવીશ નુર. ગુરૂ માટે સંસારમાં ગુરૂસમ અવાર ન કેય; ત્રણ કાલે ત્રણ લેકમાં ગુરૂપદ ગિરૂઓ જય. દેવ ગુરૂ એ દેયમાં, માટે ગુરૂ ગુણવંત; સ્વપર પ્રકાશક સ૬થરૂ, એલખાવ્યા ભગવંત સર્વ તત્વનું તત્વ છે, સર્વશાસ્ત્રનું મુખ; સર્વમાન્ય ગુરૂદેવ છે, આપે શિવપુર સુખ. ફકીર ફકીરી દૂર છે, જેઈસી લંબી બજાર
ચડે તે રસ ભરપુર છે, પડે તે ચાના રહે ગુરૂ ગુરૂ નામ ધરાવે સહુ, ગુરૂને ઘેર બેટાને વહે; ગુરને ઘેર ઢાંઢાને ઢાર, અખા (ભગત) કહે એનું કેમ?
આપ વળાવા ને આપે ચાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૪
તપ અને સંયમ, એ સંસાર-રાગનું ઔષધ છે.
શ્રી ગુરૂતુતિ કાવ્ય (ગઝલ)
વિજયનેમિસૂરિ પ્યારા, ભવિક ના ભવ્ય કરનારા; અબુધ અજ્ઞાન હરનારા, અમારે આંગણે આવ્યા. જે ૧ સૂરિશણગાર દીપે છે, ભવિક હૈયા હરી લે છે શાસનસમ્રાટ જેએ છે, પરમ પુદયે પામ્યા, જે ૨ નૂતન જીન ચિશોભાવી, કદમ્બપુરી ને દીપાવી; જાણે સુરપુરી અહીં આવી, અમારે આંગણે આવ્યા, પ્રભાતે જે કરે દર્શન, મળે સમ્યક પ્રભુ દર્શન ઉદય પામે અતિ નંદન, પરમ પુણોદયે પામ્યા. છે ૪ છે. નિબડ સંસારની માયા, હઠાવે શ્રી ગુરુશયા; ગંભીર ઉપદેશ વરસાયા, અમારે આંગણે આવ્યા. એ પો
અતિશય વૃદ્ધ છે કાયા, છતાં કંચન સમી છાયા : સવિ એ શીયલ નીમાયા, પરમ પુણ્યદયે પામ્યા. એ દો
ગુરુ છે બાળબ્રહ્મચારી, કયા દિલમાં વસે સારી છત્રીશ ગુરુ ગુણ ભંડારી, અમારે આંગણે આવ્યા. | ૭ | મધુરીદેશના આપી, અનેક નૃપ કુમતિ કાપી; દયાવૃત્તિ દિલે સ્થાપી, પરમ પુણોદયે પામ્યા. આ ૮ છે બુદ્ધિસિંહ પાઠશાલાના, કરે સ્તુતિ સદા બાલે; સકલ જવને તમે બહાલા, અમારે આંગણે આવ્યા. ૯ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
"तमेव सच्चं निरसंकंजं जिणेहिं पवेइयं "| જે જિંને સ્વરે ક કયું છે તે જ સાચું અને શંકા વિનાનું છે.”
&
કદ અગિરિ .
કala |S
શ્રી ૨૨ ૨૨વતિ દેવી
કરિને દરમ્રાટ
હિં
પ્રકાશક :- શ્રીનેમિ - અમૃત- ખા ઃિ
નિરંજન ગ્રંથમાલા.
દરી રે.
શ્રી વિજય અમૃત સૂરીલ્વરજી મધરાજ.'
મુનિશ્રી નિરજનવિજયજી મહારાજ
મુનિશ્રી ખાન્તિ વિજયજી મહારાજ
Page #19
--------------------------------------------------------------------------
________________
સર્વતન્ત્રસ્વતન્ત્ર-શાસનસમ્રાટ-સૂરિ ચક્રચક્રવત્તિ જગદ્ ગુરૂ
તપગચ્છાધિપતિ ભટ્ટારક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર :
અને અને શ્રી વિજયને,
ગક તીૌદ્ધીક જિસરર્વિરજી: ૩
શાસનસમ્રાટ
» આચાય
જન્મ : વિ સ. ૧૯૨૯ કાર્તિક શુ. ૧ મહૂવા
જન્મ સં', ૧૨૯ % દીક્ષા સં, ૧૯૪૫
ગણિપદ સા', ૧૯૬૦ % પન્યાસપદ સં'. ૧૯૬૦
દીક્ષા : વિ સં. ૧૯૪૫ જ્યેષ્ટ શુ. ૭ ભાવનગર
* સૂરિપદ સંવત ૧૯૬૪
ગણિપદ: વિ. સ. ૧૯ ૬ ૦ કાતિક વદ ૭ વળા (વલભિપુર) પન્યાસપદ: વિ. સં. ૧૯૬૦ માગશર શુ. ૩ વળા (વલભિપુર) સૂરિપદ: વિ. સં. ૧૯૬૪ યેષ્ટ શુ. ૫ ભાવનગર
Page #20
--------------------------------------------------------------------------
________________
માનવજીવન, એ ધર્મની અમલય મોસમ છે. સુરિસમ્રાટ સંક્ષેપ જીવનપ્રભા”
આલેખનાર-અપજ્ઞ” જે રમણીય સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં પ્રાચીન કાળમાં અને વર્તમાનકાળમાં અનેક મહાપુરુષ અને જાવડશાહ આદિ ઉત્તમ પુરુષના જન્મ થયા છે.
જે ભૂમિ કાઠિયાવાડની કાશિમર તરીકેની પ્રસિદ્ધિને વરી છે, અને ભાવનગર રાજ્યમાં હાલ પણ એક સમૃદ્ધિપૂર્ણ મહુવા નગરી લેખાય છે.
- જ્યાં અતિપ્રાચીન કાળથી જીવતસ્વામીજી (મહાવીર સ્વામીજી)નું ગગનચુંબી (ગગનથી વાત કરતું) પ્રાચીન ભવ્ય જિનમન્દિર શેભાયમાન છે.
જેના ઘુમટમાં શ્રી તીર્થંકર પ્રભુના પંચકલ્યાણકની બારોક અને સુંદર કારીગરી જોઇને પ્રેક્ષકને ઘડીભર વિચારમાં નાખી દે તેવું વિશાળ ચાર માળનું મનોહર નૂતન જિનગુરુમંદિર, અને ત્રીજું ૧૦૮ કલશથી યુક્ત સામરણવા બે માળનું સુંદર જિનમન્દિર જેમાં એકાણું ઈચના
શ્યામ કસોટી પાષાણુના અદભૂત પ્રતિમાજી ભગવાન બિરાજિત છે તથા ચોથો મન્દિર, જેમાં ૧૮ ફૂટ (૨૧૬ ઇંચ) ઉંચા શ્રી અદભદજી દાદા બિરાજમાન છે. ઉપરોક્ત ચારે સુરમ્ય મંદિરોથી હાલ પણ મહુવા સુશોભીત છે.
* આ જીવનપ્રભામાં મુખ્ય મુખ્ય ઘણુ એવા મુદ્દાઓ રહી જવા પામ્યા છે કે જેને ઉલ્લેખ માત્ર પણ આમાં કરાયા નથી. કેમકે લેખકે સંક્ષેપથી જ આ જીવનપ્રભા લખી હોવાથી વાય દરગુજર કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ધર્મશુન્ય જીવન પશુ તુલ્ય છે. જે નગરી પૂજયપાદ પૂર આચાર્ય શ્રી વજીસ્વામિજી આદિ સૂરિપંગના પાવિહારથી પવિત્ર થયેલ,અને ત્યાં વસતા ભવ્ય પ્રાણીઓના મહાન પૂર્યોદયથી થા યાત્રાદિના અર્થે અનેક વિદ્વાન આચાર્ય મહારાજાએ આદિ મુનિ ગવ તેનું આવાગમન, ને ચાતુર્માસ થતા હોવાથી તેના ઉપશામૃત વડે શાસનપ્રભાવનાનાં અનેક શુભ કાર્યો અવારનવાર થયાં છે.
તે જ મધુમતિ (મહુવા) નગરીમાં ગુરૂવર્યોના પરિચયથી આર્યસ્ત્ર અને જૈનત્વની વિશાળ ભાવનાઓથી વાસિત ધર્મશ્રદ્ધાળુ દેશી કુટુંબમાં સુશ્રાવક લક્ષ્મીચંદ દેવચંદભાઈને ત્યાં શ્રી લક્ષ્મીચંદભાઈના ધર્મ પરની દીવાળીબેનની કુણિએ વિક્રમ સંવત ૧૯૨૯ ના કાતિક સુદ ૧ ને મંગળમય શુભ દિવસે એટલે કે ( બેસતા વર્ષને દહાડે ) એક પુત્ર રત્નને જન્મ થયે.
વાહ રે કુદરત તારી લીલા અપરંપાર છે. જે દિવસે ભારતવર્ષમાં ચારેકોર પ્રાય: રાજ હિ કે રંક છે તથા વ્યાપારી કે નોકરીયાત વિગેરે તમામ કામના માન આનંદ ઉમમાં લેહરાતા હોય તેવા શુભ દિવસે એટલે કે બેસતા વર્ષે જુન ગુન સુમુહૂરૅડમિંગાય” અર્થાતુ પૂર્વના કરેલ મહાન પુણ્યોદયેજ ઉત્તમકુળમાં અને શુભ દિવસે પ્રાણિઓના જન્મ થાય છે. તદનુસાર બાળકના - pણે (લક્ષણે) પારણામાંથી જણાય છે. એ એક લક્તિ અતિ પ્રસિદ્ધ છે.
જે કે ભારતવર્ષના સૌ કોઈ માનવે ઉપર આપણે એક અવલોકન કરવા સહજ દષ્ટિ નાખીશું (ફેરવી) તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
સાચો ધર્મ શ્રી જિનાજ્ઞાના પાલનમાં છે. યથાર્થ માલુમ પડશે કે શુભ કાર્ય અગર શુભ ક્રિયા કરતાં અગાઉ પ્રાય: આરંભમાં યથા યોગ્ય સારો દિવસ અને ચારૂં મુહૂર્ત સૌ કોઈ જુવે છે. અર્થાત્ આ પ્રથા બધે ચાલુ છે છતાં જન્મ એ કંઈ માનવના હાથની વાત નથી. તે પણ “ઉત્તમ દિવસે અને શુભ મુહૂર્ત જન્મેલ બાળક સારો નવડે એ કેક્તિ જગપ્રસિદ્ધ છે તે કેણ, નથી જાતું.
આ પુત્રરતનનું ભવ્ય ભાળ પ્રદેશ, રુર નથને, અપૂર્વ પ્રતિભાપૂર્ણ મનોહર મુખાર્વિન્દ તથા અતિ સુકોમલ શરીરના સુંદર અવયવે વિગેરે જાણે કુમકુમથી રંગાયેલા ન હોય તેવા નાજુક હાથના આંગળાએ તથા પગલાઓ વિગેરે જોઈ જોઈને માતા-પિતાદિ કુટુંબીજને ખુબ ખુબ હરખાતા, ઘેડીયા–પારણામાં સૂતેલા હસતા, રમકડાં સાથે રમતા અને કલેલ કરતા બાળકને જોતાજ સનેહી હૈયાઓ હર્ષથી નાચી ઉરલસિત થતા.
એ સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ બાળક માટે થઈ અનેકાનેક આત્માઓના તારણહાર થવાનો અને આ સદીના મહાન સૂરિપંગમાં અગ્રગણ્ય સ્થાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીને આ પુત્ર અવતર્યો છે.
અનુક્રમે બાળકનું શુભ નામ “નેમચંદ” રાખવામાં આવ્યું.
માતા-પિતા આદિ સ્નેહ કુટુંબીજનો વચ્ચે લાલન-પાલનથી બીજના ચંદ્રમાની જેમ પુત્ર વૃદ્ધિને પામવા લાગ્યું.
બાળ અને કિશોર અવસ્થામાં પણ અન્ય બાળકેથી આ બાળકમાં (આપણું “નેમચંદ ભાઈમાં) બુદ્ધિપ્રતિભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૮ શ્રી સર્વજ્ઞનું શાસન એ જગતનું અમુલ્ય ધન છે. અને દઢમનેભાવના જુદીજ (અખી) તરી આવતી, ૧૪ -૧૫ વર્ષની નાજુક ઉંમરમાં જયારે બીજા બાળકે રમત ગમતમાં આનંદ માની રહ્યા હતા, ત્યારે આપણા “નેમચંદ' ભાઈને આ અપાર સંસાર ઉપરથી પરમ વૈરાગ્ય ઉદભવ્ય,
અહિં એ કહેવાની જરૂર ન હોય કે “દીક્ષા સંબંધી બીના જ્યારે માતા-પિતા -આદિ કુટુંબીજનેના જાણવામાં આવી હશે ત્યારે સંસારી મેહમાયાથી પ્રેરાયેલા સ્વજને તરફથી વૈરાગ્યભાવને ક્ષતિ પહોંચે તેવા અનેક પ્રકારના સંસારી પ્રલોભને અને અન્તરા કર્યા વગર રહ્યા હોય, છતાં પણ સંસારી પ્રજનો ને તૃણ વત ત્યાગીને પિતાના આમપરિબલથી ૧૬ વર્ષની ઉમરે સિંહની જેમ શૂરવીર થઈને
તે કાળના શાસનના પરમ પ્રભાવિક શાન્તભૂતિ પૂજ્યપાદ મુનિવર્ય શ્રીવૃદ્ધિવિજયજી (અપરનામ વૃદ્ધિચંદ્રજી) મહારાજ સાહેબ પાસે ભાવનગરમાં વિક્રમ સંવત ૧૯૪૫ના જેઠ સુદી ૭ ને શુભ દિવસે ભાગવતી (જેનેજી) દીક્ષા લીધી વાંચક બધુઓ? હવે આપણે “નેમચંદ' ભાઈ આજથી ૫, મુનિશ્રી નેમવિજયજી મહારાજના નામે પ્રસિદ્ધ થયા.
અનુક્રમે અવિરત જ્ઞાનાભ્યાસ અને અપૂર્વ ગુરૂભક્તિ ની સાથે સાથે ઈન્દ્રિયદમનપૂર્વક આત્મસાધના અને અદ્વિતીય જ્ઞાનવિકાશ સાધવા લાગ્યા, શિર છત્રરૂપ પૂજ્યપાદ ગુરૂભાગવતન પ્રેમપૂર્ણ આશીર્વાદથી અને પિતાની અતિવ્રબુદ્ધિ પ્રતિભા, અદ્ભુત સમરણ શક્તિના પ્રભાવે થોડા જ ટાઈમમાં વ્યાકર, ન્યાય, સાહિત્ય અને સિદ્ધાન્ત આદિ શાસ્ત્રોના નિપુણ જ્ઞાતા થઈને સૌને આકર્ષી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગની સેવા, એ માનવજીવનને અપૂર્વ હાવો છે. ૯
ગુરૂભક્તિ અપૂર્વપ્રભાવક વ્યાખ્યાન શક્તિ, પ્રબળવિહતા, અને સચ્ચારિત્રશીલતા, સ્વાશ્રયપણ તથા નિસ્પૃહતા વિગેરે અનેક સદ્દગુણ તેઓશ્રીમાં જાણે એકી સાથે ખીલી ઉઠ્યા.
- તેઓશ્રીની ગંભીરતા, વિનયશીલતા અપૂર્વ શાસન પ્રભાવકતા આદિ સદગુણોથી આકર્ષાઈ તેઓશ્રીના વડિલ ગુરૂશ્ચાતા ગીતાર્થ શિરોમણિ પરમપૂજ્ય પન્યાસજી શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજ સાહેબે સર્વ આગમેના યથાર્થ ચેગ વહન કરાવીને વિક્રમ સંવત ૧૮૦ના કાર્તિક સુદ ને શુભ દિવસે અને શુભ મહૂર્તે ભૂતપૂર્વ વળાગામમાં હાલના વલ્લભીપૂરમાં) ચતુર્વિધશ્રીસંઘની હાજરીમાં મહત્સવ પૂર્વક ગણિયદ અને માગસર સુદ ત્રીજે પન્યાસપદથી અલંકૃત કર્યા બાદ ગુજરાત, કાઠિયાવાડ વિગેરે દેશમાં ગ્રામાનુગામ વિચરીને અપૂર્વ દેશના શક્તિથી ઘણું ભવ્ય પ્રાણીઓને વિતરાગ કાંથેત સધર્મ સન્મુખકરી શાસનપ્રભાવનાના અનેક શુભ કાર્યો તેઓશ્રીના હાથે સમાજમાં થયા છે. ધમષીઓની સામે પ્રશસ્ત નિડરતા પૂર્વકની પ્રતિકાર કરવાની દક્ષતા, અને
(૧) વળા –પ્રાચીનકાલમાં વલ્લભીપુર અને હાલમાં પણ વલ્લભીપુર તરીકે પ્રસિદ્ધ છે.
(૨) વાંચક બધુઓ તેઓશોમાં એકપક્ષીય ખોટી નિડરતાને સદન્તર અભાવ છે. અર્થાત પ્રસ્તુત: નિડરતા એ વિશેષણ સમાજમાં અનેક વખત સાર્થક બની ગયા છે. ઉન્મત્ત થઈને અસંગત કથન અગર તો ઉસૂત્ર (સૂત્ર સિહાનથી વિરૂદ્ધ) ૫૫ણ માટે પોતે ઘણુજ ભીરૂ છે તેથી જ સમાજમાં કેટલીક વખત સ્વમતાગ્રહીઓની ચચીયારીઓની સામે માધ્યસ્થભાવે મૌન સેવે છે. જે કોઈ
અલ્પણ માણસ સૂર્યની સામે ધૂળ ઉપાડે, તે પણ સુર્ય તેને કાંઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
- આત્માની સાચી સ્વતંત્રતા મુક્તિમાં છે. આગમાનુજારી, સત્યનિષ્ઠા પૂર્વની વાસ્તવિક કથનશૈલી આદિ અનેક સગુણે એ તે અનેક ભવ્ય પ્રાણીઓને સન્માર્ગે દેય છે.
તેઓશ્રીના દિન પ્રતિદિન વધતાં જતાં પુણ્યપ્રભાવથી અને ઉપરોકત સગુણેથી હચુંબકની જેમ આકર્ષાઈને મેટાગુરૂભાઈ ગીતાધશિરોમણિ પરમપૂજ્ય પન્યામજી મહારાજ શ્રીમદ્ ગંભીરવિજયજી ગણિવરે જે ભાવનગરમાં તેઓશ્રીએ સિંહની જેમ શૂરવીરતાથી મનના અપૂર્વ ભાવ-ઉલ્લાસપૂર્વક પારમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરી હતી. તે જ ભાવનગરમાં અખિલ હિરતાનને શ્રીસંઘ એકત્રિત થયું હતું, તે વખતે કેન્ફરન્સ પ્રસંગે વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ સુદ પાંચમે મહોત્સવ સહિત પરમપવિત્ર શ્રી જૈનશાસનની આમાન્યા મુજબ વિશિષ્ટ ક્રિયા અને યથાર્થ વિધિવિધાન કરાવવાપૂર્વક ચતુર્વિધ સંઘ સમક્ષ “તપછાધિપતિ” અને ભટ્ટારક આચાચંપાથી વિભૂષિત કર્યો. અથત પંચપરમેષ્ઠિમાંના ત્રીજા પદે
સ્થાપન કર્યા પરમ પૂજનીય આચાર્ય પદથી વિભૂષિત થયા પછી તેઓશ્રી મારવા, મેવાડ, જેસલમેર આદિ દૂર દૂરના પ્રદેશમાં વિચરીને અનેક પ્રકારના કણો સમભાવે સહન કરી, સંસારની મોહમાયામાં પડેલા ઘણા ભવ્ય જીવોને અપૂર્વ દેશના શક્તિથી પ્રતિબંધિ સધર્મમાં સ્થિર કયો. અનેક ગામોમાં સંઘના તડાઓ (પ) ને સંપથી સમાધાન કરાવી સંગતિ કર્યા અને હજી પણ ઘણુ ગામના સંઘે તેઓશ્રીની અપૂર્વ બુદ્ધિકુશળતા, કાર્યદક્ષતા તથા પરોપકાર વૃત્તિ માટે શિક્ષા કરતો નથી પણ ઉડાડેલી ધૂળ પિતાની મેલે ઉડાડનારની મખોમાં આવી પડે છે. તેવી જ રીતે ઉન્મતોને પિતાના નાજના લાગતા વલગતા કે ગુરૂ આદિ તરફથી તિરસ્કાર વિગેરે મથી રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
દેશદ્રોહ કરતાં પણ ધર્મદ્રોહ ભયંકર છે પ્રસંશાનાં લે વેરી પિતાના ખરા અંત:કરણથી તેઓશ્રીના યશોગાન હંમેશાં ગાયા કરે છે.
- તેઓશ્રીની તીર્થોદ્ધારની ભાવના લોકોત્તર છે. જગપ્રસિદ્ધ પ્રાચીન તીકોનાં ઉદ્ધાર માટે તેઓ શ્રી એ તનતોડ પ્રયત્ન આદર્યો છે. જેમ-ગુજરાતમાં મહાતી સેરીશાજી, શ્રી કુંભારીયાજી શ્રી અંબનતીર્થ–ખંભાત શ્રી પિસિનાઇ, આદિ તી અને મારવાડમાં શ્રીકાપડાજી, શ્રીરાણકપુરજી, વિગેરે તથા કાઠીયાવાડમાં મહાતીર્થ કદમ્બગિરિજી, શ્રી રાજા, શ્રી રેહશાળા, અને શ્રી વલ્લભીપુર આદિ તીર્થો અને બીજા અનેક સ્થાને માં-જિનમંદિર, જ્ઞાનમંદિર ઉપાય, અને ધર્મશાળા આદિ શુભ કાર્યોમાં લાખો રૂપીયા ખર્ચાવીને શ્રીસંઘ અને તીર્થ ભક્તિને અપૂર્વ લહાવે લઈ જેને આલમ ઉપર અનહદ ઉપકાર કર્યો છે વળ ચરમપુનીત પ્રાય:શાશ્વત તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી, મહાતીર્થ શ્રી સમેતશિખરજી, શ્રી કેશરીયાજી શ્રી અંતરીક્ષજી, શ્રી કાપરડા અને શ્રી તારંગાજી, શ્રી પિસિનાઇ આદિ આપણા પરમ પવિત્ર તીર્થોના રક્ષણ માટે કરાતા સતત પ્રયાસમાં તેઓશ્રીએ અપૂર્વ કાર્યદક્ષતાપૂર્વક તનતોડ મહેનત કરી છે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના સ્થાનિક પ્રતિનિધિ કાર્યવાહકે, અને રાજનગર વિગેરે શ્રીસના આગેવાન કાર્યકરોને સુવિદત છે.
આગોદ્ધારક પૂ. આ. શ્રીમદ સાગરાનંદસુરીશ્વરજી મહારાજને “મણિપદ પ્રદાન પણ સુરિસમ્રાટના વરદ હસ્તે થયેલ છે.
માસ્વાડ, મેવાડ આદિ પ્રદેશોના વિહારમાં તેઓશ્રી દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨ સર્વજ્ઞકથિત તત્વ શિવાય અન્ય કોઈ તત્વ નથી. તેરાપંથ ઢંઢક વિગેરે પાખંડી મતમાં ભલી ગયેલા શ્રાવકોને પુનઃ તે તે પાખડીઓના પંજામાંથી છોડાવી તે પાખંડીઓને જબર સામનો કરી અનેક ભદ્રપરિણામી ભવ્ય પ્રાણીઓને સ–ઉપદેશામૃતથી સિંચન કરી તેઓને સધમમાં સ્થાપન કર્યા છે. એ અસીમ ઉપકારના કાર્યોને આભાર સમગ્ર જૈન મથી યાવચંદ્રદિવાક સુધી પણ ભૂલી શકાય તેમ છેજ નહિ ?
તેઓશ્રોમાં (આ મહાપુરૂષમાં) એક મટે ગુણ એ છે કે અવસર વિના નિરર્થક બલવું નહિ. અર્થાત યોગ્ય ટાણુ જોઈને જ બોલે છે. જેમ વિક્રમ સંવત ૧૯૯૦માં રાજનગરે અખિલ ભારતવષય “શ્રી જૈન શ્વેતાપર મૂર્તિ. પૂજક મુનિસમેલન પ્રસંગે મંડપમાં-સાધુઓની સભામાં તેઓશ્રીએ ઘણા વખત સુધી ઉપેક્ષા ભાવે મૌન સેવી જ્યારે અવસર આવ્યું ત્યારે સિંહની જેમ પ્રશસ્ત નિડરતાપૂર્વક અવસરચિત વક્તવ્યથી સંમેલનના કાર્યને આગળ ધપાવી નિર્વિઘતાથી સંમેલનને પાર ઉતાર્યું. એવી રીતે જૈનશાસનના ઘણું કાર્ય માં અવસરચિત પિતાનું કર્તવ્ય બજાવી, શાસનની શોભામાં વધારે કર્યો છે. પરંતુ નિરર્થક વાણીવિલાસથી ધાર્મિકસમાજમાં કલેશના બી નથી વાવતા એજ આ મહાપુરૂષની ઉત્તમતા જગ જાહેર છે.
૩ કેટલીકવાર આપણે જગતમાં દૃષ્ટિ ફેરવી જોઇશું તો અનુભવે માલુમ પડશે કે તુચ્છ આત્માઓ દુન્યવી સ્વમાન માટે સમાજ કે ધર્મને વગેરે અને પિતાના પરમ ઉપકારી ગુરુવર્યો આદિને પણ ક્લેર ઉપજાવે છે તેથી સમાજમાં અપા, ભદ્રિક અને સરળ આત્માઓ પરંપરાથી વિરૂદ્ધ આચરણે જોઇ ધર્મ-વિમુખ થઈ જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞવચનથી વિપરીત વરવા સમાન કેઈ પાપ નથી. ૧૩
તેઓશ્રીએ સ્વ-પર ઉપકારી અપૂર્વ જ્ઞાનવિકાશ સાપે અને વળી તેઓશ્રીએ શું વાક્ય ભાવથી સિંચીસચ્ચારિત્રશીલ, અજોડ વ્યાખ્યાતા અને પ્રભાવિક અનેક વિદ્વાન શિષ્ય કેળવીને, સારા પ્રમાણમાં તૈયાર કર્યા. અને તેમાં આઠ શિષ્યરત્નને “ આચાર્ય પદવીથી અલંકૃત કરી શાસનની સેવામાં ધર્યા છે.
તેઓશ્રીના વિદ્વાનશિ મારવાડ, મેવાડ, વડેદરા સુરત, વલસાડ, ખાનદેશમાં, નંદરબાર, શીરપુર, તથા આકેલા, છે. એવા તુચ્છત્તિરૂપ લાલસામાં રક્ત આત્મા પ્રત્યે પણ મહાપુરૂષો મૌન સેવે અગર તો ઉપેક્ષાભાવને આશ્રય કરે છે.
જેમ–મૈત્રીભાવના, પ્રમેહભાવના અને કરણભાવનાની સાથે જે માપસ્થભાવના ઉપેક્ષાભાવ ધારણ કરવાથી ભલભલા અભિમાની અને અને દુષિત આત્માઓ પણ ઘણી વખત સુધરી જાય છે. અહિં કહેવાની મતલબ તો એજ કે દુષિત આત્માઓના ભલાને માટે થોગ્ય પ્રયત્ન જરૂર કરવા પણ તેનું ફલ કદાચ ન દેખાય તે પણ તેને તિરસ્કાર કરવો યોગ્ય નથી. એ પામરછ પ્રતિ માધ્યસ્થ ભાવે મૌન ધારણ કરવું એ દુર્જન-આત્માઓને પણ અજન બનાવવાનો ઉત્તમ અને સુલભ માર્ગ છે.
કલિકાળ સર્વ શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે એક લે ફરમાવ્યું છે કે
સુ રિફા, રેવતા ગુહ લિંપુિ आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्य मुदीरितम्'
અથતિ નિર્ભય અને નિઃશંકપણે કર-૬ષ્ટ કાર્યોને કરનારાઓની તવા આત્મ પ્રશંસા કરનારાઓની જે ઉપેક્ષા, તેને માધ્યસ્થ ભાવ કવો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪
સધર્મના મૂળ બહુજ ઉંડા હોય છે. બુરાણપુર, ઈડર, ગેધરા આદિ દૂરદૂરના પ્રદેશોમાં વિચરી શાસ્ત્રના પ્રભાવનાનાં અનેક કાર્યો કરાવી ઘણાં ભવ્યપ્રાણિઓને દુધર્મમાર્ગમાં દેય છે.
તેઓશ્રીના શિષ-સમુદાયમાં અનેક વિદ્વાન શિષ્ય પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં વિદ્વગ્ય ગ્રંથોના રચયિતા છે તથા ગુજરાતી સ્તવન રાસા કાવ્યો વિગેરે બાળકને બોધ દાયક ઉપયોગી લેખનકળા વિગેરેને પણ સારો વિકાશ ભવાચે છે.
તેઓશ્રીના ચારિત્રની ઉત્તમતા અને હતા અવર્ણનીય છે ૧૬ વર્ષની.નાની કુમાર વયમાં સિંહની જેમ પોતે ચારિત્ર લઈ અદ્યાપી સુધી નિષ્કલંક પાવ્યું છે અને હજુ પણ તેવીજ રીતે પવિત્ર નિર્મલતાથી તેનું પાલન કરે છે. તેમની છત્રછાયામાં રહેનાર માનવી આ લોકમાં આત્મસાધના સાથે ઉજવલ યશ અને પરલોકમાં આત્મકલયાણની પ્રાપ્તિ કરે તેમાં તે આશ્ચર્ય શું ?
તેઓશ્રીએ અનેક આત્માઓનાં જીવનમાં અચિન્તનીય પટો કરાવી, ધર્મના લેવલપથે ચડાવી આત્મિકતાને અપૂર્વ પરિચય કરાવ્યો છે અર્થાત તેઓશ્રીએ આ અગાધ અસાર સંસારમાંથી ઘણુએ ભવ્ય પ્રાણિઓને સર્વ વિરતીરૂપ સંયમ જીવન અને દેશવિરતિરૂપ ગૃહસ્થ જીવનના રસિક બનાવીને જેનો ઉપકાર આ ભવ કે ભવાન્તરમાં પણ કદિએ ન ભૂલાય તેવા અનેકને મોક્ષમાર્ગ સન્મુખ કર્યો.
તેઓશ્રીની પ્રભાવિતાની યશોગાથા ચાહિશો અતિ વિસ્તરેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
સધર્મના ત ગુરૂગમ અને અભ્યાસથી પ્રાપ્ત થાય છે. ૧૫
તેઓ શ્રી “રિસમ્રાટના મધુરા ઉપનામથી જેને આલમમાં ગૌરવપૂર્ણ અતિ પ્રસિદ્ધ ધરાવે છે.
જૈન સમાજના અનેક પ્રજાવિક પૂજ્યપાદાચાર્યો અને પ્રખર વ્યાખ્યાતાઓમાં “સૂરિસમ્રાનું નામ અને સ્થાન આગળ પડતું મેખરે છે.
તેઓશ્રીના ચારિત્રબલનું, તેઓશ્રીની પૂનીતશાસનસેવાનું અને તેઓશ્રીના જીવનકાર્યનું જે પૃથકકરણ કરવું (કરવા ) બહુજ મુશ્કેલ છે અર્થાત્ વર્તમાન જૈન સમાજમાં મુખ્ય મુખ્ય સુંદર કાર્યમાં તેઓશ્રીને પૂર્વ હિસ્સો છે.
તેઓશ્રીએ એકવાર હાઠાના આસપાસના પ્રદેશમાં જીવદયાના શુભ કાર્ય માટે તેમજ મારવાડમાં આવેલ પ્રાચીન તીર્થ શ્રી કાપડ઼ાજીના રક્ષણ માટે તથા ત્યાં જૈનમંદિરમાં અન્યધમીઓ દ્વારા થતી જીવહિંસા બંધ કરાવવા માટે પ્રાણાન્ત કષ્ટ વેઠીને પણ જીવન ના સાટે જે સાહસપૂર્ણ જવલંત દષ્ટાંત પુરુ પાડયુ છે કે તે શ્રવણ કરી ભલભલાના હૈયામાં કાર્ય કરવાની ધગસ ને પ્રેરણા પૂરે છે.
તેઓશ્રી એ અગાધબુદ્ધિના પરિબલથી સ્વપર સિદ્ધાંતને અ૫ ટાઈમમાં ખુબખુબ ઉંડે અભ્યાસ કર્યો. અને તેના
હન રૂપે તેઓશ્રીએ ન્યાય, વ્યાકરણાદિ વિવિધ વિષયના અનેક ગ્રંથરત્નની રચના કરીને, અપૂર્વ સાહિત્ય સેવા બMવી છે, તદુપરાન્ત અગાધ વિદ્વતાથી આપઈને “ભારત• ભૂષણ માલવીયાજી જેવાએ અનેક વખતે તેઓશ્રીની મુલાકાતે આવી વિકફ એગ્ય વાર્તાલાપ કર્યા છે,
તેઓશ્રીની શાસ્ત્રીય વાદવિવાદના પ્રસંગે અભીરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
નકકથી દૂર રહે અને અકકલથી વિચાર કરે. પૂર્વક, યુકિતસંગત કથન કરવાની કળા ભલભલા પ્રખર પંકિતને પણ આશ્ચર્યચક્તિ બનાવી મુકે છે.
તેઓશ્રીના અખંડ બાલબ્રહ્મચારી પણાનો પ્રતાપ એટલો બધો અપૂર્વ અને પ્રચંડ છે કે ઉન્મત, સ્વમતાબ્રહીએરૂપ કંટક અને જૈનશાસનના બેહી ઘુવડે તેઓશ્રીની દષ્ટિ સમુખ પણ આવી શકતા નથી.
તેઓશ્રીની અલૌક્રિક અને અભુત દેશના શક્તિના પ્રભાવે અનેક રાજા, મહારાજાઓ અભય પદાર્થ અને ઉન્માર્ગરૂપ જીવહિંસા-આદિ પાપ કાર્યોને ત્યાગીને ધર્મ અને નીતિમાર્ગમાં જોડાઈ ૪શાસનપ્રભાવનાના અને તીર્થરક્ષાના કાર્યમાં અનેક પ્રકારે સહયોગ આપે છે.
() સન્માસિક વાંચકબધુઓ ! જેનશાસનની પ્રભાવનાનાં દરેક કાર્યો ઘણું પ્રાણીઓ ને ધર્મસન્મુખ કરી ધર્મમાં દૃઢ કરે છે, છતાં તે શુભકાર્યોને ચાલુ જમાનાવાદીઓ (સુધારક)ને શા કારણે વખોડવાની ટેવ પડી છે તેજ પ્રથમ તે સમજાતું નથી. પરના વિચાર કરતાં તેમાં તેમની બુદ્ધિમાનતા અને ધર્મપણુંજ કારણભૂત હશે? એમ લાગે છે. તેમને લાગુ પડેલ રોગની ચિકીસા કઈ વિદ્વાન સાગર મહારાજ પાસે કરાવે તેવું સૌ કોઈ માણસ
છે તે સ્વાભાવિક છે. પરંતુ જેમ અતિસારના રોગી મનુષ્યને ભોજનને પચાવ-પાચન ન જ થાય તેમ, હાલના સુધારાને સદ્દગુર ભગવંતને સા–ઉપદેશ ન જ રૂચે. તે વાત જુદી છે. | મારા પિતાને જ અનુભવ કહું તો શાસન પ્રભાવનાના કાર્યો એ જ મને સહધર્મમાં સ્થિર કર્યો છે. અર્થાત ધર્મકરણીમાં ઉલાસવાન બનાવ્યા છે. પ્રથમ મેં મારી જીંદગીમાં આથો ચાર વર્ષ પહેલા વિક્રમ સંવત ૧૯૯૦માં રાજનગરને આંગણે સાધુ સંમેલનના પ્રસંગે ચતુર્વિધ સંઘની વિશાળ સંખ્યા અવલોકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ભૂલ થઈ હોય તેને વિચાર કરી તેને દૂર કરે. ૧૭
તેઓશ્રીની વાણરૂપ અમૃતદેશનાથી નવપલ્લવિત થઈ અનેક શ્રાવક–સંગ્રહસ્થાએ આપણું તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી, શ્રી ગીરનારજી, શ્રી જેસલમેરજી,શ્રીકેશરીયાજી, શ્રી રાણકપુરજી, શ્રીશેરીસાજી આદિ મહાતીર્થોના પ્રશંસનીય સુંદર છરી ૫ લતા સંઘ કાઢયા છે. પરંતુ તેમાં પણ વક્રમ સંવત ૧૯૯૧ માં જે અમદાવાદથી દેવગુરૂ ત્યારે મારા મનમાં ધર્મ પ્રત્યે (બાળ દષ્ટિએ) આકર્ષણ થયું. બાદ સંમેલનનું કાર્ય પતાવી બે એક માસના ગાળા પછી “સૂરિસમ્રાટ’ વિશાળ શિષ્ય સમુદાય સાથે ઉનાળાનો અતિ-ઉગ્રવિહાર કરી “જાવાલ' પ્રતિષ્ઠા માટે પધાર્યા. વિ. સં. ૧૯૯૦ના વૈશાખ સુદી ત્રીજે (અક્ષય તૃતીયાને) સુરિસમ્રાટની નિશ્રામાં નવા ગામ બહારની અંબાવાડીમાં શ્રી આદિશ્વર ભગવંતની મોટી ધામધૂમ પૂર્વક અપૂર્વ ઉત્સાહથી પ્રતિષ્ઠા થઈને અતિકામાં લગભગ જાવાલના સંજે દોઢથી બે લાખનો ખર્ચ કર્યો હશે. મન્દિર બંધાવવામાં સવા લાખનો ખર્ચ તો જુદે સમજ. શ્રાવની અપૂર્વ ઉદારતા અને આકર્ષક પુનીત મહાતીર્થોની સુંદર મનોહર રચનાઓ વિગેરે જેને મારી ધમરચિ દઢતર થઈ અને અન્તરમાં અપૂર્વ ભાટવાસ ઉપ. બદ જાવાલથી “મુરિસમ્રાટ' વિશાળે સાધુ સમુદાય સાથે કેટલાક પારિવ વિગેરે સ્થળોના શ્રાવક સમુદાય સાથે આબુ પધાર્યા અને યાત્રા સાથે મદિર ની અતિ બારીક સુંદર કારીગરો જોઈને મારા મનમાં થયું કે ખરેખર જૈન ધર્મના ઉપાસકો જ લક્ષ્મી ઉપરનો સાચો નિમવ ભાવ મેળવીને છૂટે હા પાણીની જેમ લક્ષ્મી બચીને લક્ષ્મીને સાચે સહુ-ઉપયોગ કરી જાણે છે. - આબુ, અચલગઢ, કુંભારીયાજી અને રાણપુર વિગેરેના મનિરો તેના સાક્ષાત પૂરાવાઓ છે કે જ્યાં જોનારાઓ (ક્ષકો)ની દષ્ટિ ન પહોંચે ત્યાં કારીગરાએ ટાંકણું કેવી રીતે કહેવાયા હશે! એ એક સહજ પ્રશ્ન થશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮ કમમાં કમ એક કલાકરેજ ધામિક સારાં પુસ્તક વાંચે. ભક્તિકારક સમાજના અતિ પ્રસિદ્ધ પરમ દાનવીર પસંધવી શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ કાઢેલ સંઘ અદ્વિતીય અને ચિરસ્મરણય હતા તે સંઘ શ્રી મહારાજા વિક્રમાદિત્ય, શ્રી પરમહંત મહારાજા કુમારપાળ વિગેરે અને વીરમન્ત્રી શ્રીવાસ્તુપાળતેજપાળ આદિ પ્રાચીન સંઘપતિઓએ કલા સંઘોનું સ્મરણ કરાવતો હતો. તે સંઘનું યથાર્થ વર્ણન નિર્જીવ લેખિનિથી થઈ શકે જ નહિ
જેનેની સાચી કળારસિકતા અને હદયની અપૂર્વ ઉદારતા સિવાય આવા અપૂર્વ શિલ્પના સ્થાપત્ય જગતને ચરણે ધરી શાય, શું? | વિક્રમ સંવત ૧૯૯૦ જાવાલના ચાતુર્માસ કર્યા પછી “સૂરિમ્રાટું પિતાના બહેલા શિષ્ય સમુદાય સાથે કેટલેક વખત મારવાડના પ્રદેશમાં વિચરવાને ભાવ હતો, સાદડીના મુખ્ય આગેવાન સાગ્રહસ્થા પણ સુરીશ્વરજીને શ્રી રાણકપુરજીની પ્રતિષ્ઠા વિગેરે માટે વિનંતી કરવા પણ જાવાલ આવ્યા હતા. પરંતુ શેઠશ્રી માણેકલાલભાઇની ભક્તિપૂર્ણ વિનંતી અને આયા આગ્રહને વશ થઈ જવાને ચાતુર્માસ પૂર્ણ કરી ઉગ્રહ વિહાર કરી પાલણપુર, મહેસાણું થઈ સંધ માટે “સૂરિ સમ્રાટ અમદાવાદ પધાર્યા હતા.
(૫) શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈના સુપુત્ર શેઠ માણેકલાલ ભાઈએ પિતાના પિતાશ્રીની જેમ લાખ રૂપીયા ધર્મના શુભમાગે વાપર્યા છે, તે એક વર્ષમાં લગભગ ૨૦-૨૫ હજાર રૂપિયા જેટલો ઘન વ્યય કરી સાધુ, સાધ્વીજી મહારાજ આદિના દરેક પ્રકારના ઉપકરણ, આદિ તેમજ શુભ કાર્યમાં વાપરી લાભ લે છે. શેઠશ્રી અસુખભાઈની જેમ જ તેઓ પણ શાસનસમ્રા ગુરૂમહારાજના પૂર્ણ શ્રદ્ધાળુ અનન્ય ભકત છે.
દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકાર તેમનામાં સારી રીતે ખીલી નીuળ્યા છે એટલે કે જૈનના આદર સાથે તેમનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
સારાં પુસ્તકોમાં સુંદર પ્રેરણા અને અગાધ શક્તિ હોય છે. ૧૯ અથતુ એનું આબેહૂબ વર્ણન કરવા કેઈ મહાન સમર્થ કવિ જોઈએ એટલે કે તે સંઘને સાક્ષાત નિહાળનાર જેઓ ભાગ્યશાલિ થયા છે. તેજ જાણી શકયા છે. જે તે સંઘમાં જનાર યાત્રાળુના મુખે તે સંઘનું વર્ણન ઘડીભર બેસીને સાંભળે તે હરકે માનવી રોમાંચિત થયા વગર ન જ રહી શકે? જીવન વણાયેલ છે તેમના ઘણુ ગુણે આપણે આદરણીય છે, રિસમ્રાના સપદેશથી ખંભાત, કાપરડાજી વિગેરે જિર્ણોદ્ધાર અને પુસ્તક પ્રકાશનમાં લાખ રૂપીયા તેમને ખર્ચાયા છે તેમજ સાધર્મિક બધુઓની ભકિતમાં તથા પરોપકાર, અનુકમાદિ કાર્યોમાં ધનને. સારો વ્યય કર્યો છે અને હાલ પણ ઉત્સાહભેર કાર છે.
તેઓ પૂજ્યપાદ શાસનસમા ગુરૂમહારાજ ને જાવા જઈ (આવી) ને સંધ માટે અત્યંત ભકિતપૂર્ણ ખુબ આગ્રહથી વિનંતી કરી મારવાડમાં વિચારવા બાબત કાર્યક્રમ મેકુ રખાવીને ખાર સંધ માટે અમદાવાદ લાવ્યા હતા.
(૬) ધને યત્કિંચિત વર્ણન –વિક્રમસંવત ૧૯૯૧ના માસર વદી ૧૦ ને શુભ દિવસે અમદાવાદ શાહીબાગ શેઠના રહેવાના બંગલાથી ઘણુ ઠાઠમાઠ સાથે સંઘને પ્રયાણ થયેલ, સંઘને વડે અપૂર્વ સાજ સાથે લગભગ ત્રણેક કલા અમદાવાદ શહેરમાં ફરી અંધ “જેન સોસાયટી'માં ત્રણ દિવસની સ્થિરતા કરી ત્યાંથી સર્વ
લે સન્માનીત કરાતા સંધ ૩૨ મુકામે શ્રી ગીરનાર મહાતીર્થે પહેાં હતો. અને શ્રી ગીરનારજી ઉપર પૂરા “શાસનસમ્રાટું શ્રીમદ્ વિજાયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર હસ્તામલથી અપૂર્વ ઠા પૂર્વક મહા સુદ ચોથે માળ પહેરી હતી તે અવસરે જુનાગમાં ૧૬૦૦૦ હજાર લગભગ માનવ મેદની એકત્ર થઈ હતી, સંધવીણ તરફથી સારી સખાવત કરાઈ હતી, ત્યાં (જુનાગઢ) થી ૯ મુકામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦ ઉત્તમ વાંચનથી પોતાના દોષે જાણતાં શીખાય છે.
પ્રભાવશાલિમહાપુરુષોના પગલે પગલે જંગલમાં પણ મંગલ થાય છે એ લોકવાચા પ્રમાણે તેઓશ્રી દ્વારા શાસનપ્રભાવના જેવા અંજનશલાકા, ચત્યપ્રતિષ્ઠા, છરી પાળતા સંઘે તેમજ ઉજમણાદિ એવા અનેક ધાર્મિક કાર્યો તેઓશ્રીની શુભ નિશ્રામાં થયા છે.
તેઓશ્રી જ્યારે જ્યારે એ જસપૂર્ણ વાણીમાં દેશના રસ્તામાં અપૂર્વ સન્માન પૂર્વક મહા વદી ૨ ને દિવસે તીથીધિરાજ શ્રી સિહાચળની તલાટી પાલીતાણે સંધ પહેર્યો હતો. અહિં મહા વદી પાંમેં શ્રી ગિરીરાજ ઉપર પુજ્યપાદ “શાસનસમ્રા’ ગ્રામર વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર હસ્ત કમલથી મહાત્યાવપૂર્વક સંઘથીઓએ માળ પરિધાન કરી હતી, તે વખતે શેડ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રી આદિશ્વર “દાદા' માટે ખાસ તૈયાર કરાવેલ પાંચ લાખની કીંમતને હીરાજડિત મુગટ, તિલક, કંડલ, બન્ને બાજુના હંસ વિગેરે ત્રીસ હજારના ચડાવાથી અન્ય યાત્રાળુએ “દાદાને ચડાવ્યા હતા. તેમજ સંધવીજી તરફથી ૫૦,૦૦૦ હજારને હીરાને સુંદર હાર આદિશ્વર ભગવાનને ચડાવવામાં આવ્યો હતો.
બને મહાતીર્થોમાં સંધને ઠાઠમાઠથી ઘણું જ સારૂ સામયું થયું હતું, માગમાં બંધના દરેક મુકામે સંઘનું સુંદર મામૈયું થતું અને આજુ બાજુના ગામમાંથી ઘણુ માણસ સંધના દર્શનાર્થે આવત-જાણ સાગરની જેમ માનવમેદની ઉભરાતી. દરેક મુકામે જીવદયા આદિ શુભ ખાતામાં સંધવીજી તરફથી સખાવતે કરવામાં આવતી, દરેક મુકામે નવકારશીઓ થતી અને ઘણી વખત નવારશીમાં લગભગ વીસ વીથ હજાર જેટલી માનવ સંખ્યા થઈ જતી, પાલીતાણામાં પ્રવેશ દિવસે તે લગભગ ૪૦,૦૦૦ હજારથી પણ વધુ માનવ મેદની એકઠી થઈ હતી.
ના આદિ
નવકારશી
માનવ
પણ વધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
આદર્શ પુરૂષના જીવનમાંથી ધીરજ, બુદ્ધિ આદિ મળે છે ૨૧ શરૂ કરતા ત્યારે વ્યાખ્યાનસભામાં અને ખી ઝમક આવી જતી. તેઓશ્રીની સમજાવવાની રીત અને વસ્તુ વિચારણાની યુક્તિએ ભલભલાને મન્સની જેમ મુગ્ધ કરે તેવી છે. શ્રોતાગણ અતિ રવૃત્તિથી શાન્તચિતે સાંભવતે, તત્વપૂર્ણ દેશનાના પભાવે શ્રાવકવામાં અનેકેના મિથ્યાભિમાન ગાળી અને ધર્મશ્રદ્ધાને સચેત કરી, સમ્યગ જ્ઞાન સન્મુખ કર્યા.
આ વિશાળ સંધમાં પૂજ્ય આચાર્ય મહારાજાએ, પૂ.ઉપાધ્યાય મહારાજાએ, ૫. પન્યાસજી મહારાજાઓ, પૂ. ગણિવરો વિગેર લગભગ ૭૦૦ થી ૮૦૦ સાધુ ભગવંતો હતા. તેમાં મુખ્ય “શાસન સમ્ર' અનેક મહાતીર્થોદ્ધારક પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદઆચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, તેમજ “આગમહારક' પૂ. આ. શ્રીમદ સાગરાન દસૂરીશ્વરજી મ. તથા પૂ.આ. શ્રી મેહનસૂરીશ્વરજી મ. અને પૂ આ શ્રી મેઘસૂરીશ્વરજી મ. આદિ હતા.
મનહર ચાંદીને શિખરબંધી એક મોટું દેરાસર, એક સુંદર ચાંદીને મેરુપર્વત એક સુંદર કારીગરી વાલે રમણીય યાદોને રથ, એક ઝરીની ધજાઓવાલે ચાંદીને ઈબ્રજ અને સુશોભિત ચાંદીની અંબાડીવાલે હાથી, તથા ચતુર્વિધ સંઘના રક્ષણ માટે ભાવનગર, ધ્રાંગધ્રા વિગેરે રાજપના બહાદૂર ઘેડેસ્વારો અને પાયદળ ચીપહેરે કરનારા હતા. તેમજ શ્રી સંઘની સેવા માટે શ્રી જેન સ્વયંસેવક મંડળના સ્વયંસેવકો વિગેરે બેન્ડવાજાં વિગેરવો લાગણ પૂર્વક ભાસ્પદ કાર્યો કરી સેવા બજાવતા.
રાધના દરેક મુકામે અગાઉથી સુંદર રીત મનસુખનગર ખડું કરવામાં આવતું આ “મનસુખનમરકઇ મહામજાની છાવણની જેમ અંદર શોભતું અર્થાત મેહરાજાની સામે ધર્મરાજાની વાસ્તવિક છાવણીજ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૨ પૈસા કરતાં પણ અધિક મનુષ્યપણાની પળોને હિસાબ રાખે. આટ આટલી વિદ્વત્તા છતાં કદી વ્યાખ્યાન આદિમાં કોઈની અંગત કે શુષ્ક ચર્ચા કે વિતંડાવાદમાં ઉતરવા રાજી નથી, પણ શાસ્ત્રીય વાદ-વિવાદમાં હરપલે તૈયારી દાખવી છે. એજ તેઓશ્રીની અપૂર્વતા જગ જાહેર છે.
જો કે હવે “સુરિસમ્રાટુની વૃદ્ધાવસ્થામાં કાયા શિથિલ થઈ કહેવાય છતાં મનની મક્કમતા, આત્મભાવની ઉત્કટતા
મનસુખનગરમાં પ્રવેશના મનહર વિશાળકાય સુંદર ત્રણ દરવાજા, મયમાં “માણેક ચેક અને બરાબર વચ્ચે ઉમત ચાંદીના શિખરવાલે મંદિર- દેરાસર રહેતું તેની પાછલના ભાગે પોલીસ થાણું રખાતું. દેરાસરમાં હંમેશાં પૂજા, આંગીઓ, રાત્રે સુદર સાજ સાથે ભાવના બેસતી અને વિવિધ પ્રકારની પ્રભાવનાઓ થતી
- જિનાલયના આગળના મંડપમાં દર્શનાર્થે આવતા જૈન-જૈનેતરે ન ભરચક માનવમેદની સદા કાળ રહેતી. “મનસખનગરમાં સંખ્યા બંધ માનસને અવર જવર રહેતા; સૌ સંધની શોભા જોઈ જોઈને હરખાતા અને ભારે પ્રશંસા કરતાં.
મરિની એક બાજુ સઘવીને સુવર્ણ કલશ વાલો મોટો ત, તેમજ કચેરી વિગેરેના તંબુઓની વેણું અને સામે બીજી બાજુ સૂરિસમ્રા પૂજ્યપાદ–આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુકામ માટે પ્રથમ મુખ્ય વિશાળ મનેહરત, તેમજ બીજો પૂ આ. શ્રી સાગાનંદસૂરીશ્વમ. અાદિ માટે, અને અન્ય. આચાર્ય મહારાજાએ તથા સાધુ મહારાજાઓ માટે સુંદર શ્રેણીબદ્ધ તંબુઓ અને રાવટીઓ નંખાતી પછી ચારે બાજુ કરતૈ શ્રી સંઘનો વિશાળ મુકામ નંખાતો. એ તરફ પૂ. સાધ્વીજી મહારાજો માટે પણ ચે૫ સારી સગવડ રખાતી.
કાઠીયાવાડના ઘણાં રાજા, મહારાજાઓ એ આ શ્રીસંઘનો તેમજ સંધવજીનો આકાર – બહુમાન કરી સંધ સંધી અનેક જીમાં મદદગાર થઈ પોતપોતાને યથા યોગ્ય પ્રશંસવા જોગ ફરજ અદા કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રથમ એકાગ્રતા કેળવે પછી તેની શક્તિ જણાશે. ૨૩ અને હાર્દિક આનંદમાં કાંઈજ ન્યૂનતા નથી કેટલાક અંશે પિતાના અંધ ઉપરની શાસનધૂરાને ગ્યશિષ્યને વહન કરતા શીખવી પિતાની ફરજ પુર્ણપણે અદા કરી છે. તેમજ હજારો પ્રાચીન હસ્ત લખિત ગ્રંથરતનેને પુનરોદ્ધાર કરાવીને લખાવ્યા છે અને કાલજીથી સંશોધિત કર્યો છે. તેમજ જૈનસમાજને પ્રાચીન ગ્રંથભંડારો સારા ઉભા કરી આપ્યા છે.
મા સંધમાં અમદાવાદ – રાજનગર વિગેરે સ્થલના કેટલાક લક્ષાધિપતિ શ્રાવક સદ્દગા હતા તેમજ ૧૪૦૦૦ લગભગ મુખ્ય યાત્રિકોની સંખ્યા હશે. આસરે ૭૫ તે મોટા-મોટા તબુઓ અને પંદરસે, સારસો લગભગ નાની મોટી રાવટીઓ હતી. પંદરસે આસરે બળદગાડીઓ હતી. ૬૦ થી ૭૫ મોટર ખટારાઓ લેરી વિગેરે, તંબુઓ રાવટીઓ વિગેરે સંધનો સામાન હેરફેર કરવા માટે હતી બીજીપણું અને નાની મોટી મોટો હતી.
આ સંઘમાં સંબધીજીને લગભગ સાત-આઠ લાખ રૂપીયાનો જ ખર્ચ તો સહેજે થયો હશે. અને અન્ય યાત્રાળુ બધુઓને સાત આઠ લાખ રૂપીયા સહેજે સહજ ખર્ચાયા હશે. દાખલા તરીકે તે સંધમાં શાહ હીરાચંદ રતનચંદવાલા શોઠ ચીમનલાલ લાલભાઈ પગે ચાલી છરી પાવતા સંધ યાત્રામાં સાથે હતા, તેઓએ તે સંધમાં લગભગ ૩૫, હજારનો ખર્ચ કર્યો હતો એમ મને જાણવા મળ્યું છે, અર્થાત્ કા ખર્ચ આસરે ૧૫ લાખને એ સમયે થયે હશે એમ સ્વભાવીક લાગે છે. છતાં હાલ તે એક કોડરૂપીયાના ખર્ચ પણ તે અપૂર્વ સંધ ન જ નિકળી શકે!
ટૂંકામાં કહીએ તો તે વખતે આ સંધની સર્વત્ર અનુમોદના તી, એટલેકે સર્વે ભારે અનુમોદના કરી પૂય હાંસલ કરતા હતા. હાલ પણ તે સઘની વાત નીકળતા ભાવી સારી અનુમોદના કરે છે. અને તે સંધમાં નહિ જઈ શકવા બદલ દિલગીર થાય છે.
લાંબા કાળમાં આ અપૂર્વ સંધ ની નથી, એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૪ વિરાગ્ય, એ શ્રી વીતરાગ શાસનને આદર્શ છે.
તેઓશ્રીએ અનેક જૈન, જૈનેતર વિદ્વાનોને સર્વધર્મમાં મુકુટમણિસમાન “જૈનધર્મની વાસ્તવિક વિશાળતા વિગેરે ઉત્તમ–અણમોલ તો સમજાવવા પિતાની અખૂટ શકિતને વ્યય કર્યો છે.
વાચક બધુઓ! તેઓશ્રીએ જીવનની અનેબી ઝલકે થી અત્યાર સુધી પવિત્ર જીવન વિતાવ્યું છે, તે સર્વ અહિં દિગ્ગદર્શન કરાવવાનું આ સંક્ષેપ જીવનપ્રભામાં સ્થાન નથી ! અર્થાત તેઓશ્રીનું સંપૂર્ણ જીવન ચરિત્ર કઈ સમર્થ કવિ -અગર મહાસમર્થ લેખકને અસંભવિત નહિ. તે પણ અશકય જરૂર છે, અશક્ય એટલા માટે જ કે-ભુતકાળનાં દરેક દરેક પ્રસંગોની સંપૂર્ણ વિગતવાર ખાસ યાદી કોઈએ ન કરી હોય તેથી જ અશક્ય કહી શકાય. સંઘની શોભા અવર્ણનીય હતી. અને તેથી શ્રી જૈનશાસનની અપૂર્વ શેભા અને પ્રભાવના થવા પામી હતી.
સંધની કેટલીક વ્યવસ્થામાં રાજનગરના આગેવાન સ્વર્ગસ્થ :શેઠ. પ્રતાપસિહ મહેતલાલભાઈ (વાડીવાળા ) અને રસેડાની વ્યવરથાના કાર્યમાં શેઠ. સારાભાઈ જેસિંગભાઈ શેરદલાલ વિગેરે સદગૃહની સેવા ઉલ્લેખનીય હતી.
લખનાર તે સંઘમાંને એક પાત્રિક' (-) તા.ક. આમાં ટોટ વિગેરે છે અને આ રાજનગરનાં ચંદન (પિતાના અનુભવ પ્રમાણે) યત્કિંચિત વર્ણન એક તે રાંધના યાત્રિક (સ્નેહીજને) લખી આપ્યું છે તે બદલ તેમના અમે આભારી છીએ. તેમાં સહજ જે કઈ ફેરફાર લાગે તો વાંચક દરગુજર કરે કારણ કે ૧૩ વર્ષના લાંબા ગાળા પછી આજે આ વર્ણન
લખાયેલ છે. એજ એક નમ્ર ભલામણ છે. લી. “પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૨
વૈરાગ્યના શત્રુ, એ શ્રો વીતરાગના શત્રુ છે.
ઉપસંહાર–આ પરમ પવિત્ર મહાપુરૂષનુ જીવન વૃત્તાન્ત એવું અદ્ભુત અને આશ્ચર્યકારક છે કે જે એક એક લેખક તેઓશ્રીના એક એક ગુણ આશ્રયીને જીવન વૃત્તાન્ત લખવા બેસે તે ઘણું ઘણું લખી શકે પરંતુ અહિં આશ્ચર્ય એ છે કે એકજ લેખક જે તેમને વારંવાર વિચાર કરે, તો પણ નવું નવું ખુબ સૂઝે એ એક અનુભવ સિદ્ધ વસ્તુ છે.
તેઓશ્રીની અપૂર્વ વ્યાખ્યાન શકિતનું વર્ણન કરવું એટલે કે સૂર્યને દીપક (અગર દર્પણ) બતાવવા તુલ્ય છે. અર્થાત તેઓશ્રીની વકતૃત્વકળા અને ઉપદેશશૈલી એટલી બધી તે રસીક અને જસપૂર્ણ અસરકારક છે જે સાંભળતાં ભલભલા પાષાણુ હૈયાના માનવી ને પણ કરૂણું દષ્ટિએ પગલાવી નાખે છે તે પછી કેમળ દિલના માનવીએ તેમની અમૃત વાણથી પોતાના આત્માને ઉદ્ધાર કરી શકે તેમાં તે કહેવાનું જ શું?
જે ચતુર્વિધ સંઘમાં સુવ્યવસ્થા લાંબાકાલથી ચાલી આવે છે તેની વિરુદ્ધ ખેલનારા પોથી પંડિતે રૂપકંટકે અને ધાડપાડુંબારવટીયા જેવા જૈનશાસન રૂપ સામ્રાજ્યને ડોલાવનારા અનેક વમતાગ્રહીઓને પરાસ્ત કરી જૈન સમાજનું અપૂર્વ ગૌરવ પ્રકાશમાન કર્યું છે. પ્રાચીનમાં પ્રાચીન મહાતીર્થોના જિણોદ્ધારનો કાર્ય તેઓશ્રીએ ઉપાડયું તેમાં જે સમાજના ભાગ્યશાલી અનેક દાનવીરો એ લાખો રૂપીયા તેઓશ્રીના અડ્ડ-ઉપદેશથી તે ખાતાઓમાં આપ્યા એના પરિણામે શ્રોકદમ્બગિરિ મહાતીર્થ, શ્રી શેરીયા, શ્રી કાપરડાઇ. શ્રી રાણકપુર અને શ્રી સ્તભરતીથ–ખંભાત વિગેરે એ શુભકાર્યના ક્વલંત પૂરાવાઓ છે. તેથીજ તેઓશ્રીને અનેક બુદ્ધિમાન માનવીઓ“મહાતીર્થોદ્ધારક કે શાસન સમ્રાટ એ મીઠા નામથી પણ સંબોધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
આ સંસાર, એ દુખને દાવાનળ છે. તેઓશ્રીની સહિષ્ણુતા, ધીરજતા, ઉદારતા, કાર્યદક્ષતા, સમયજ્ઞતા આદિને પરિચય વિક્રમ સંવત ૧૯૯૦માં જેનપુરી (રાજનગર) અમદાવાદમાં - મ્મિલિત અખિલ ભારત વિષયજૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક મુનિ સંમેલનને સફળ બનાવવામાં જે કુશળતા બતાવી, તે જેનઈતિહાસના પૃષ્ઠોમાં ગૌરવપૂર્ણ અને સુવાણુશરોએ લખાશે. એ નિઃસંદેહ અને અતિશ્યોક્તિ વિનાની વાત છે.
- તેઓશ્રીના શિષ્ય-સમુદાયમાં અનેક વિદ્વાને વિદ્યમાન છે તેમાં હાલ આઠ આઠ શિષ્યરત્નો તે પૂજ્ય આચાર્ય પદવીથી વિભૂષિત છે, તથા વિદ્વાનો અને સુવ્યાખ્યાતાઓ તેમજ પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી હિન્દી ભાષામાં વિદ્વદુગ્ય ગ્રન્થ લેખનની પ્રથા સારી વિકસિત થયેલ જોઈ શકાય છે.
અત્યારે સાધુ સંસ્થામાં વ્યાખ્યાનની નવી શેરી લેવાય છે, તેની શરૂઆત કરનારા, તેમજ દીક્ષાના માર્ગને રાજમાર્ગ બનાવનારા, તીર્થોના વહીવટને વ્યવસ્થિત વહીવટની તાલિમ આપનારા, તેઓશ્રી છે. જૈન સમાજના પ્રત્યેક ધાર્મિક કાર્યમાં મુનિઓનું પ્રાધાન્ય એ એમની સર્જના છે. તીર્થના ઉદ્ધા અને વિધિપૂર્વક જિનબિઓની પ્રાણુપ્રતિષ્ઠા રાજામહારાજ અને વિદ્વાનનું જેનધર્મ તરફ આકર્ષણ વિગેરે કાયે એ તેઓશ્રીના જીવનના પરમ ધ્યેય રૂ૫ છે.
નષ્ઠિક બ્રહ્મચર્ય અપૂર્વ પાંડિત્ય–પ્રતિભા સ્પષ્ટ વકતૃત્વ વગેરે તેઓશ્રીનાં અજોડ ગુણે છે.”
આ ઉપરાકત શબ્દ એક સારા વિદ્વાન લેખક દ્વારાસૂબ્રિાહુને ટુંકો પરિચય કરાવતા એક પુસ્તકમાં તેઓ શ્રીના સંબંધમાં યથાર્થ વર્ણવેલા છે.
લી “અલ્પણ' S. N. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
આત્માને વિકાસ આત્મા પોતે જ કરે છે.
ગુજરાતનું પાટનગર અમદાવાદ એ સૂરીશ્વરજીના કાર્યક્ષેત્રનું વિશિષ્ટ સ્થલ હતું. અનેક વખત તે એ આ શહેરમાં આવીને રહ્યા હતા અને ત્યાંના જન સંઘ ઉપર તેઓશ્રીને ખૂબ પ્રભાવ હતે. એમ કહી શકાય કે આશરે પચીશ વર્ષ પહેલાંના અમદાવાદના જૈન સંઘનાં સંસ્કારના ઘડતરમાં સ્વ. સૂરીશ્વરજી મહારાજે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતા. તે કાળે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંચાલનમાં પણ તેઓ ખૂબ રસપૂર્વક માર્ગદર્શન કરાવતા હતા.
પૂ. આ. શ્રી વિજય મોહનસૂરિજીને આચાર્યપદ, પૂ. આ. શ્રી વિજ્યકુમુદસૂરિજીને ઉપાધ્યાયપદ, પૂ. પં. શ્રી ધર્મવિજયજી ગણિને ઉપાધ્યાયપદ તેમજ સેંકડો સાધુ-સાધ્વી મહારાજેને વડી દીક્ષાઓ અને અનેક શ્રાવક-શ્રાવિકાઓને દીક્ષા તેમજ સમ્યક્ત્વ સહિત શ્રાવકધર્મ સ્વ. આચાર્યમહારાજે ઉચ્ચરાવેલ છે
સ્વર્ગસ્થ સૂરીશ્વરજી સાથે ચેડે પણ પરિચય સાધવાનો પ્રસંગ મળવો, તેમનું મુક્ત હાસ્ય સાંભળવું, બુલંદ અવાજે ગાજતી વાણી સાંભળવી, બાળકના જેવા નિર્દોષ છતાં શાર્દુલ સમા એજસભય ભાવોથી દીયતા મુખકમળનું દર્શન કરવું, એમની જ્ઞાનગંભીર ચર્ચાનું શ્રવણ કરવું, એ જાણે જીવનને એક અપૂર્વ કહા હતા. તેઓશ્રીને ગણધરવાદ તે આજેય સૌ કોઈ સંભારે છે.
વલ્લભીપુર ગામના દરે શ્રી દેવદ્ધિ ગણિક્ષમા. શમનું સ્વ સૂરીશ્વરજીએ ઉમું કરેલું પામ વર્ષો સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬ ૩ ત્યાગભાવનાથી પરંપરાએ મોક્ષ સુધી પહોંચાય છે. સૂરીશ્વરજીની યશગાથા ગાતું રહેશે અને દર્શકના હૃદય ઉપર સૂરીશ્વરજીની ધર્મભાવનાની છાપ પાડતું રહેશે,
વિ. સં. ૧૯૮૪ માં જ્યારે ગુજરાત-કાઠીયાવાડ ઉપર અતિવૃષ્ટિના કારણે રેલસંકટ ફરી વળ્યું ત્યારે અને એ કાળે મહા દુષ્કાળના કારણે ગુજરાતના પશુધન ઉપર આફત આવી પડી ત્યારે, સ્વર્ગસ્થ સૂરીશ્વરજીએ પિતાની પ્રેરણાથી મોટા ફંડે ભેગા કરાવીને અનેક જી ઉપર ઉપકાર કર્યો હતું અને એમ કરીને પોતાના અંતરમાં ધબકતી કરૂણાની અને માનવતાની ભાવનાને પરિચય જગતને આપ્યો હતો.
પિતાના એકસે ઉપરાંત શિષ્ય-પ્રશિષ્યની સ્વ. સૂરીશ્વરજી પ્રત્યે ખૂબ ભક્તિ હતી અને ગુરૂ ગૌતમની ગુરૂભક્તિ -પ્રભુભક્તિની યાદ આપતા પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયેદયસૂરીશ્વરજી તે સ્વ. સૂરીશ્વરજીને મન સર્વસ્વ રૂપ થઈ પડયા હતા. ગુરૂભક્તિના રંગથી રંગાઈને પિતાને રંગ બીલકુલ વિસરી જવું અને ગુરૂના ચરણમાં આવું આત્મવિલેપન કરવું, એ ભારે મુશ્કેલ કાર્ય છે.
વિ. સં. ૨૦૦૪નું ચાતુર્માસ અમદાવાદ–સાબરમતીમાં કરીને સ્વ. સૂરીશ્વરજીએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ આદર્યું. તેઓના દીલમાં વળા, મહુવા અને કદમગીરીના અધુરા કાર્યો પૂરા કરવાની તાલાવેલી લાગી હતી. એ તાલાવેલીના પ્રેર્યા, સંપૂર્ણ આરામ અને વિશ્રાંતિના અધિકારી બન્યા છતાં, સૂરીશ્વરજીએ આરામને અળગે કર્યો. જેના હૈયામાં અને રોમરોમમાં પ્રભુભક્તિના ધબકારા ગાજતા હોય, તેને વળી આરામ અને વિશ્રામ કે? આજ પ્રભુભક્તિના નાદમાં બરાબર સત્તોતેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
--
સદ્દગુરૂને સમાગમ કરે એ મહા રસાયણ છે.
क २६ વર્ષ પૂરાં થતાં ચરમ તીર્થપતિ પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણદિને સૂરીશ્વરજી પરલોકના પવિત્ર પથે સંચર્યા. પિતાની જન્મભૂમિમાં જ કાળધર્મ અને જન્મના દિવસે જ અગ્નિદાહ. ભારે વિરલ એ ઘટના !
यस्य कीर्तिर्जीवति स सदा जीवति
સ્વ. સૂરીશ્વરજીના પુણ્યશાલી આત્માને આપણે સહુ વંદન કરીએ અને તેઓશ્રીની પવિત્ર સ્મૃતિની સામે પ્રતિજ્ઞા કરીએ કે–તેઓએ આરંભેલા કાર્યો જૈન સંઘ પૂરાં કરશે.
ધર્મસેવા અને ધર્મભક્તિના માર્ગે આપણે આગેકદમ ભરવા એજ સ્વ. સૂરીશ્વરજીને અંજલિ આપવાને સાચે માર્ગ છે.
સંપાદક—મુનિ નિરંજનવિજય
vvvvvvvvvvvv
શ્રી ગુરુસ્તુતિ
(ભુજંગી છંદ) અહો રોગ ને ક્ષેમના આપનારા,
તમે નાથ જા તારનારા અમારા પ્રત્યે નેમિસૂરીશ શૌભાગ્યશાલી,
નમું શ્રી ગુરુ માયથી બ્રહ્મચારી ૧૪ તમારા ગુણને નહિ પાર આવે, | વિનો શક્તિએ તે ગયા કેમ જાશે ? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમાશ,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ૨૪ લહી ગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૬ ૪ જેને ઈશ્વરને બનાવનાર નહિ પણ બતાવન ૨ માને છે. કિયા જ્ઞાન ને ધ્યાનના ચગધારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી : ૩ હતા આપના ભક્ત ભપાલ ભારી,
તમે ધર્મની વીરતાને ઉગારી મહાતીર્થ ને ધર્મના જોગધારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી : ૪ અમે નિર્ગુણ ને ગુણ આપ પૂરા,
અમે યજ્ઞ ને આપ જ્ઞાને સનરાં; મળે ભકિત એ ભેદને છેદનારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી : ૫ નથી આપની સેવા કાંઈ કીધી,
કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી; ક્ષમા આપજે પ્રાર્થના એ અમારી,
નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૬ઃ હતા આપને અમે તે સનાથ,
અભાગી થયા આપ વિના અનાથ; અમે માંગીએ એક સેવા તમારી,
નમું શ્રી ગુરુ માલ્યથી બ્રહ્મચારી : ૭ઃ હવે ગેમથી બાધ એ કે દેશે?
અમારી અરે ! કેણ સંભાળ લેશે? દયાથી તમે દીલમાં દાસ લેજે, III
સદા સવથી નાથઆશિષ દેજે ૮: જઃ પૂ. આ. શ્રી વિનન્દનચીશ્વરજી મ.ની આજ્ઞાથી
પૂ. મુનિરાજ શ્રી દુધરવિજયજી મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ખથી ભરેલા સંસારમાં વેરાગ્ય એ જ વિશ્રાંતિનું સ્થાન છે. ૨૭
પ્રાસંગીક શ્લોકેદ–
गुरुशुश्रषया जन्म, चित्तं सद् ध्यान चिन्तया । श्रुतं यमशमे याति, विनियोगं स पुण्यभाक ॥
જેને જન્મ ગુરૂની સેવામાં ઉપયેગી થાય છે. જેનું ચિત્ત શુભ ધ્યાનમાં ઉપયોગી થાય છે અને જેનું જ્ઞાન યમ નિયમ અને શમતામાં ઉપયેગી થાય છે તે મનુષ્ય પૂયશાળી છે.
परिश्रमज्ञं अनमन्तरेण, मौनव्रतं विभूति वाग्मिनोऽपि। वाचंयमाः सन्ति विना वसन्तं, पुंस्कोकिलाः षश्चमचञ्चवोऽपि ॥
બોલવામાં નિપુણ પુરુષે પણ પરિશ્રમને જાણનારા માણસ વિના મૌનવ્રતને જ ધારણ કરે છે, કેમ કે પંચમસ્વરને બાલવામાં નિપુણ એવા કેયલ જાતિનાં પક્ષીઓ પણ વસંત
તુ વિના વાણીને નિયમમાં રાખે છે અર્થાત્ મૌન જ રહે છે. न च प्रकाशयेद गुह्यं, दक्षः स्वस्य परस्य च । चेत्कर्तुं शक्यते मौनमिहामुत्र च तच्छुभम् ॥
ડાહ્યા માણસ પોતાના કે પરી શુદ્ધ પ્રગટ કરવું નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ, એ આત્માને મહાન દુશમન છે. (તે બાબતમાં) જે મૌન ધારણ કરી શકાય તે તે આ ભવ અને પરભવમાં શુભકારક છે.
સામણાતા ગયા, પારક્ષમા परित्यागाश्च निसङ्गा भवन्ति हि महात्मनाम् ॥
મહાપુરુષની પ્રીતિ મરણ સુધી રહે છે, તેમને કોપ તત્કાળ જ નાશ પામે છે અને તેમનું દાન નિઃસંગ હોય છે એટલે કે પ્રત્યુપકાર વિગેરેની કે ઈપણ પ્રકારના ફની ઈચ્છા વિના તેઓ (દેનારૂપ) દાન આપે धनिनोऽपि निरुन्मादा युवानोऽपि न चञ्चलाः। प्रभवोऽप्यप्रमत्तास्ते, महामहिमशालिनः ॥
જેઓ ધનવાન છતાં પણ ગર્વિષ્ટ થતા નથી, જેઓ યુવાન છતાં પણ ચંચલ થતા નથી, અને જેઓ મોટા પ્રભુ
સ્વામી છતાં પણ પ્રમાદી અથવા મદોન્મત થતા નથી તે પુરૂષજ મોટો મહિમા વડે શોભા પામે છે. पुर्णोऽपि कुम्भो न करोति शब्द,
___ अर्घोघटो घोषमुपैति यस्मात् । विद्यावतां नो मवतीह गर्छ,
विद्याविहिना बहु भाषकाःस्युः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
સંસારના રંગરાગમાં રાચવું એ મોટે પ્રમાદ છે. ૨૯
સંપૂર્ણ ભરેલો ઘડે શબ્દ કરતું નથી અને અર્ધ ભરેલાજ ઘડો શબ્દ કરે છે, તેથીજ જણાય છે કે આ જગતમાં સંપૂર્ણ વિદ્યાવાળાઓને ગર્વ અભિમાન હોતો નથી, અને વિદ્યા રહિત એટલે કે અ૫ વિદ્યાવાળા મનુષ્ય બહુ વાચાળ હોય છે.
न व्रते परदुषणं वक्त्यभ्यमप्यन्वहं, संतोषं वहते परदिषु पराबाधासु धत्ते शुचम् स्वश्लाघां न करोति नोज्झति नयं नौचित्यमुल्लङ्घयत्युक्तोऽप्यप्रियमक्षमां न रचयत्येतचरित्रं सताम् ॥
ચપુરુષ બીજાના દેશને ગોલતે નથી, નિરંતર છેડા પણ પરના ગુણને બોલે છે, બીજાની સમૃદ્ધિમાં સંતોષ ધારણ કરે છે તેના પર લાભ કરતે નથી બીજાની પ્રીતને પોતે શોકને ધારણ કરે છે ઉચિત પણાને ઓળંગતે નથી અને તેને કોઈએ અપ્રિય વચન કહ્યું હોય તે પણ તે અક્ષમા (ક્રોધ) કરતે નથી આવું પુરૂષનું ચરિત્ર જ હેવ છે. सति पत्युः प्रभोः पचिगुरौ पितुः सुतः। आदेशे संशयं कुर्वन् , खण्डयत्यात्मनो व्रतम् ॥
સતી સ્ત્રી ને પિતાના પતિની આજ્ઞામાં સંશય કરે, સેવક સ્વામિની (પ્રભુની) આશામાં સંશય કર, શિષ્ય ગુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦
તપ, એ સર્વમંગળામાં પ્રથમ મંગળ છે. ની આજ્ઞામાં અને પુત્ર પિતાની આજ્ઞામાં સંશય કરે તે તેઓએ પોતાના વતનું ખંડન કર્યું છે એમ જાણવું. न वेत्ति यो यस्य गुणप्रकर्ष सतं सदा निदति नात्रचित्रम् यथा किराती करिकुंभलब्धं मुक्ताफलं त्यज्य विभति गुजाम् ।।
જેમ ભીલી સુંદર પાણીદાર મોતીઓને નાખી દઈને ચોકીની માલા પહેરે છે તેમ છે જેના પ્રભાવને જાણતું નથી, તે તેને નિદે એમાં કઈ વિસ્મય પામવા જેવું નથી.
निर्गुणेष्वपि सत्वेष, दयां कुर्वन्ति साधवः । ન હિ સંત કથોનાં, વાન્ડા રમના
સતપુરુષે ગુણ વિનાના પ્રાણીઓને વિષે પણ દયા કરે છે. કેમકે ચંદ્ર પિતાની ચંદ્રિકાને (ચાંદનીને) ચંડાલના ઘરથી ખેંચી લેતું નથી. ત્યાં પણ પોતાનાં કિરણે નાખે છે.
यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चिते वाचि क्रियायां च साधूनामेकरुपता ॥
જેવું મન હોય એટલે કે મનમાં વિચાર હોય તેવી વાણી હેય, અને જેવી વાણી હોય તેવીજ ક્રિયા-કર્મ હોય છે. ચિત્તમાં, વચનમાં અને ક્રિયામાં સાધુપુરૂષનું એકજ સ્વરૂપ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
તપની નિજા સમાન કોઈ પાપ નથી.
स एव रम्य पुत्रो यः, कुलमेव न केवलम् । पितुः कीर्ति च धर्म च, गुरुणां चापि वर्षयेत् ॥
તેજ ખરે સુંદર પુત્ર છે કે કેવળ કુળને જ નહિ પણ બાપની કીર્તિને, ગુરૂને તથા ધર્મને પણ વધારે છે.”
सौरभ्याय भवन्त्येके नंन्दना चंदना इव । म्लोच्छित्यै कुलस्याऽन्ये, बालका वालका इव ॥
“કેટલાક પુત્ર ચંદનની જેમ કુટુંબને શોભા આપનાર થાય છે, ત્યારે બીજા વળી વાલકની જેમ કુળનું મૂળથી છેદન કરનાર છે.
एकनापि सुपुत्रेण, जायमाने च सत्कुलम् । शशिना चेव गगनं, सवथैवोजवलीकृतम् ॥
જેવી રીતે એકજ ચંદ્ર આકાશને ઉજ્વલિત કરે છે, તેમ એકજ પુત્ર પણ સકુળને શોભાવે છે. ઉજવલિત કરે છે,
जिणगुरुभत्ति जता, पभावणा सत्तखित धणवावो । सम्मचं छावस्सय, धम्मो सयलद्ध सुहहेऊ ॥
- “જિનેશ્વર પ્રભુની તથા ગુરુની ભક્તિ, યાત્રા, પ્રભા- . વના, સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય, સમ્યકત્વ, છ આવશ્યકઆ પ્રમાણે આરાધે ધર્મ સુખના હેતુથત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨
આત્મકલ્યાણ વિના કલ્યાણ નથી. दुल्लहं माणुस्सं जम्म, लद्धण रोहगं व शेरेण । रयणं व धम्मरयणं, बुद्धिमया हंदि वित्तव्वं ॥
જેમ ગરીબ-રિદ્ધી માણસ રેહણાચલને પામીને રત્નને ગ્રહણ કરે છે. તેવી જ રીતે દુર્લભ એવો મનુષ્ય જન્મ પામીને બુદ્ધિવંત પ્રાણીઓએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું.”
काव्यं करोतु परिजल्पतु संस्कृतं वा, सर्वाकला समधिगच्छतु वाच्यमानाः । लोकस्थिति यदि न वेत्ति यथानुरुपां, सर्वस्य मूखनिकरस्य स चक्रवर्ती ॥ १॥
કાવ્ય કરે, અગર સંસ્કૃત બોલે, અને બોલાય તેવી સર્વ કળા શીખે, પણ જે યથાગ્ય લોકવ્યવહાર આવડે નહિ તે તે સર્વ મૂના સમૂહમાં ચક્રવર્તી છે.'
શ્રી વીરવીજય પ્રી. પ્રેસમાં દેસાઈ મગનભાઈ છોટાભાઇએ છાપું
રવાપસ કૌસર, શ્રી ભકિતમાર્ગ કાર્યાલય અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
All • • • •
ANU)
.
IT
.
सम्राट विक्रमादित्य
/
*/
A/
Page #53
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
| 8 I અચિયપ્રભાવશાલિ શ્રી અવનિપાશ્વનાથાય નમે નમઃ અવન્તિપતિ મહારાજા
વિક્રમાદિત્ય.
पराक्रमवतां नृणां, पर्वतोऽपि तृणायते । ओजोविवर्जितानां तु, तृणमप्यचलायते ॥१॥
અર્થાત્ વિકમ એટલે કે પરાક્રમવાળા મનુષ્યને માટે પર્વતસમાન મોટા કાર્યો પણ તૃણસમાન હલકા થઈ જાય છે, અને પરાક્રમ વિનાના મનુષ્યને માટે તૃણ જેવા નાના કાર્યો પણ મેટા પર્વત જેવા થાય છે. એટલે કે “જ્યાં પરાક્રમ છે ત્યાં સિદ્ધિ છે ” ૧. અવન્તીનું વર્ણન–
युगादि जिनपुत्रेणा-बन्तिना वासितापुरी। अवन्तीत्यभवन्नाम्ना जिनेन्द्रालयशालिनी ॥२॥ मालवा वनितन्वङ्गी भास्वद्भाल विभूषणम् ॥ अवन्तो विद्यते वर्यापुरी स्वर्ग पुरीनिभा ॥३॥
અહા ! કેવી રમણીય આ નગરી શેલી રહી છે? નગરીની એક બાજુ ક્ષીપ્રા નામની નદી મંદ મંદ ગતિએ પરમાર્થભાવે વહી રહી છે. નગરીમાં પ્રવેશ કરવાના , રસ્તાઓ પણ સુંદર દીપી રહ્યા છે. રસ્તાઓની બંને બાજુ
આમ્રવૃક્ષ, આશપાલવ, લીબડા વિગેરે વિવિધ પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
વૃક્ષો, મુસાફરી કરીને આવેલા અતિથિઓનું સ્વાગત કરી, પિતાના શીતલ વાયુવડે પથિકને સંતોષી માર્ગશ્રમ દૂર કરે છે.
આ પ્રાચીન નારી પ્રથમ તીર્થકર શ્રીરૂષભદેવ ભગવન્તના પુત્ર અવંતિકુમારના નામથી પ્રસિદ્ધિ પામી છે. અનુક્રમે શ્રમણ ભગવન્ત શ્રી મહાવીર પરમાત્માના સમયે ત્યાં ચંદ્રપ્રદ્યોત રાજાનું શાસન ચાલતું હતું. ચંદ્રપ્રદ્યોત પછી અનુક્રમે નવરંદો, ચન્દ્રગુપ્ત, અશેક તથા જનધર્મને પરમ આરાધક મહારાજા સંપ્રતિ વિગેરે શાસનપતિઓ થયા કમેકરીને ત્યાં ગન્ધર્વસેનારાજ થયા, તેમને એક ભર્તુહરી અને બીજે આ વિક્રમાદિત્ય એમ બે પુત્રો હતા. એકદા ફૂલ રેગથી રાજાનું અકસ્માત મરણ થયું. આ અકસ્માત થયેલા રાજાના મરણથી ભર્તુહરી આદિ સર્વે ને અત્યંત ખેદ થયા. આ ખેદ નિવારવા માટે તથા રાજય સિંહાસન ઉપર પાટવી કુમાર ભર્તુહરીને બેસાડવા, મંત્રી આદિઓએ મળી મૃત્ય કાર્યથી પરવારીને ખુબજ ઉત્સવ પૂર્વક તેને રાજ્યાભિષેક કર્યો અને લઘુ બાંધવ વિક્રમાદિત્યને યુવરાજપદે સ્થાપન કર્યો. ભર્તુહરી રાજ્ય ગાદીએ આવ્યા પછી ન્યાય, નીતિપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. એક વખતે પટરાણ અનંગ સેનાની ખટપટથી પરાક્રમી વિક્રમાદિત્યની અવજ્ઞા થવાથી યુવરાજ વિકમે “નમો હિ »િ આનીતિકારના કથનને અનુસરી એકાકી તરવાર લઈ પોતાના પહેલા વસે. અવંતીથી અવધૂતના વેશમાં ચાલી નીકળે. १) अथक एकस्मिन् मते गर्दमिलाद विक्रमस्योत्पत्तिरिति मन्यत:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૨. રાજા ભહરિને વરાથ–
કેટલોક સમય પસાર થયા પછી આ તરફ અંતિનગરીમાં એક દરિદ્ર બ્રાહ્મણે મહારાજં ભરીને એર દીર્ધાયુ કરવાવાળું દિવ્ય ફલ આપ્યું. રાજાએ પ્રસન્ન થઈને બ્રાહ્મણને ઘણું દ્રવ્ય આપીને તેનું દરિદ્ર દૂર કર્યું, પહેલું એ ફલ મહારાજા પોતે ન ખાતા પિતાની પ્રિય પટ્ટણી “અનંગસેનાને આપ્યું; રાણએ તે ફલ પિોતે ન ખાતાં મહાવત એટલે પિતાના યાર આવ્યું. મહાવતે પણ તે ફેલ પિતાની પ્રિય (જેના પ્યારમાં પડ્યો હતો તે) વેરોમાં આપ્યું, અને વેશ્યા પણ પિતાનું “અધમાધમ જીવન છે એ ફલ પિતે ન ખાતાં, પોપકારી મહારાજા ભર્તુહરીને દીર્ઘજીવન માટે અર્પણ કર્યું. મહારાજા આ ફલ જોઈ આ8. ચંચક્તિ થથા, અને વિચાર કરવા લાગ્યા કે “આ દીર્ઘજીવી ફલ મેં મહારી પ્રિય પટ્ટરાણુને આપેલું તે આ ફલ વે પાસે ક્યાંથી?” આમ વિચાર કરી તેને પૂછયું કે આ ફર્ક તારી પાસે કયાંથી?
મહારાજાએ કેટલીક વાત વેશ્યાધાર અને અન્ય ગુનચરદ્વારા તમામ સત્ય વસ્તુ જાણું લઈ સ્ત્રીઓની માયાપ્રપંચ આદિને ખૂબ વિચાર કરી, છેવટે સંસાર પ્રીનો અત્યન્ત વિરક્તભાવ ઉત્પન્ન થયા અને બોલ્યા કે – " यां चिन्तयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः। अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां चमां च ॥४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ –હમેશાં જે પટ્ટરાણીનું હું ચિન્તવન કરું છું તે મારા ઉપર વિરક્ત થઈને બીજા પુરુષ-મહાવતને છે છે. જે પુરુષને તે ઈચ્છે છે તે પુરૂષ વળી બીજી સ્ત્રી–વેશ્યામાં આસક્ત છે. તે વેશ્યા મારી ઉપર આસક્ત થઈ છે. તે રાણીને, તે માવતને, કામને તથા આ વેશ્યાને અને મને ધિક્કાર થાઓ? ધિક્કાર થાઓ?”
અમાત્ય તથા મુખ્ય પૌરજનેએ ઘણું ઘણું વિનવ્યા. છતાંએ, મહારાજા ભર્તુહરી પોતાના વિરક્તભાવમાં મકમ રહીને રાજવૈભવને ત્યાગ કરી, કફની પહેરીને અરણ્યમાં એકાકી તપ કરવા ચાલ્યા ગયા.
ત્યારપછી પ્રધાનમંડળ તથા પ્રજાજનોએ મલીને વિચારણા કરી કે રાજ્યના નિકટ સંબંધીઓમાંથી કઈને ગાદીએ બેસાડવાનો નિશ્ચય કર્યો, પરંતુ રાજગાદી થોડે. વખત રાજાની વગરની શૂન્ય જોઈ અગ્નિવેતાળ નામને અસુર તેના ઉપર પરોક્ષ રીતે અધિષ્ઠિત થઈ ગયે. મન્ત્રી વર્ગે શ્રીપતિ નામના બહાદુર પુરૂષને વિધિપૂર્વક ગાદીનશીન કર્યો. પણ રાત્રીના સમયે અગ્નિવેતાળ અસુરે તેને મારી નાખ્યો. અને આ રીતે જે કઈને રાજગાદી ઉપર બેસાડવામાં આવતા તે તે (સર્વને) તે અધમ અસુર રાત્રીએ મારી નાખતે. પ્રધાન વર્ગ તથા પ્રજાએ મલીને શાન્તિ માટે વિવિધ પ્રકારના કિયા અનુષ્ઠાને કર્યા, પણ જલ તાડનવત’ બધા નિષ્ફલ નિવડ્યાં.
વાચક બધુઓ! હવે ઘડીભર અવધૂત (વિક્રમ) તરફ ડોકીયું કરી આગળ વધી એ અવધૂત વેષમાં રહેલ-વિક્રમ રાજવૈભવ અને પારું વતન છોડીને, ગામ પરગામ અને ભયંકર અરણ્યોમાં ફરતા કેટલોક સમય તેમને પસાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૩. ભમાત્રને મેલાપ–
એકદા એક ગામમાં પ્રવેશતાં જ સામે વિશાળ એટલા ઉપર કેટલાએક મનુષ્ય સમુહરૂપમાં મલીને બેઠા હતા તેઓની વચમાં એક માત્ર નામને બુદ્ધિમાન માણસ આસન લગાવી બેઠે હતું, અને જનતાથી પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યેત્તર આપી હસ્તા હસ્તા સર્વેનાં મન રંજન કરતાં જોયે. જનતાના મનનું સમાધાન કરતે જોઈ, અવધૂત જરા વિચાર કરવા લાગ્યું કે “અહા! શું આ કઈ દીવ્યજ્ઞાની પુરૂષ છે કે શું? એટલામાં તે ભક્માત્રની પણ દષ્ટિ જરા દૂર ઉભા રહેલા અવધૂત ઉપર પડી. દષ્ટિ પડતાં જ સ્વાભાવિક રીતે તેમના પર પ્રીતિ ઉત્પન્ન થઈ આ ઉપર એક કહેવત છે કે –
“ચાર મલી ચેસઠ હસ્યા, વિશે મલી કરોડ, સજજનને સજજન મલ્યા, ઉલસ્યા સાતે કોડ.
તાત્પર્ય એ મનુષ્યની ચાર આંખ મલવાથી બન્નેની દન્તપંક્તી (બત્રીશી) સહજ વિકશિત થાય છે. અને વિવેક માટે ઉત્તમપુરૂષે પરસ્પર હાથ જોડે છે. અને એકબીજાને સમાગમ થવાથી બન્નેને આનંદ થાય છે અને આનંદ થવાથી બને પુરૂષના સાડાત્રણ સાડાત્રણ ક્રોડ મલી સાતકોડ ૨મરાય હર્ષાયમાન થાય છે. તેમાં સહજ પૂર્વ જન્મનું પણ કારણ ગણાય છે.
ભટ્ટમાત્ર મનમાં વિચાર કરવા લાગ્યું કે આ કોઈ ભવ્ય-આકૃતીવાન અવધુત નથી, પણ કોઈ રાજકુમાર છે, હા? નીતિકારે કહ્યું છે કે “આકૃતિ ગુણન કથતિ” એ કહેવત મુજબ મને તો આકૃતીથી જણાય છે કે આ કે ભૂપતિજ છે, અને ભાવિમાં આનાથી મને જરૂર લાભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
આવા અનેક વિચાર કરતે, ભટ્ટમાત્ર પોતાનું કામકાજ તુરત પતાવી, અવધૂત પાસે ગયા અને તેમને મલ્યા, તેમજ તેમની સાથે મેંગ્ય વાતચિત કરી મનમાં વિચારે છે કે, મને આ અવધૂતથી ઘણે લાભ થશે, તેમ વિચારી તેને પોતાના નિવાસસ્થાને લઈ ગયે, અને તેને યોગ્ય આદરસત્કાર કર્યો, તેમજ ત્યાં જ રાત્રી નિર્ગમન કરી પ્રાત:કાળે ઊઠી દ્રવ્યને. અથ ભટ્ટમાત્ર પણ અવધૂતની સાથે મુસાફરીમાં નિકળે. અનકમે ફરતાં ફરતાં બન્ને જણ રેહણાચલ પર્વતના નિકટ પ્રદેશમાં પહોંચ્યા અને એક ગામમાં જઈને ભક્માત્ર એક મનુષ્યને પૂછ્યું કે અલ્યા! ભાઈ આ રેહણગિરિ રત્ન આપે છે તે વાત શું સાચી છે! તે અપરિચિત મનુષ્ય
. હારત્ન આપે છે તે વાત ખરી પરંતુ મસ્તકે (લમણે) બે હાથ દઈને જે હા! દૈવ હા ! દેવ એમ ઉચ્ચારે તેને જ તે રત્ન આપે છે. આ પ્રમાણેની યુક્તિ જાણીને ભક્માત્રને હૃદયમાં રત્ન પ્રાપ્ત કરવાની ઉત્સુકતા થઈ અવધૂતને પણ કૌતુક જેવાની ઈચ્છા હતી તે કારણથી અને જણ રોહણાચલ તરફ જઈ ભમાત્રની પ્રેરણાથી અવૃધૂત ખાણમાં ઉતરી કુહાડાને ઘા કર્યો પરંતુ રત્ન કાંઈ પ્રાપ્ત થયે નહી. ભટ્ટમાત્રે અવધૂત પાસે “હા! દેવ' એ શબ્દો બોલાવવા માટે એક યુક્તિ શેાધીકાઢીને ગભરાઈ ગયેલાની જેમ ભમાત્ર અવધૂતને કહ્યું કે “હે વિક્રમાદિત્ય ! અવંતીથી એક મનુષ્ય આવ્યો છે અને તે કહે છે કે તારી માતા રોગથી એકાએક મરણ પામી છે.” ભટ્ટમાત્રના આ શબ્દો સાંભળી કે માતૃભક્ત વિક્રમના મુખમાંથી સહસા “હા દેવ હા દૈવ આ તેં શું કર્યું” એવા શબ્દો નિકલી પડયા. તેટલામાં જયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
કુહાડાને ઘા કર્યો હતે ત્યાંથી સવા લક્ષની કિસ્મત વાલો દશે દિશામાં પ્રકાશ કરતે એક મણિરત્ન અવધૂતના પગ પાસે આવીને પડયે, રત્નને જોતાં જ ભઠ્ઠમાત્ર ખાણમાં આવીને તે રત્ન ઉપાડી લીધો અને વિક્રમને રત્ન બતાવતા ભટ્ટ માત્ર બોલ્યા “હે મિત્ર ! શેક શા માટે ધારણ કરે છે. તારી માતાને સર્વ પ્રકારે કુશળ છે. ફક્ત તારી પાસેથી
હા દેવ હા દૈવ શબ્દ બોલાવવા માટે જ આ એક મેં યુક્તિ રચી હતી એમ માની લે ! ભટ્ટમાત્રના સુખથી પોતાની માતાના કુશળ સમાચાર જાણી અવધૂત હર્ષાયમાન થયે, યતઃ કહ્યું કે “ો કરું ત્યાધ તીy 1નની મતા? પૃથ્વીમાં ઉતમ પાણું છે. સર્વ ધર્મોમાં દયા પ્રધાન છે અને સર્વ તીર્થોમાં માતા શ્રેષ્ઠ તીર્થ ભૂત છે. એ પ્રમાણે વિચારી, મેલવેલ બહુમૂલ્ય રત્નને અવધૂતે ખાણમાં ફેંકી દેતાં બે – 'घिग् रोहणगिरि दीनदारिद्यव्रणरोहणम् । दत्ते हा देवमित्युक्ते-रत्नान्यर्थिजनाय यः ॥५॥
અર્થા–દીન અને દરિદ્રતા રૂપ ઘા જખમને નાશ કરનાર રેહણગિરિ તેને ધિક્કાર થાઓ કારણ કે દીન વચને બોલાવી તું અર્થિજનને રન આપે છે.
આ પ્રમાણે મહામૂલ્ય રત્નને ફેકી દઈને બને જણ ઘણી પૃથ્વી ભમ્રણ કરી અનેક નવિન કૌતુકે નિહાલતા ગુજરાતમાં તાપી નદીના કિનારે એકદા આવ્યા, રાત્રીના સમયે એક વખતે શીયાળને શબ્દ સાંભળીને
ભટ્ટમાત્રે અવધૂતને કહ્યું કે “અરે મિત્ર! આ શીયાળ કહે છે” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
કે “નદીતીરે અલંકારથી શણગારેલ એક સ્ત્રીનું શબ પડ્યું છે, ભટ્ટમાત્રના શબ્દોની પ્રમાણિકતા જેવા સારૂં શીયાલના શબ્દ અનુસાર ત્યાં જઈને અવધૂત તથા ભટ્ટમાત્રે તપાસ કરી તે કહ્યા પ્રમાણે અલંકાર યુક્ત શબ જોઈ અવધૂત આશ્ચર્ય ચક્તિ થયો અને કહ્યું કે “મિત્ર ! તારું વચન સત્ય છે.” એના આભુષણેમાંથી એકપણ અલંકાર હું લેવા ઈચ્છતા નથી. જે તારે લેવાની ઈચ્છા હોય તે સુખેથી ગ્રહણ કર, ત્યારે ભટ્ટમાત્રે કહ્યું કે “હે મિત્ર આ ચડાલને ચગ્ય કાર્ય કરીને હું પણ અલંકાર લેવા ઈચ્છતા નથી. કેટલાક સમય ગયા પછી ફરીવાર શીયાળના શબ્દો સાંભળીને ભઠ્ઠમાત્રે કહ્યું કે “હે મિત્ર! અવંતીનું રાજ્ય તને એક મહિનામાં મલશે, એમ આ શીયાળ કહે છે. ત્યારે અવધૂત બેલ્યો કે એ કેવી રીતે સાચું થઈ શકે? કારણ કે વડીલભ્રાતા ભર્તુહરી ન્યાયપૂર્વક રાજ્યધૂરા વહન કરે છે. ત્યારે ભક્માત્રે કહ્યું કે “અરે સુહતમિત્ર ! આ વાત નિશંકપણે ચેકસ હદયમાં ધારી રાખ સમય આવ્યું સત્ય વાત તરી આવશે.”
બસ ભટ્ટમાત્રના નિશ્ચયાત્મક શબ્દો હૃદયપટ પર કતરી રાખી અવધૂત માલવાની રાજધાની તરફ જવાને નિરધાર કર્યો. વાતચિત્ત કરતા બન્ને જણું એક ગામમાં જઈને રાત્રી નિર્ગમન કરી. અવધૂતે કહ્યું કે “હે મિત્ર! તારા જેવા વિદ્વાન મિત્ર પરમ ભાગ્યે જ કઈકને પ્રાપ્ત થાય છે. તે મને મુસાફરીમાં અનેક પ્રકારે મદદ કરી છે.” તે માટે જે તારું કથન સત્ય થશે તે જરૂર તેને બદલે હું તને વાલી આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ભટ્ટમાત્રે કહ્યું “મિત્ર! રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થયે જાહજલાલીમાં અમારા જેવા લંગોટીયા મિત્ર ભાગ્યે જ યાદ આવે.” ના! ના! એવું કોઈ દિવસ ન માની લેતે કહ્યું છે કે
દળ ફરે વાદળ ફરે, ફરે નદીનાપુર; ઉત્તમ બેલ્યા નવ ફરે, પશ્ચિમ ઉગે સૂર”. રાજ પ્રાપ્ત થયે હું તમને મહામન્ત્રી બનાવીશ. એમ અનેકણુ પરસપર વાર્તાવિદ કરતા અવંતી નિકટવતીય એક નગરમાં જઈધર્મશાળામાં મુકામ કર્યો. નગરવાસીઓએ કેઈ નવા પરદેશી સંન્યાસી ગામમાં આવેલ સાંભળી કેટલાક ભક્તજને દર્શનાર્થે આવવા લાગ્યા. બાદ આવતીપતિ ભર્તુહરી રાજ્ય છોડીને અરણ્યમાં ચાલ્યા ગયા છે. અને હાલમાં રાજ્યગાદી રાજાવગરની ખાલી પડી છે. તથા અધમ અસુરના ઉપદ્ર સંબંધી અનેક વાતો લોકોના મુખે સાંભળી બન્ને જણ નિદ્રાધિન થયા. પ્રાતઃકાળના કાર્યથી પરવારી અને જણ દન્તધાવન કરવા બેઠા તેટલામાં અવધૂત ભટ્ટમાત્ર પ્રત્યે બેલ્યો “હે મિત્ર ! હવે અવંતી તરફ જઈ મારું ભાગ્ય અજમાવી જોઉં? મહારાજ સુખેથી પધારે આપ શુરવીર ને ભાગ્યશાલિ છે! અવંતીપતિ થઈને રાજમુગટ શોભાવે.” અવધૂત બેલ્યા “મિત્ર તારૂં વચન સત્ય થાઓ પરતુ એક વચન આપ કે મને જ્યારે રાજ્ય પ્રાપ્ત થયાનું સાંભળે ત્યારે તારે મને જરૂર આવીને મલવું. *
બનને મિત્રએ ફરિવાર મલવાને સંકેત કરી પરસ્પર એક બીજાના વિશિષ્ટ ગુણે સંભારતા ભમાત્રે પોતાના વતન તરફ અને અવધૂતે અવંતી તરફ પ્રયાણ કર્યુંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
અરે રે! આ અધમ અગ્નિવૈતાળના ઉપદ્રવથી તે અવંતીની આખીયે પ્રજા ત્રાહી ત્રાહી પિકારી રહી છે. સૂર્ય ઉગે અને ગામમાં સમાચાર ફરીવળે કે નવા નૃપતિ પરલોક પ્રયાણ કરી ગયા છે.”
પ્રજાએ અને પ્રધાનવ મલી એના પ્રતિકાર શોધવા સારૂ ઓછા પ્રયત્ન નથી કર્યા? છતાં હજી સુધી કોઈપણ ઈલાજ હાથ લાગ્યું નથી. વાહ! શું આ કુદરતની કરામત છે. જ્યારે મહાપ્રતાપી ભર્તૃહરીની આજ્ઞા પ્રવર્તી રહી હતી ત્યારની જાહોજલાલી અને હવે અવંતીની ગાદી આજે નધણિયાતી થઈ પડી છે. આ પ્રકારની સોચનીય સ્થિતી જોઈને અવ. તીની સમગ્ર પ્રજા શોક સાગરમાં ડુબી ગઈ છે. ૪. અવન્તિમાં અવધૂતનું આગમન
એકદા પ્રાતઃકાળે સૂર્ય પોતાના સોનેરી કિરણ પૃથ્વીતલ પર પાથરવાની તૈયારી કરી રહ્યો છે. તે સમયે પાંચ સાત કુળ વધુ ક્ષીપ્રાનદીમાંથી પાણી ભરીને આવતાં ક્ષીપ્રાનદીના તટ ઉપર એક વિશાળ વડવૃક્ષ નિચે એક અવધૂત-સંન્યાસીને આસન લગાવી બેઠેલ જે, આસપાસ ભક્તજને પણ વાતચિત કરતા બેઠા હતા. તેવામાં તે તરફ એક પણયારીનું ધ્યાન ખેંચાયું, તે જોઈને બીજી સખીને ઉદ્દેશીને તે બોલી કે “ અલી આ તરફ જે તે ખરી ! આ અવધૂત અહે! સંસારનો ત્યાગ કરીશું જે સંન્યાસી બાવ થયો હશે? એટલામાં તો ત્રીજી સખી બોલી ઉઠી કે અહા! હજી તે આની ખીલતી યુવાની છે. શું એને મા બાપ નહી હોય? આહ! સંસારના કયા દુખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
:ખી થઈને આ અવધૂતને વેશ લીધે હશે? અહા ! શું એનું સુંદર ભવ્યરૂપ, જરૂર આ કઈ ભાગ્યશાલી ઉત્તમ નરરત્ન લાગે છે આવા અનેક વિચારો ભેલી સ્ત્રીઓના હૃદયમાં ઉત્પન્ન થતા અને સમી જતા જેમ જેમ લેકેને આ અવધુતની જાણ થતી ગઈ તેમ તેમ લોકોના ટોળે ટેલા મલીને તેમના દર્શન માટે આવવા લાગ્યા.
આજે આખીયે અવંતીમાં અવધૂતના વખાણ થઈ રહ્યા છે. અવધૂતનું લાવયુક્ત વદન જોઈને લેકે પિત પિતાને મન ફાવતું બોલી રહ્યા છે. આહ! શું આ અવધૂતનું મનહર વિશાળ કપાળ શોભી રહ્યું છે. વલી કઈ કહે છે કે “શું એની વિશાળ સુદર આખો શું દીધું વક્ષસ્થલ! શું! હાથીના સુંઢ જેવા જાનુ સુધીના લાંબા હાથ અથવા તે શું આ કઈ દિવ્યશક્તિને ઉપાસક સિદ્ધપુરૂષ છે? કમે કરી અવધૂતની ખ્યાતીથી ખેંચાઈને રાજ્યને મુખ્ય મંત્રીશ્વર વિગેરે પણ અધમ અસૂરના ઉપદ્રવની, શાન્તિના ઉપાય મેલવવાની આશાએ અવધૂત પાસે. આવવા લાગ્યા.
એક વખત અવસર પામીને અવધૂતે મન્નીશ્વરને પૂછયું કે “હે મહાભાગ મન્વીશ્વર! તમારા વદન ઉપર હમેશાં ગ્લાની કેમ દૃષ્ટિગોચર થાય છે.” અવધૂતથી પૂછાયેલા પ્રશ્નથી મંત્રીશ્વરે આદિથી અન્ત સુધી સર્વ હકીકત કહી સંભળાવી અને સાથે સાથે વધુમાં કહ્યું કે “જે આપ કેઈ અપૂર્વ ઉપાય બતાવી અગર તે મંત્ર, તંત્રથી અગ્નિવેતાળના ઉપદ્રવથી આ નિરા ધાર અવંતીનું રક્ષણ કરીને અવતીની સમગ્ર પ્રજા ઉપર ઉપકાર કરે એવી હમારી નમ્ર પ્રાર્થના છે. કહ્યું છે. કે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
“રાષaઃ પર સંપત્ત, રહ્યાઃ વિપરિપુ ” અર્થાત સજન પુરૂષ બીજાઓને સુખી દેખી રાજી થાય છે. અને દુર્જન-મનુષે બીજાને દુઃખી દેખીને રાજી થાય છે.”
અવધૂને મંત્રીશ્વરના વચને સાંભળી સાથે ભટ્ટમાત્રના કહેલ નિશ્ચાત્મક શબ્દો અને શિયાલે કરેલી ભવિષ્યવાણું સંભારી મનમાં નિશ્ચય કરી જવાબ આપે કે જે આ રાજ્ય મને આપો તે હું દુષ્ટ અગ્નિવેતાળ-રાક્ષસ ને શામ, દામ, દંડ અગર ભેદ એ નીતિના ચારે પ્રકારમાંથી કઈ પણ પ્રકારે વશ કરી અથવા તે નાશ કરીને ન્યાય નીતિ પૂર્વક પ્રજાનું રક્ષણ કરૂં” નીતિકારે કહ્યું છે. કે – दुष्टस्य दंडः स्वजनस्यपूजा, न्यायेन कोशस्य सदैव वृद्धिः। अपक्षपातो रिपुराष्ट्र रक्षा, पञ्चेव धर्माः कथिता नृपाणाम् ॥६॥
અર્થાત– ૧ દુષ્ટ મનુષ્યોને શિક્ષા. ૨ સ્વજનની પૂજા. ૩ ન્યાયપૂર્વક હંમેશા રાજભંડારની વૃદ્ધિ. ૪ પક્ષપાત રહિત એટલે કે સર્વ પ્રજાજન પ્રત્યે સમભાવ પૂર્વકનું વર્તન, ૫ શત્રુઓ વિગેરેથી રાજ્યનું રક્ષણ કરવું એ પાંચ પ્રકારના ધર્મો રાજાઓ માટે મુખ્ય કહેલા છે. અવધૂતની અપૂર્વનિશ્ચય પૂર્વકની વાણી સાંભળી. મહામન્ત્રી–અમાત્ય આશ્ચર્યચકિત થયે અને મનમાં આનંદ પામે, સામાન્ય કહેવત મુજબ
ભાવતું હતું અને વૈદે બતાવ્યું” એ વાતને સ્વીકાર કરી અવધૂત સાથે કાંઇક અગત્યની વિચારણા કરી સવારમાં મલવાને સંકેત કરી અમાત્ય ગામણ ચાલે ગયે.
આજે અમાત્યનું મુખ–દન કાંઈક વિકશીત થયેલ લાગતું હતું આંખોમાં પણ અનેરું તેજ ઝલતું હતું મનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
રાજી રાજી થર્ને ભવિષ્યના વિચારે વિચારતે અને અવધૂ-- તની મહાન સાહસિક્તા વિગેરે સંભારતે અવતંતીના ચૌટા અને ચેકને વટાવતે રાજ્યમહેલમાં પ્રવેશ કરી સર્વ રાજ્ય અધિકારીઓને નિમંત્રી ભેગા કરી સર્વ સમક્ષ આવતી. કાલે પ્રાતઃકાળમાં નગર શણગારવાની તેમજ બીજી પણ અનેક તૈયારીઓ કરવા સૂચના આપીને અમાત્ય પોતાના નિવાસ સ્થાને ગયે. ૫. ઉજજયની રાજ્યપ્રામિ
પ્રાતઃકાળથી જ આજે ઉજજયની–અવંતીનગરીમાં કઈ અનેરી જાગૃતિ આવી છે. ચેતરફ પ્રજાજન તેમજ અધિકારીવર્ગ પોતપોતાના કાર્યોને પતાવીને દરબારગઢ તરફ જઈ રહ્યા છે. દરબારગઢ તો આજે કેઈ જુદી જ રીતે ધ્વજા પતાકા અને તેણેથી શણગારાયેલો છે, સર્વત્ર રાજમાર્ગ પણ
ગ્ય રીતે વિભૂષિત કરાયેલ છે. આમ અવંતી નગરીમાં ચારેકેર આનંદનું વાતાવરણ જામ્યું છે ત્યાં તે અવધૂત= રાજવીની સ્વારી ક્ષીપ્રા નદીથી નિકલીને અવંતીના મુખ્ય મુખ્ય ચૌટાને ચેક વટાવી અને પ્રજાજનના ભાવભીના નમસ્કાર ઝીલતા અને દીન દુઃખ્યાઓ તથા અથ જનેને દાન આપતી સ્વારી રાજ્યમહેલ પાસે આવી પહોંચી. યેગ્ય મંગળ સૂચક વિધિ કર્યા પછી રાજકચેરીમાં અવધૂત-રાજવીને પ્રવેશ કરાવી શુભમૂહર્ત વિધિ અનુષ્ઠાનપૂર્વક અવધૂતને રાજ્યસિંહાસને બેસાડી અવંતીપતિ તરીકે જાહેર કરાયે. પ્રજાએ પણ આનંદ ઉત્સવપૂર્વક અનેરીમાજ ભેગવી આખાય દીવસ પસાર કર્યો. અવધૂત રાજવીના કહેવા પ્રમાણે મન્ત્રી
ઓએ રાજમાર્ગ ઉપર સેવકે ગોઠવી, તેમજ અગ્નિવેતાળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
આવવાના માર્ગો તેમજ રાજ્યમહેલમાં અને રાજવીના સુવાના શયનગૃહ વિગેરે સ્થાનિકોએ ગોઠવણ, કરી આખાયે રાજમહેલમાં મેવા મીઠાઈઓના વિશાળ મેટા મોટા થાલ તથા મસાલેદાર કેશરી દુધના ભરેલા કટોરાએ અને ઉત્તમ પ્રકારના ખુશબોદાર કુલે પાથરીને સર્વત્ર રાજમહેલને દીપકની શ્રેણીથી સુશોભિત કરી રાજવી–અવધૂતને પોતાના ભાગ્ય ઉપર મુકીને મત્રીવર્ગ વિગેરે સર્વ પિત પિતાને સ્થાને ચાલ્યા ગયા. રાજવી પણ આજુબાજુના સૈનિકોને સાવધાનપણે રહેવાની આજ્ઞા ફરમાવીને તલવારને સાથે રાખી શયનગૃહમાં પલંગ ઉપર સાવધાનપણે જાગૃત અવસ્થામાં સુઈ રહ્યો. બરોબર મધ્યરાત્રીના સમયે એકાએક ભયંકર ગર્જના કરી અગ્નિવેતાળ અવંતીની પ્રજાને ત્રાસિત કરતે ભયંકર રૌદ્રરૂપ ધારણ કરી રાજ્યમહેલમાં આવીને -નૂતનરાજવીને મારવા સિધે શયનગૃડમાં આવવા લાગ્યો ત્યાંતે ભૂપતિ નિર્ભય થઈ બેલ્યો “અરે! અધમ રાક્ષસ! સબુર ! ભૂપતિના નિલય ભર્યા શબ્દ સાંભળી અગ્નિવેતાળ અસુર પણ જરા ચકિત થઈ બોલ્યા “અરે માનવી ! શું તને મારે જરા પણ ભય નથી લાગતું? એ સાંભળીને ભૂપતિ બેલ્યો
હે રાક્ષસ! અત્યારે બીજું કોઈ નહી પણ હું આ શયનગૃહમાં છું તે પહેલા આ તારા માટે તૈયાર રાખેલ બલિને ગ્રહણ કરી તૃપ્ત થા. પછી જે તારી ઈચછા હોય તે મારી સાથે વિગ્રહ-યુદ્ધ કરવા તૈયાર થા!”
મનહર સ્વાદિષ્ટ એવા મીઠાઈઓને થાલે અને મસાલેદાર દુધના કરાઓ ક્ષણવારમાં આરાગી અગ્નિવેતાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
શાન્ત થયો “રાજવીના વીરતા ભર્યા શબ્દો સાંભળીને વિચારવા લાગ્યો કે “આ કોઈ મહાપરાક્રમી અને સત્વશાલી ધીરપુરૂષ લાગે છે. નવા રાજવીની શૂરવીરતા નિહાળીને અગ્નિવેતાળ બોલ્યા હે થર! તુરો [હું તારા ઉપર પ્રસન્ન થયે છું ] તું આ અવંતીનું સામ્રાજ્ય ભેગવ અને નીતિ માર્ગથી પ્રજાનું પાલન કર ! આ પ્રકારે હમેશાં મારા માટે બલિની ગોઠવણ કરી રાખજે. રાક્ષસને પ્રસન્ન થયેલ જોઈ ભૂપતિએ હાલતે ૩૪ એમ કહીને ટુંકામાં પતાવ્યું. સમય બહુ થઈ જતાં રાક્ષસ અદશ્ય થયા બાદ રાજા પણ નિદ્રાધીન થયો. પ્રભાતકાળે મન્ત્રીઓ તથા પ્રજાજને રાત્રી સંબંધી સર્વ વૃત્તાન્ત જાણવા આતુરતાથી રાજસભામાં આવી અવધૂત રાજવીની રાહ જોતા બેઠા હતા. તેટલામાં રાજવી પ્રાત:કાર્યથી નિવૃત થઈ રાજસભામાં પધાર્યા, મસ્ત્રીઓ તથા પ્રજાજનેના નમસ્કાર ઝીલતાં રાજસિંહાસન ઉપર બીરાજમાન થયા. મહાઅમાત્યના પૂછવાથી મહારાજાએ રાત્રીને બનેલ સર્વ વૃત્તાન્ત કહી બતા. મન્દી વર્ગ અને સમગ્ર પ્રજાજનેએ ભૂપતિને પુનર્જન્મ માની આજને આખેય દીવસ અવંતીની પ્રજાએ મહોત્સવ પૂર્વક પસાર કર્યો. ભૂપતિએ પણ બે ત્રણ દિવસ સુધી અનેક પ્રકારના મેવા મીઠાઈઓ કરી રાક્ષસ માટે બલિ રાખવા લાગ્યો રાક્ષસ પણ સ્વેચ્છાએ આવોને બલિ આરોગવા લાગ્યો. ૬. અગ્નિતાલને વશ કર્યો–
એકદા રાત્રીએ અવસર જોઈને ભૂપતિએ કહ્યું કે “હે અગ્નિવેતાળ ! આપને કેટલું જ્ઞાન છે. અને કેટલીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
શક્તિ છે? રાક્ષસ અભિમાન યુકત બે . “હે ભૂપતિ : જે ધારું તે જ્યાં જલ ત્યાં થલ અને થલ ત્યાં જલ કરવા હું સમર્થ છું. અને સર્વ વાત જાણવાની તથા સર્વત્ર જવાની પણ શક્તિ મારામાં છે ? ત્યારે તે તમે કહે કે મારું આયુષ્ય કેટલા વર્ષનું છે.
અગ્નિવેતાળે વિચારી તરત જ રાજાને કહ્યું કે તમારું આયુષ્ય એક સો વર્ષનું છે. ભૂપતિ બન્યા કે “અહા! શું કહો છો ? મારાં આયુષમાં એક સાથે બે મીંડા પડ્યા છે. તે કઈ રીતે શાભાને પામતા નથી યતઃ કહ્યું કે'शून्यं गृहं वनंशून्य शून्यं चैत्यं महत्पुनः । नृपशून्यं वलं नैव भाति शून्यमिव स्फुटम् ॥७॥
અર્થાત–શૂન્ય ઘર, શૂન્યવન, અતિવગરનું મોટું મન્દિર અને રાજા વગરનું લશ્કર જેમ શેભાને પામતા નથી. માટે હું અસિવેતાળ ! મારા આયુષ્યમાથી એક શૂન્યમીંડાને ખશેડી ને તેની સ્થાને પાંચ અગર એક મુકીને બે શૂન્ય ના દેષને દુર કરે.
રાક્ષસ બોલે “હે અવંતીપતિ ! ત્રણે લેકમાં કોઈ પણ દેવ કે દાનવ અથવા સાક્ષાત્ ઈન્દ્ર પણ તારા આયુષમાં ઘટાડો કે વધારે કરવા શક્તિમાન નથી.” વિગેરે વિદપૂર્વક વાર્તાલાપ કરી અગ્નિવેતાળ સ્વસ્થાને ગયો. બીજા દીવસની રાત્રીએ ભૂપતિએ બલિ વિગેરે કાંઈ પણ કર્યા વગર નિરાતે નીદ્રાધીન થયો. હંમેશના નિયમાનુસાર જ્યારે અગ્નિવેતાળ રાજમહેલમાં આવી બલિની કાંઈ પશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
છે
સામગ્રી ન જોઈ અને રાજાને પણ નિશ્ચિત્ત નિદ્રાધીન છે, કોધથી ધમધમતે અગ્નિવેતાળે બોલ્યો “અરે! દુષ્ટ ભૂપતિ તું મને શું બલિ આપ્યા વગર સુઈ ગયે છે?” તું જાગ્રત થા! નહિતર તને તરવારથી મારી નાખીશ. આવા અગ્નિવેતાળની શબ્દ સાંભળી એકદમ ભુપતિ જાગ્રત થયે, અને લાલ આંખે કરીને, ભયંકર રૌદ્ર રૂપ ધારી રાક્ષસની સામે પિતાની મ્યાનમાંથી યમરાજની જીન્હા જેવી તરવારને ખેંચી છે કે રે રે અધમ ! દુષ્ટ! જે મારૂં આયુષ્ય કેઈનાથી પણ તૂટી શકે તેમ નથી તે શા માટે! હું તને હંમેશાં ફેટ-વૃથા બલિ આપું! જે તારામાં શક્તિ હોય તો તું મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. કારણ કે ઘણુ વખતથી આ મારી તરવાર ભૂખી છે. અગર જે તારામાં શક્તિ ન હોય તે મિથ્યાભિમાનને ત્યાગ કરી સેવકની જેમ સેવા કરવા તૈયાર થઈ જા! અવંતિપતિના શબ્દને આધિન થઈ પ્રસન્નતા પૂર્વક અક્સિવેતાળ બોલે કે “હે નરોત્તમ ! હું તારા ઉપર પ્રસન્ન થયેલા છે. તેથી તું મારી પાસે ઈરછત વરદાન માગ ભૂપતિ બાહો કે “હે દેવતું જે મારા ઉપર સાચે જ પ્રસન્ન થયા હોય! તે જ્યારે જ્યારે હું સંભારું ત્યારે ત્યારે તારે પ્રત્યક્ષ મારી પાસે આવવા કબુલ કર, અને મારા કહેલા સર્વ કાર્યને કરવા વચન આ૫? અને પિતાની જેમ મારા ઉપર પ્રેમ વાલે થા? સંતુષ્ટ થયૅલ અગ્નિવેતાળે કહ્યું કે “હે સહાસીક ! નરરત્ન ! નિશંકપણે આ રાજ્યધૂરાને વહન કરે ! ને હું પણું સેવ પ્રકારે તેમને સહાય કરીશ. એમ કહીને તે રાક્ષસ અદશ્ય થર્યો. રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૮
પણ સુખપૂવક રાત્રી પસાર કરી, પ્રાત:કાળે મંત્રીઓ સમક્ષ સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યા. નવા અવંતિપતિનું અલૌકીક સામ્રશ્ય જોઈને મસ્ત્રીઓ વિગેરે પણ ચકિત થયા. અને રાજાના અજબ ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. ૭. ભટ્ટમાત્રનું રાજસભામાં આગમન
એક વખતે અવંતિપતિ રાજસભામાં બેઠા હતા, ત્યાં પ્રજાએ મલી વિનંતી કરી કે “હે મહારાજા! હવે આપ આ અવધુતને વેશ ત્યાગીને અવંતિપતિના એગ્ય અલંકારોથી વિભુષિત થાઓ. આવી રીતની પ્રજાની વિનંતીથી, વેશ બદલે કરી તૈયાર થયા,તેટલામાં દ્વારપાલની રજા મેળવી ભદ્દમાત્ર અંદર આવી ભૂપતિને નમસ્કાર કરવા લાગ્યા. અચાનક ભઠ્ઠમાત્રને આવેલ જેઈ પરસ્પર કુશળ સમાચાર પૂછયા. ભટ્ટમાત્ર બોલ્યા, કે “હે મહારાજા વિક્રમાદિત્ય! તમારા ગુણેને સંભાર આજે હું આપને મલવા આવ્યો છું. ભટ્ટમાત્રના મુખેથી એકાએક વિક્રમાદિત્યનું નામ સાંભળી મન્ત્રીઓ, આદિ પ્રજાજન આશ્ચર્ય ચક્તિ થયા પછી ભટ્ટમાત્ર વિક્રમાદિત્ય જ્યારથી અવંતિથી અવધૂતનો વેશ ધારણ કરી ગયેલ, ત્યારથી પાછા આવ્યા ત્યાં સુધી પુરેપુરે ઈતિહાસ મન્ત્રીઓ અને રાજસભા સમક્ષ કહી બતાવ્યું. મંત્રીઓ આદિ સભાજન પણ વિક્રમાદિત્યને એલખીને અત્યંત હર્ષાયમાન થયા.
જ્યારે રાજમાતા શ્રીમતીએ પોતાના ગુમ થયેલ પુત્રની વાત સાંભળી પુત્ર વાત્સલ્યથી હર્ષઘેલી થઈ તેટલામાં તરત માતૃભક્ત મહારાજા વિક્રમાદિત્ય પણુ આવીને માતાના ચરણકમલમાં નમ્યા, યતઃ કહ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
““ઉપાધ્યાપારાવા, ચાવાળાં પિત્તા,
सहवं तु पितुमाता, गौरवेणातिरिच्यते ॥८॥
અર્થાત–ઉપાધ્યાયથી દશ ગણા આચાર્ય શ્રેષ્ઠ છે. આચાર્યોથી સે ગણાપિતા ઉત્તમ ગણાય છે. અને પિતાથી હજાર ગણું માતાને ઉત્તમ ગણે છે. ઉપરના નીતિકારના કથનાનુસાર હંમેશાં મહારાજા વિક્રમાદિત્ય માતાને નમ્યા પછી જ રાજકાર્યમાં જોડાતે. બાદ પોતાને ચિરપરિચિત બુદ્ધિનિધાન ભટ્ટમાત્રને પૂર્વ વચનાનુસાર અમાત્ય પદ ઉપર સ્થાપીને ન્યાય માર્ગથી પ્રજાને પુત્રવતું પાલન કરવા લાગ્યા. મહારાજા વિક્રમાદિત્યના પૂણ્યથી આકર્ષાયીને અનેક નાના નાના રાજાએ તથા સામંત મહારાજા વિક્રમાદિત્યને નમી ભેટ ધરી આજ્ઞા કબુલ કરવા લાગ્યા, અને જે જે નૃપતિ અને સામંતો આજ્ઞાને અસ્વિકાર કરતા તેઓને સામ, દામ, દંડ અને ભેદ એ ચારે પ્રકારની નીતિથી વશ કરીને રાજ્યને ઘણે વિસ્તાર કર્યો. અનેક આશ્ચર્યકારક ઘટનાઓથી પરિપૂર્ણ સ્થલે જાણવાને આતુર અને સ્ત્રી ચરિત્ર જેવા જાણવાને શેખીને મહારાજા વિક્રમાદિત્ય પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યું, અને દુર્જનેને શિક્ષા કરી સજાનું રક્ષણ કરવા લાગ્યો. " પાપકારી મહારાજાએ પ્રજા-ઉપગી અનેક સુંદર કાર્ય કરીને, જેમની કીર્તિરૂપ સુગંધ દશે દિશાઓમાં ફેલાઈ છે, તેમજ પ્રબલ પૂર્યોદયથી જેમને સુવર્ણપુરુષ પણ પ્રાપ્ત થયો છે; એવા મહારાજા વિક્રમાદિત્ય વિદ્યાના અપૂર્વ શેખીન હોવાથી હંમેશાં નવા નવા બનાવેલા પદલાલિત્ય અને અર્થ ગૌરવ વાળાં, કાળે સાંભળીને, જેની જેવી વિદ્વતા હોય તે પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
તેમને યોગ્ય દાન આપતા. આવી રીતે અનેક પંડિતના અને દરિદ્રી માણસેના દારિદ્ર દુર કર્યા. ૮. અવતિપતિ અને સૂરીશ્વરજીને મેલાપ–
એક દિવસે તે કાલના પ્રસિદ્ધ અને પ્રખર વિદ્વાન શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન સર્વજ્ઞપુત્ર બિરૂદધારક શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજ સાહેબ કે જેઓ જૈનશાસનની પ્રભાવના કરતા અને ભવ્ય જીને બધ આપી ઉપકાર કરતા તેઓશ્રી ગ્રામાનુગામ વિચરતા અનુક્રમે ઉજયિની–અવંતિના બહારના ઉદ્યાનમાં પધાર્યા. અવંતિપતિ મહારાજા વિક્રમાદિત્ય ક્રીડા કરવા અર્થે બહાર ફરવા જતા હતા. ત્યાં આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજને જોઈ તેઓશ્રીને મહાન પુરૂષ જાણીને મહારાજા વિક્રમાદિત્યે મનમાંજ નમસ્કાર કર્યો.
સૂરીશ્વરે પણ મનનભાવ જાણી, તરત જ હાથ ઉંચ કરી ભૂપતિને ધર્મલાભ આપે. આથી મહારાજાએ સૂરીશ્વરજીને પૂછયું કે આપે મને ધર્મલાભ શા માટે આપે?' સૂરીશ્વરજી બેલ્યા કે “હે અવન્તિપતિ? તમે મને મનથી વંદના કરી, તેથી મેં તમને ધર્મલાભ આપે વૃથા ધર્મલાભ આપે નથી. વધુમાં પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ બોલ્યા કે “હે ભૂપાલ! વંદના કરનારને જ ધર્મલાભ અપાય છે. તમે મને કાયાથી વંદન નથી કર્યું, પણ મનથી વંદના તે કરી છે, તેથી મેં તમોને ધર્મલાભ આપે છે. સૂરીશ્વરજીનું અલૌકિક શાને જોઈને, અને મધુર વચન સાંભળીને, હષીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
થયે અવંતિપતિ મહારાજા વિકમાદિત્ય હાથી ઉપરથી નીચે ઉતરીને બહમાનપૂર્વક વંદન કરી, એક ક્રોડ સેના મહારે આપવા હજુરીયાને હુકમ કર્યો. પણ કંચન અને કામીનીના ત્યાગી ગુરૂદેવે તે સેના હેર ગ્રહણ કરી નહીં. મહારાજા વિક્રમાદિત્યે પણ સેના મહારે પાછી ન લીધી. પરંતુ ગુરૂદેવની આજ્ઞા અનુસાર તે સર્વ સેના મહોરો જીર્ણોદ્ધારના કાર્યમાં વાપરી દીધી. પછી પૂજ્યપાદુ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ સાહેબે અન્ય સ્થળે વિહાર કર્યો. અનુક્રમે વિચરતા વિચરતા એંકારપુર નગરમાં પધાર્યા. પૂજ્ય ગુરૂદેવના મુખેથી જિનેશ્વર ભગવાનનાં કહેલાં ત સાંભળી ઘણું ભવ્ય શ્રાવકે એ મિથ્યાત્વરૂપ ઝેરને ત્યાગ કરી અનેક શ્રાવકે શુદ્ધ ધર્મના અનુરાગી થયા. એકદા કારપુરના મુખ્ય મુખ્ય શ્રાવકેએ ગુરૂદેવને વિનંતી કરી કે, અહિં મિથ્યાત્વીઓનું બહુ જોર હેવાથી, ગામને યેગ્ય મોટું-સુંદર દેરાસર બાંધવા દેતા નથી, તે હે પૂજ્ય ગુરૂદેવ જે આ૫ મહારાજા વિક્રમાદિત્યને પ્રસન્ન કરી અમારૂં જિનાલય બાંધવા સંબંધીનું કાર્ય કરાવી આપે, તો શ્રી જૈનશાસનની પ્રભાવના થાય. ગુરૂ મહારાજે પણ કહ્યું કે તમારા ગામને રોગ્ય જેનચૈત્ય હું મહારાજા પાસેથી જરૂર કરાવી આપીશ. એમ કહીને સૂરીશ્વરજીએ અવતિ નગરી તરફ વિહાર કર્યો. અનુક્રમે વિહાર કરતાં કરતાં અવંતિમાં આ વ્યા, ત્યાં મહારાજા વિક્રમાદિત્યને પ્રસન્ન કરવા માટે અપર્વ ચાર કલોકેની રચના કરી, રાજમહેલના દ્વાર પાસે આવા દ્વારપાળને કહ્યું, કે હું મહારાજાને મલવા આવ્યે છું. પરંતુ દ્વારપાળે તેમને મહારાજા પાસે જતાં રોક્યા. તેથી પૂજય મહારાજશ્રીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
પત્ર ઉપર એક જોક લખીને મહારાજા પાસે દ્વારપાળ દ્વારા મોકલાવ્યું. "भिक्षुर्दिदक्षुरायातस्तिष्ठतिद्वारि वारितः। हस्तन्यस्तचतुः श्लोकः किंवाऽऽगच्छतु गुच्छतु ?" ॥९॥
અર્થાત–એક ભિક્ષુક સાધુ આપને મળવાની ઈચ્છાથી આવેલ છે. તે દ્વારપાળના રવાથી બહાર ઉભે છે. અને હાથમાં બીજા પણ ચાર લેકે રાખ્યા છે, તે તે રાજ સભામાં આવે કે પાછા જાય?
દ્વારપાળથી લાવેલા કને ભાવાર્થ જાણીને પ્રસન્નતા પૂર્વક વિક્રમાદિત્યે દશ લાખ સોના મહેરો અને ચૌદ લેખ કરી મોકલાવ્યા. અને દ્વારપાળને કહ્યું, કે ચાર લેકે લઈને ઉભા રહેલા સાધુને રાજસભામાં આવવાની ઈચ્છા હોય તે ભલે આવે, અથવા જવું હોય તે જાય. ૯ સૂરીશ્વરજી રાજસભામાં પધાર્યા–
દ્વારપાળના કહેલા સમાચાર સાંભળીને તેના માટે લીધા સિવાય રાજસભામાં ગયા, અને પૂર્વ દિશા સન્મુખ બેઠેલા મહારાજાને જોઈને સૂરીશ્વરજી એકલેક બેલ્યા
अपूर्वेयं धनुविधा, भवता शिक्षिता कुतः । मार्गणौधः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥११॥
અર્થાત– હે મહારાજા વિક્રમાદિત્ય? આપની આ આશ્ચર્ય કરવાવાલી અપૂર્વ ધનુર્વિદ્યા ક્યાંથી શીખ્યા, કારણકે ધનુષ્યને ખેંચવાથી દેરીગુણ પોતાની તરફ આવે અને બાણશત્રુ સામે દૂર જાય છે. પણ તમારી ધનુર્વિદ્યા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
જુદી રીતે એટલે કે માણો-ચાચકગણ માગણરૂપ બાણને સમુહ તમારી પાસે આવે છે, અને ગુ–પjછરૂપ કીર્તિ દૂર દૂર દિશાના અન્ત ભાગ સુધી જાય છે. આ દ્વિઅથી* કલેકનું તાત્પર્ય એ છે કે હે રાજન ! આપ અપૂર્વ ધનુર્વિદ્યા શખ્યા છે કે જેથી વિદ્યા રૂપ દાનના પ્રભાવથી યાચક વર્ગ દૂર દૂર દેશથી તમારી પાસે આવે છે અને ગુણ રૂપ કીતિ દૂર દેશમાં ફેલાવે છે. આ અપૂર્વ ભાવાર્થ વાલો લેક સાંભળીને ભૂપતિ એ દક્ષિણ દિશામાં પોતાનું મુખ ફેરવી બેઠા એટલે કે આને અર્થ એમકે અપૂર્વ શ્લોકના ગંભીર ભાવથી ખુશી થઈ મહારાજાએ એક દિશાનું રાજ્ય સૂરીશ્વરજીને આપી દીધું. ત્યારે સૂરીશ્વરજી પણ ભૂપતિ સન્મુખ જઈને ફરી બીજે લેક બેલ્યા –
सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयते बुधैः । नारयो लेभिरे पृष्ठं, न बक्षः परयोषितः॥१२॥
અર્થાત–હે રાજન! હંમેશાં તમે સર્વ વસ્તુઓ આપે છે એવી તમારી સ્તુતિ વિદ્વાને-પંડિતે કરે છે, તે મિથ્યા બેટી છે. કારણ કે તમે કદી શત્રુઓને પુંઠ બતાવી નથી, અને પરસ્ત્રીને પિતાનું વક્ષસ્થલ હૃદય સેપ્યું નથી. આમ હેવાથી તમારી સર્વર સર્વ આપનાર તરીકે સ્તુતિ કરવી, તે પણ વૃથા છે. બીજો શ્લોક સાંભળીને ભૂપતિએ પ્રસન્ન થઈ પશ્ચિમ દિશા તરફ મૂખ ફેરવીને બેઠા, ત્યારે સૂરીશ્વરજી પણ ભૂપતિની સન્મુખ જઈ ત્રીજે કલેક બોલ્યા“સ્ત્રીતિંત ના, નાયિમનનારા
आतपाय महीनाथ ! गता मार्तण्डमण्डलम् ॥१३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
અર્થાત–હે મહીનાથ ! ચારે દિશામાં ફરી ફરીને થાકેલી તારી કીર્તિ એ પરિશ્રમ-થાકને ઉતારવા ચારે દિશામાં રહેલા સમુદ્રમાં સ્નાન કર્યું. અને ઘણું સ્નાન કરવાથી શરદી –ઠંડી લાગી ગઈ છે. તેથી તારી કીર્તિ સૂર્ય મંડળમાં ગરમી મેલવવા ગઈ છે. તાત્પર્ય એ છે કે તારી અપૂર્વ કીતિ ચારે દિશામાં એટલે ઠેઠ સૂર્યલક સુધી પહોંચી છે. ભૂપતિએ ત્રીજો
શ્લોક સાંભળીને ઉત્તર દિશામાં મુખ ફેરવ્યું ત્યારે સૂરીશ્વરજી પણ ભૂપતિની સન્મુખ આવી ચે કલેક બેલ્યા:
" आहते तव निःस्वाते, स्फुटितं रिपुहृदयघटैः । गलिते तत्मियानेत्रे राजन् ! चित्रमिदं महत् ॥१४॥
અર્થાત–હે રાજન ! તારી ગર્જનાથી શત્રુઓના હૃદયરૂપી ઘડાએ કુટી જાય છે. પણ પાણી ત્યાંથી નીકળતું નથી, પરંતુ તેઓની સ્ત્રીઓના નેત્રોમાંથી અશ્રુ ધારાઓ વહે છે, આ એક મોટું આશ્ચર્ય છે.
તાત્પર્ય એ છે કે, માત્ર તમારી ગજેનાથી શત્રુઓ મરી જાય છે, અને શત્રુઓની સ્ત્રીએ રૂદન કરે છે.
ઉપર મુજબના આ અપૂર્વ ચાર શ્લોકોના ગંભીર અર્થથી પ્રસન્ન થઈ મહારાજા વિક્રમાદિત્યે અનુક્રમે ચારે દિશાનું એટલે પિતાનું સર્વ રાજ્ય સૂરીશ્વરજીને આપવાને નિશ્ચય કર્યો. ત્યાં વળી સૂરીશ્વરજી પાંચમે લેક બેયાદ
सरस्वती स्थिताको लक्ष्मीःकरसरोरुहे । कीर्तिः किं कुपिता राजन् ! येन देशान्तरं गता। અર્થાત્ હે રાજન! સરસ્વતી દેવી તે તમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
જિહવા ઉપર આવીને વસી છે. અને લક્ષ્મીદેવી તમારા હસ્ત કમલમાં રહેલી છે, તે શું! કીતિ કપાયમાન થઈને દેશાન્તર–પરદેશમાં ચાલી ગઈ છે?
હવે મહારાજા વિક્રમાદિત્ય પાસે રાજ્ય સિવાય અન્ય કંઈજ આપવાનું ન રહ્યું એટલે સિંહાસન ઉપરથી તરત નીચે ઉતરીને, ભક્તિપૂર્વક સૂરીશ્વરને નમસ્કાર કરીને બોલ્યા, “કે આ મારૂં ચારે દિશાનું સર્વ રાજ્ય, તેમજ હાથી, ઘોડા, રત્ન, આદિ લક્ષ્મી હું આપને અર્પણ કરું છું તે મારા ઉપર અનુગ્રહ કરીને ગ્રહણ કરે!” ત્યારે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ બોલ્યા, “કે છે વિક્રમાદિત્ય? માતા, પિતા, આદિ કુટુંબને તથા લક્ષમી વિગેરેને મેં ત્યાગ કર્યો છે, તેથી હવે મારું મન હંમેશાં માટીના ઢેફાને તેમજ સોનાને, શત્રુ અને મિત્ર, કેમળ શય્યા અને તૃણની શા વિગેરેને અમારા જેવા સાધુ સદાકાળ સમાન જ ગણે છે. અને ભિક્ષા કરીને લાવેલા અન્નથી નિર્વાહ કરી તેષ માને છે, તેમજ જીર્ણ વસ્ત્રથી દેહને ઢાંકે છે. અને પૃથ્વીની પીઠ ઉપર સંથારે કરી સુનારા અમે છીએ, માટે હે રાજન ! તમારૂ રાજ્ય લઈને અમે શું કરીએ? સૂરીશ્વરજીની ઉત્તમ ત્યાગ ભાવના અને નિભતા નિહાલી યુહારાજા વિક્રમાદિત્ય સર્વજ્ઞાના ધર્મની વારંવાર બહુમાનપૂર્વક પ્રશંસા કરીને કહ્યું કે “હે પૂજ્ય ગુરૂદેવ ! મારા લાયક યોગ્ય કાર્ય હાય તે ફરમાવે ત્યારે સૂરીશ્વરજીની આજ્ઞાથી કારપુરમાં એક ભવ્ય મનહર મોટું મન્દિર શ્રાવકના કહેવા પ્રમાણે પતિએ બંધાવી આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૦, પ્રાકૃત સાગોને સંસ્કૃતમાં રૂપાન્તર કરવાની
ભાવના
એક વખતે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ સવારમાં શ્રી રૂષભદેવ ભગવાનના મન્દિરે દર્શનાર્થે ગયા, ત્યાં ઘણું ભાવી શ્રાવકે દર્શનાર્થે આવેલા સૂરીશ્વરજીએ અત્યંત ઉત્સાહથી પોતાની વિદ્વત્તાની અલંકાર યુક્ત ભાષામાં ચૈત્યવંદન કહી, નમુત્થણું આદિ પ્રાકૃત સૂત્રથી વંદન કરતા જોઈ, સામાન્ય શ્રાવકે અને સાથે આવેલા પંડિત હસવા લાગ્યા, અને બોલ્યા, “કે આટલા વર્ષો સુધી આ ગુરૂદેવ ઘણા શાસ્ત્રોને ભણને પણ કેમ? આ પ્રકારે આપણે બોલીએ તે ચાલુ પ્રાકૃત ભાષાનાં સૂત્રોથી જ અરિહંત ભગવંતની સ્તુતિ કરે છે. શ્રાવકનાં આવાં વચને સાંભળીને સૂરીશ્વરજી સહજ લજા પામ્યા, અને તેમના મનમાં વિચાર આવ્યો કે શ્રી તીર્થકર દેવએ કહેલા અને શ્રી ગણધર મહારાજાઓએ રચેલા સર્વ શાસ્ત્રો અર્ધમાગધી-પ્રાકૃત ભાષામાં છે.
પરંતુ નમુથુણં, વંદનાદિક સૂત્રને પ્રાકૃત ભાષામાંથી મધુર સંસ્કૃત ભાષામાં ઉતાર્યા હોય તો તેનું વિદ્વાનમાં કેટલું ગૌરવ વધે? આમ વિચારી તેમણે નવકાર મંત્રનું __ नमोऽहत् सिद्धाचार्यायाध्याय सर्व साधुभ्यः'x
* નવકાર મંત્રનું સંસ્કૃત રૂપાનેતર કર્યું છે એવું પં. શુભાશીલ ગણિ કૃત આ મૂળ વિક્રમચરિત્રમાં ઉલેખ નથી, કેટલાંક સ્થાને દેખાય છે. અથવા પૂર્વોત્તરગત આ વાકય છે, અર્થાત્ શ્રી સિહસેનદિવાકરસૂરીશ્વરજીની આ મૂળ કૃતિ નથી પરંતુ આને પૂર્વમાંથી જાહેરમાં લાવનાર પ્રાય: તેઓશ્રી છે. આવા જુદા જુદા મન્તવ્ય ભેદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
એ પ્રમાણે સંસકૃત રૂપાન્તર કર્યું આમ શરૂઆત તે કરી, પરંતુ તેમને ફરી વિચાર આવ્યો કે, પૂજ્ય ગુરૂદેવને પૂછીને આ કામ કરવું વધારે ઈષ્ટ છે. તે વખતે પિતાના પૂજ્યપાદ ગુરૂવર્ય શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી પ્રતિષ્ઠાનપુર બિરાજતા હતા, ત્યાં પતે આવ્યા, અને બધી વાત વિદિત કરી છે. આ નમુસ્કુર્ણ વિગેરે વંદનાદિક સૂત્રને સુંદર સંસ્કૃત ભાષામાં બનાવીએ તે કેમ? શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના વિચાર જાણી ગુરૂ મહારાજ શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી મ. શ્રી
ખેદયુક્ત બોલ્યા કે “હે આર્ય! ચૌદ પૂર્વ આદિ સર્વ શાસ્ત્રોના પારંગામી ગૌતમ સ્વામીજી આદિ ગણધર ભગવજોએ બાળ, સ્ત્રી અને અલ્પબુદ્ધિવાલાઓના ઉપકારાર્થે પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં જ સર્વ સિદ્ધાન્ત-શાસ્ત્રો રચેલાં છે. જે સંસ્કૃત ભાષામાં સૂત્રો રચ્યા હોત તો, સામાન્ય જનતાને સમજવા કઠીન થઈ પડે, અને તેથી સમાજ અજ્ઞાન રહી જાય. શ્રી તીર્થકરે તથા ગણધર ભગવન્તએ જે કર્યું છે તે લાભાલાભની દષ્ટીએ ઉચિતજ કર્યું છે. આ પ્રકારે વિચાર કરવાથી તમે શ્રી તીર્થકર ભગવન્તની અને આગમોની આશાતના કરી અત્યંત પાપ ઉપાર્જન કર્યું છે. તેથી તમારે સંસાર સમુદ્રમાં ભ્રમણ કરવું પડશે. પૂજ્યપાદું ગુરૂ મહારાજના હીતદાયક મધુર વચનો સાંભળીને ભવભીરૂ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી બોલ્યા કે “હે પરમકૃપાળુ ગુરૂ મહારાજ! મેં અજ્ઞાનપણે મૂતાથી જ આ પ્રમાણે આચરણ તથા વિચાર કર્યો છે. તે આ અતિ દુખદાયક પાપથી છૂટવા મને ચગ્ય પ્રાયશ્ચિત આપે. આવી શિષ્યની નમ્રતા પૂર્વકની પ્રાર્થના સાંભળીને, શ્રી વૃદ્ધાવા દShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
સૂરીશ્વરજી બેલ્યા કે “હે આર્ય ! તારા જેવાને પારાંચિત પ્રાયશ્ચિત આપવું જોઈએ. તેથી જે તે બાર વર્ષ સુધી ગુણ-અવધૂત વેશે રહીને બાર વર્ષની અને એક પૌઢપ્રતાપી રાજાને પ્રતિબંધિને જેન ધમી કરે તે આ ઘોર પાપથી તમારે છૂટકારો થાય. અન્ય કેઈ ઉપાય નથી.
પૂજ્યપાદું ગુરૂ મહારાજની વાણી સાંભળીને સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ સાપૂવેશ પરી અવધૂતના વેશમાં અનેક
સ્થાને ધર્મોપદેશ આપતા પૃથ્વીઉપર ભ્રમણ કરવા લાગ્યા. જોતજોતામાં બાર વર્ષો વિતાવી અનુક્રમે કુસંગતિથી મિથ્યાત્વને પામેલા મહારાજા વિક્રમાદિત્યને પ્રતિબંધવા માલવા તરફ વિહાર કરી અવંતીમાં આવ્યા, અને મહાકાળ-મહાદેવના મદિરમાં જઈને શંકરના લિંગની સામે પગ કરીને સુતા. જ્યારે પૂજારી પૂજા કરવા આવ્યું ત્યારે સૂતેલા અવધૂતને જોઈ આશ્ચર્યચકિત થઈ પૂજારી બે, અરે, આ કેણુ સૂતે છે? આ પ્રકારે મહાદેવની ઘેર આશાતના કરી રહ્યો છે, વિગેરે સુતેલા જટાધારી અવધૂતને ઉઠાડવા માટે અનેક બુ પાડી પણ જાણે બહેરાની માફક સાંભળે છે કેણ! છેવટે પૂજારી હાવરે બની મહારાજા વિક્રમાદિત્ય પાસે જઈ આ
૧ આલેચન, ૨ પ્રતિક્રમણ, ૩ ઉભય, ૪ વિવેક, ૫ કાયસર્ગ. ૬ તપ, ૭ છે, ૮ મૂલ, ૯ અનવસ્થાપ. અને ૧૦ પારાંચિત આ પ્રકારના પ્રાયશ્ચિતમાંથી દશમું છેલ્લું પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત કરવા આજ્ઞા ગુરૂમહારાજે ફરમાવી. આ પ્રાયશ્ચિતની એવી આમન્યા છે કે બાર વર્ષ સુધી ગ૭ સમુદાય બહાર ગુપ્ત રહી દુષ્કર તપશ્ચર્યા કરી અરણ્યમાં વિચરવું અને અન્તમાં એક પ્રૌઢ પ્રતાપી પતિને પ્રતિબોધ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
શિંદે
સમાચાર આપ્યા અને કહ્યું કે “હે મહારાજા આજે સવારના પહેરમાંજ કેઈ અવધૂત શિવલિંગ સામે પગ કરી સુતો છે. અમોએ ઉઠાડવા માટે ઘણુએ પ્રયત્નો કર્યા, છતાં તે હઠીલા અવધૂત જેગી ઉઠતો નથી, પુજારીના મુખેથી વૃત્તાન્ત સાંભળી મહારાજા પણ આશ્ચર્ય ચકિત થતાં કહ્યું કે “જે તે કઈ પ્રકારે ન ઉઠે તે તેને મારીને પણ એ શિવલિંગ મહાદેવની આશાતના કરતા અવધૂતને દૂર કરો. એવી આજ્ઞા આપીને રાજ સેવકને મહાકાળના મન્દિરે મેકલ્યા. રાજ સેવકોએ આવીને અવધૂતને ઉઠાડવા પ્રયત્ન કર્યા છતાં જ્યારે અવધૂત ન ઉઠયે ત્યારે રાજસેવકોએ ચાબુક લઈ તેને મારવા લાગ્યા. પરન્તુ ત્યાં તે એક આશ્ચર્યકારી બીના એ બની કે મદિરમાં અવધૂતને મરાતે ચાબુકને માર અન્તઃપુરમાં–રાજ મહેલમાં રહેલ મહારાણીઓને પડવા લાગે. અન્તઃપુરમાંથી દાસીઓએ આવીને તરતજ મહારાજા વિક્રમાદિત્યને મહારાણુઓને ચાબુકોને માર પડવા સંબંધી સમાચાર આપ્યા. મહારાજા વિક્રમાદિત્ય પણ આ સમાચાર સાંભળીને આશ્ચર્ય ચકિત થયે અને તરતજ સિધ મહાકાળના મન્દિરે આવીને અવધૂતને ભૂપતિએ કહ્યું કે “હે મહાત્મા તમે આ કલ્યાણકારક મહાદેવ શિવલિંગની સ્તુતિ કરે! દેવતાઓની સ્તુતિ કરવી જોઈએ, પરંતુ અવજ્ઞા-આશાતના. કરવી તે આપ જેવાને ગ્ય નથી. ૧૧. શ્રી અવંતિ પાર્શ્વનાથ ભગવાનની ઉત્પત્તિ
અવધૂતે કહ્યું કે “હે માલવાધીશ! મારી કરેલી સ્તુતિ કે પ્રાર્થના આ મહાદેવ સહન નહિ કરી શકે! ભૂપતિએ કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
કે ભલે ગમે તે થાય, પરંતુ રસ્તુતિ કરે. તે દેવ તમારી કરેલ
સ્તુતિ સહન કરશે. અવધૂને કહ્યું કે જે મારી સ્તુતિથી કઈ પણ વિઘ થાય તે મને દેશીત ગણતા નહિ. એમ કહીને અવધૂત તરતજ ઉભા થઈ સ્તુતિ કરવા લાગ્યા. શ્રી મહાવીર ભગવંતની wift arrariff -બત્રીશ કના બત્રીશ તેથી સ્તુતિ કરી પણ મહાવીર ભગવંત પ્રગટ ન થયા. ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનની સંસ્કૃત સ્તુતિ કરવા લાગ્યા, પ્રથમતો તેમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડયા. સૌ પ્રેક્ષકના મનમાં થયું કે મહાદેવજી ખુબ કોપ્યા લાગે છે, હિમણાંજ આ અવધૂતને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. જ્યારે કલ્યાણ મન્દિર સ્તોત્રનો ૧૩માં બ્લેક “
વિમેન ઇથ નિરખત' આદિ બોલ્યા ત્યારે શિવલિંગ ફાટયું, અને તે શિવલિંગમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવંતના અદ્ભૂત મનહર પ્રતિમાજી પ્રગટ થયા. પ્રગટ થયેલા પ્રતિમાજી જેઈને અવધુતે કહ્યું કે, “આ વીતરાગ દેવજ મારી અદભુત સ્તુતિ સહન કરી શકે !
ભૂપતિએ પૂછયું “હે ભગવન? તમે કેણુ છે? અને આ નિત્યા છે તે દેવ કયા છે? અવધૂતે કહ્યું કે સૂરિશિરેમણિ શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી મહારાજને હું સિદ્ધસેનદિવાકર નામને શિષ્ય છું. કાંઈક કારણથી બહાર નિકળે છું, અને અનેક દેશોમાં ભ્રમણ કરતે આ અવંતિનગરીમાં આવ્યો છું, પહેલાં તમારી અને મારી મુલાકાત બે વખત થયેલ છે. જે લગભગ બાર વર્ષ પહેલા કારપુરમાં બંધાવેલ મન્દિર સંબંધી વત્તાન્ત સંભાળીને સૂરીશ્વરજીને ઓળખ્યા, પછી મહારાજાના પૂછવાથી શ્રી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
*** 11111"
શ્રી અવંતિ પાર્શ્વનાથ ભગવાનને પૂર્વ ઈતિહાસ કહો. તે આ પ્રમાણે,
વીર સંવત ૨૫૦ લગભગ આજ અવંતિ નગરીમાં શ્રી ભદ્રષ્ટી વસતા હતા. તેમને શીલાદિ ગુણે કરી યુક્ત ભદ્રા નામની ભાર્યા હતી. તેણીએ અવંતિસુકુમાર નામના કુમારને જન્મ આપેલ. ગ્ય ઉમર થતાં, માતા, પિતાએ બત્રીસ કુળવાન કન્યાઓ સાથે પાણી ગ્રહણ કરાવ્યું. બત્રીસ સ્ત્રીઓ સાથે અવંતિમુકુમાર શાલિભદ્રની જેમ સંસાર સુખે ભગવતે સમય પસાર કરવા લાગ્યા.
એક સમયે ભારત સમ્રાટ મહારાજા સંપ્રતિને પ્રતિબંધિ જૈન ધર્માનુયાયી કરનાર ચૌદ પૂર્વધર આચાર્ય શ્રી આર્યસુહસ્તિ સુરીશ્વરજી મહારાજ સાહેબ રામાનુગામ વિચરી અવનીતળને પવિત્ર કરતા અત્રે પધાર્યા હતા. ભદ્રા શેઠાણની અનુમતિ લઈને તેઓના મકાનમાં સ્થિરતા કરી. એક સમયે આચાર્ય ભગવાન શિષ્યો પાસે નલિની ગુમ વિમાનનું વર્ણન કરતા હતા, તેવામાં ભદ્રા શેઠાણીના પુત્ર અવંતીસુકુમારે એ સાંભળી તેમને જાતી સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, આચાર્ય ભગવાન આર્ય સુહસ્તિસૂરીશ્વરજી મહારાજ પાસે આવી પુનઃ નલિની ગુલ્મ વિમાન પ્રાપ્ત થવાને ઉપાય પૂછે, ત્યારે આચાર્ય ભગવતે કહ્યું કે “મહાનુભાવ! આ પાંચ મહાવ્રતાની આરાધના સિવાય અન્ય ઉપાય સુલભ નથી. ત્યારે અવન્તીસુકુમારે કહ્યું કે “હે પરમપકારી પૂજ્ય ગુરૂદેવ! આપ મને પરમ ભાગવતી દીક્ષા આપો! સૂરીભગવતે કહ્યું કે હે શ્રેષ્ઠિનન્દન ! માતાપિતાની સંમતિ મેલવીને દીક્ષા ગ્રહણ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
ત્યાંથી બહાર જઈને સ્વયં પોતાની મેળે અવતાસકમાર દીક્ષા ગ્રહણ કરીને એજ દિવસે કંથારીકા-અરણ્યમાં કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા. ત્યાં રાત્રીના સમયે પૂર્વભવની પત્ની શીયાળણુએ તેમને જે રોષપૂર્વક મરણન્ત ઉપદ્રવ કરી પિતાને ભક્ષ્ય બનાવ્ય. શુભધ્યાન ધ્યાતા શ્રેષ્ઠી પુત્ર મરીને નલિની ગુમ વિમાનમાં દેવપણે ઉત્પન થયો. આચાર્ય ભગવન્ત પાસેથી પિતાના પુત્ર અવન્તીસુકુમારને અવશાન થયેલ જાને ભદ્રામાતા ૩૨ પુત્રવધૂઓ સહિત કંથારિકા અરણ્યમાં આવી, અને તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. બાદ અવન્તીસુકુમારની ૩૨ સ્ત્રીઓમાંથી એક સગર્ભા સ્ત્રી સિવાય ૩૧ પુત્ર વધૂઓ સહિત ભદ્રામાતાએ રાજવૈભવને ત્યાગી, પરમ કલ્યાણકારી પરમેશ્વરી રીક્ષાને ગ્રહણ કરી, પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. અનુક્રમે સગર્ભા પત્નીએ એક પુત્રરત્નને જન્મ આપે. પુત્રનું નામ મહાકાળ રાખવામાં આવ્યું. બીજની ચંદ્રકળાની જેમ વૃદ્ધિને પામતે તે બાળક બાળ વયને ઉલ્લંઘન કરી વનાવસ્થાને પ્રાપ્ત કરી. એકદા મહર્ષિ પાસેથી પિતાના પિતાને વૃત્તાન્ત સાંભળી મહાકાળકુમારે ગુરૂમહારાજના સદ્દઉપદેશથી જે સ્થાને અવનતીસુકુમાર કાઉસ્સગ ધ્યાને ઉભા રહી પિતાના ઈછીત થાનને પામ્યા, તેજ સ્થાને એક “મહાકાળ નામનું આલિસાન ભવ્ય મોટું મન્દિર બંધાવ્યું, અને તે મનિદરમાં પિતાની સ્મૃતી અર્થે શ્રી અવંતી પાર્શ્વનાથ ભગવંતના પ્રતિમાઓ
(૧) ૫. શુભશીલગણિ કૃત મૂલ વિક્રમચરિત્રમાં મહાકાલ નામનું મદિર અતિસુકુમારના માતાપિતાએ પુષ્કળ ધનને વ્યય કરી બંધાવ્યું એમ છે. પણ અન્ય સ્થાને પુત્રે મદિર બંધાવ્યું છે એવા પ્રકારના પણ વિશેષ ઉલ્લેખ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
પધરાવી, પુષ્કળ લક્ષ્મીને સદ્વ્યય કર્યો. કાલાંતરે આ અવંતી પાર્શ્વનાથ ભગવન્તના બિંબને બ્રાહણેએ મલીને યરામાં ભંડારી, તેની ઉપર આ શિવલિંગ સ્થાપન કર્યું. અને મહાકાલેશ્વરના મન્દિર તરીકે પ્રસિદ્ધિમાં લાવ્યા, વિગેરે વિસ્તારથી વર્ણન કરીને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજે મહારાજા વિક્રમાદિત્યને ધર્મોપદેશ આપી મિથ્યાત્વીના ધર્મથી ઉદ્ધારી, શ્રી વીતરાગ કથીત સત્ય માર્ગાનુયાયી કરી, દેવ—ગુરૂ અને ધર્મરૂપ તત્વત્રિયનું સ્વરૂપ સમજવી સમ્યકત્વસંમતિ યુક્ત બારવ્રતો ઉશ્ચરાવી પરમ શ્રાવક બનાવ્ય. બાદ મહાકાલ મામના મદિરનો જીર્ણોદ્ધાર કરી પુનઃ શ્રી અવંતીપાર્શ્વનાથ ભગવન્તના બિઅને મન્દિરમાં સ્થાપન કરી, અત્યન્ત ભક્તિ ભાવપૂર્વક પૂજવા લાગ્યા. તથા દેવ પૂજાથે એટલે કે મન્દિરના નિભાવ માટે મહારાજા વિક્રમાદિત્યે એક હજાર ગામ શ્રી સંઘને સોંપ્યા.
શ્રી અવંતીપાર્શ્વનાથ તીર્થના પુનરુદ્ધાર સંબંધી ઘટના સાથે નિકટને સંબંધ ધરાવનાર સૂરિપુંગવ શ્રો સિહસેનદિવાકરસૂરીશ્વરજીના ધર્મોપદેશથી રંગાયેલ અને શ્રી વીતરાગ પ્રણિત ધર્મ ઉપર શ્રદ્ધાળુ માલવાધીશ મહારાજા વિક્રમાદિત્યને એક સમયે પ્રાતઃસ્મરણીય પરમ પૂજનીય અનેકાનેક સિદ્ધ ભગવતેની નિર્વાણભૂમિ, પંદર કર્મમમિ ક્ષેત્રમાં મુગટ સમાન, ભવ્ય છવરૂપ કમલને વિકસવંર કરવામાં સૂર્ય સમાન અને ત્રણે ભુવનમાં શ્રી સિદ્ધગિરિ સમાન તરણ તારણ મહાન તીર્થ અન્ય કોઈ નથી એવું અનુપમ શ્રી સિદ્ધાચલઇને મહાપ્રભાવિક વર્ણન પૂજ્ય આચાર્ય સૂરિપુંગવ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજના મુખેથી રોચકવાણી સાંભળીને, પ્રાયશાશ્વત અને કલિકાળમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા સમાન તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીને ભેટવાની ઉત્કંઠા જાગૃત થઈ ૧૨. તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીને સંઘ
એકદાવસરે મહારાજા વિક્રમાદિત્યે પોતાના હૃદયઘટમાં રહેલી ઉત્તમ ઉમિઓ પૂજ્ય ગુરૂ ભગવંત પાસે વા દત કરી, કહ્યું કે “હે પરમ કૃપાલુ ગુરૂદેવ ! મારી ઉપર અનુગ્રહ કરીને, આપ હમારી સાથે પધારી અમને શ્રી સિદ્ધાચલ મહાતીર્થને ભેટાવો! પૂજ્ય ગુરૂ ભગવન્ત પણ મહારાજ વિક્રમાદિત્યની ભાક્ત પૂર્ણ વિનંતીને અનુમતિ આપીને વધારે ઉત્સાહિત કર્યો. ગુરૂદેવ તરફથી અનુમતિ મલવાથી મહારાજા વિક્રમાદિત્ય હર્ષિત થઈ સકળસંઘને એકત્ર કરી ચતુર્વિધ સંઘસહિત તીર્થંધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજને ભેટવાની થયેલ ભાવના પ્રકાશિત કરી. અને સાથોસાથ ગુરૂ ભગવંતે વિનંતી સ્વીકારાયાની વાત જાહેર કરી. અને રાજ્ય કાર્યકર્તાઓએ પણ ભૂપતિ વિક્રમાદિત્યની આજ્ઞાથી સંઘ યાત્રા માટે અનેક પ્રકારની તૈયારીઓ જોતજોતામાં જેષભેર કરવા લાગ્યા. અને બીજી બાજુ અપૂર્વ ઉત્સાહ પૂર્વક અનેક નૃપતિઓને સામત ઉપર તેમજ અનેક સ્થાનિક નેન સંઘે ઉપર સંઘ યાત્રામાં આવવા નિમિત્તે આમન્ત્રણ પત્રિકાઓ રવાના કરવામાં આવી.
માલવાની પ્રાચીન રાજધાની અવંતીમાં આજે પ્રાતઃકાળથી જ કોઈ અનેરી જાગૃતિ ફેલાઈ રહી છે. મનુના ગમનાગમનથી જડ ગણાતી પૃથ્વી પણ સચેતનપણને જાણે પામી ન હોય તેમ દેખાય છે. આજે નગરને કોઈપણ માર્ગ એ નથી રહ્યો કે જ્યાં સંઘયાત્રા સંબંધી પરસ્પર વાર્તાલાપ કરતા લેકેના ટેલે ટેલા મલી ઉભા ન હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૩૫
અત્યારે અવંતિપતિ મહારાજા વિક્રમાદિત્ય પિતે સંઘ લઈ પરમપવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય ગિરિરાજને ભેટવા જવા માટે પ્રયાણ કરવાના છે. શુભ તિથિ અને શુભ મુહૂર્ત ભૂપતિ વિક્રમાદિત્ય ચતુર્વિધ સકળસંઘ સાથે શ્રી અવન્તિ પાર્શ્વનાથ ભગવન્તને ભાવપૂર્વક નમસ્કાર કરીને નગરી બહારના ઉદ્યાનમાં પ્રસ્થાન કર્યું. જે સમયે સકળ સમુદાયએ અવંતિનગરીથી પ્રયાણ કર્યું. તે વખતે રાજ્ય ભક્ત અવંતિની સમગ્ર પ્રજાએ આખીયે અવંતિનગરીમાં ચારે કેર દેવજા-પતાકાઓ અને તેરણાથી શણગારી તથા સ્થાને સ્થાને સુશોભીત કમાને ગોઠવવામાં આવી હતી. અને જ્યાં જ્યાં ત્રણ ત્રણ રસ્તાઓ અને ચાર ચાર રસ્તાઓ ભેગા મળે, ત્યાં સુંદર આકર્ષક દેખાવો ઉભા કરવામાં આવ્યા હતા. અને રાજમાર્ગો ઉપર સુગંધી જલ અંટકાવ કરી અવંતિ નગરીને અલકાપુરીથી પણ વિશેષ શોભાયમાન કરી મુકી હતી. અન્ય ગામથી આવેલ પ્રજાજને તે ભ્રમમાં પડી વિચાર કરવા લાગ્યા કે જે અલકાપુરીનું વર્ણન સાંભળીએ છીએ, તેવીજ આજે આ અવનિનગરીની શોભા પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ.
આ પ્રમાણે આખાયે નગરમાં સંઘના પ્રયાણ સંબંધી જ વિવિધ પ્રકારની વાતે જનતા ટેલે ટેલા મલી કરી રહી છે. સમગ્રહ પ્રજાએ પણ જાણે શેભામાં જરાયે ખામી ન રહી જાય એ નિશ્ચય કર્યો હોય તેમ જે જે માર્ગ થઈને સંઘયાત્રાની સ્વારી જવાના સંદેશા મળતા જાય તેમ સર્વત્ર ઉચિત તૈયારીઓ પુરજોષથી કરી રહ્યા છે. અને જે તરફ સ્વારી આવવાનો હોય તે તરફ પહેલાં જ શિક્ષકોનાં ટેટેળાં આવી માર્ગની બન્ને બાજુ ગોઠવાઈ જાય છે. શિક્ષકને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૩૬
આજે ભાગ્યાનુસાર સારે તડાકે પડવા માંડે છે. નગરના મુખ્ય મુખ્ય માર્ગે થઈ સ્વારી આગળ ધપી રહી છે. મોટા મેટા વિશાળ રસ્તાઓ પણ આજે સંકુચિત લાગવા માંડયા છે. નરનારીઓના ટેલે ટેલા બારી તથા અગાસીઓ ઉપર ચઢી અથવા રસ્તાઓ પર મહામુસીબતે ખીચે ખીચ દબાઈને ઉભા રહી, આ સ્વારીની અદ્વિતીય શોભા નિહાળી રહ્યા છે. મૂળ ચરિત્રકારના શબ્દોમાં કહીએ તો સંઘપતિ મહારાજા વિક્રમાદિત્યની સંઘયાત્રામાં મુકુટબંધી ચૌદ તે ભૂપતિઓ પરિવાર યુક્ત હતા. પૂજ્યપાદાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ આદિ પાંચસે આચાર્ય ભગવન્ત સપરિવારે હતા. સિત્તર લાખ તે ઉત્તમ શુદ્ધ શ્રાવકેનાં કુટુંબે હતાં. અને એકસે એ ગણેસિત્તર સુવર્ણનાં જિનચૈત્ય હતાં ત્રણ સોના ચાંદીના જિનમદિરો અને પાંચસે હાથી દાંતના મનહર જિનમન્દિરો હતાં. તેમજ અઢારસો સુરમ્ય કાષ્ટનાં મન્દિર, વળી એક કોડ-કેટી બે લાખ અને નવસે સુંદર રથ સંઘમાં સાથે ચાલતા હતા. અઢાર લાખ ઉત્તમ જાતીવંત અ, છ હજાર હાથીઓ તથા સામાન ઉપાડવા માટે ખર્ચ, ઊંટ અને બળદો પુષ્કળ સંખ્યામાં રાખેલા હતા. યાત્રાળ સ્ત્રી પુરૂષે અનેક હતાં. કે જેની સંખ્યાને પાર નહોતો.
અહિં અતિશકિત જેવું કંઈજ નથી. કેટલીકવાર જે વસ્તુ આપણા વખતમાં ન બની હોય અથવા નજરે ન નિહાલી હાય એટલે અન્ય સમયમાં પણ નહોતી એમ માનવું ભૂલ ભરેલું છે. કારણ કે થોડા સમય પહેલાંના નીકળેલા છે જે પિતાની આંખે નિહાળવા ભાગ્યશાલિ થયા છે, અને સમધ્યચક્ર અનુસાર પરિવર્તન થયા કરે છે. માટે જે જિજ્ઞાસાવૃત્તિથી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૩૭
શ્રદ્ધાથી અવકન કરીએ તે ઈતિહાસ અને પ્રાચીન શાસ્ત્રોમાં કથેલા પ્રમાણેના આંકડા સહેલાઈથી મેળવી શકાય તેમ છે.
અપૂર્વ અહિપૂર્વક અને રાજ સૈનિકેથી રક્ષણ કરાતો શ્રીચતુર્વિધસંધ શ્રી શત્રુંજયગિરિરાજ તરફ ચાલ્યા. રસ્તામાં આવતા દરેક ગામમાં સ્નાત્રપૂજા ભણાવતા, અને ત્યાં રહેલા મન્દિર ઉપર ધ્વજા ચડાવતા જૈનશાસનની પ્રભાવના કરતા અનુક્રમે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની સમીપમાં સંઘ અમાપ ઉત્સાહભેર આવી પહોંચ્યો.
સકળસંઘને પરમપૂજનીય અને તરણતારણગિરિરાજનાં દર્શન થતાં જ પ્રફુલ્લિત વદને મહારાજા વિક્રમાદિત્યે સેના રૂપાના ફૂલડે ગિરિરાજને વધાવી ચિરકાળસંચિત અભિલાષા પૂર્ણ થયે યાચકને પુષ્કળ દાન આપી ચપલ લક્ષ્મીને સ૬ વ્યય કર્યો. સંઘના સુકામની ચેતરફ લશ્કરી છાવણીની જેમ વશાળ તંબુઓ અને રાવટીઓ નાખી હોવાથી, અને વચ્ચમાં રહેલા જિનમન્દિરના શિખર ઉપરથી ઉડતી દવાઓ જાણે દૂરથી મનુષ્યને દેવાધિદેવના દર્શન કરવા અથવા તે સંઘમાં આવવા આમન્ત્રણ આપતી ન હોય, એમ દેખાતી હતી. ક્રમે કરી શ્રીસંઘ પરમપાવન શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવી મુકામ કર્યો. સુવર્ણમય પ્રભાતે ધન્યઘડી અને ધન્ય દિવસ માનતે પરમ ભકિત ભાવથી મહારાજા વિક્રમાદિત્ય ગિરિરાજ ઉપર ચઢીને શ્રી યુગાદી દેવ શ્રીકૃષભદેવ પ્રભુની અષ્ટપ્રકારી પૂજન તથા સ્નાત્ર પૂજા આદિથી જિનાલય ઉપર ધ્વજારોપણ કરીને પૂજ્ય ગુરૂદ્ભગવત્ત શ્રીસિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજના શુભ હસ્ત કમળથી સંઘ-તીર્થમાળ પરિધાન કરી, જીવન સાફલ્ય માનતો અવન્તિપતિ વિકમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૮
દિત્ય ભાવ ભક્તિપૂર્વક પ્રભુ સન્મુખ ઉભું રહી નીચે મુજબ સ્તુતિ કરવા લાગ્યા. मुरासुरमहीनाथ मौलिमालीनतक्रमम् । श्री शत्रुजयकोटीरमणिं श्रीऋषभं स्तुवे ॥१॥ विभो त्वत्पदराजीवं ये सेवन्ते जनाः सदा । सुरासुरनृपश्रेणी भजते तान् सुभक्तितः ॥२॥ तनोषि त्वं विभो ? यस्य मानसे वासमन्वहम् । तस्य पापानि गच्छन्ति तमांसीव दिनोदयात् ॥३॥ निरीक्ष्य त्वन्मुखाम्भोजं सूरासुर सुख प्रदम् । कृतार्थोऽहमभूवं श्री नाभिभूपाल नन्दन! ॥४॥ सुवर्णवर्णसंकायदेहधुतिभर प्रभा! निजाहिकमलावासं देहि मे नामिनन्दन ! ॥५॥
ઇત્યાદિ સ્તુતિ કરી ત્યાં રહેલા બીજા સર્વ તીર્થકર ભગવે તેને નમસ્કાર કરી ચત્ય બહાર નીકળ્યા. કેટલાક જિનેશ્વર ભગવતેના મન્દિર જીર્ણ થયેલા નિહાળી વિક્રમાદિત્ય ભૂપતિએ શ્રોસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજને પૂછ્યું કે આ પ્રાસાદ પણ પડવાની તૈયારીમાં છે, ત્યારે સૂરીશ્વરજીએ જીર્ણોદ્ધાર સંબંધી ધર્મોપદેશ આપતાં કહ્યું કે “નવા જનચૈત્યો બંધાવવામાં જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેના કરતાં જીણું થયેલા જનમન્દિર સુધારી જીર્ણોદ્ધાર કરવામાં આઠ ગણું ફલ જિનેશ્વર ભગવાએ કહેલું છે” વિગેરે ધર્મોપદેશ આપીને સૂરીશ્વરજીની આજ્ઞા પ્રમાણે ઘણા ધનને વ્યય કરી સાય જાતીના ઉત્તમ કાષ્ટનું મુખ્ય એક મોટું સુંદર મંદિર બંધાવ્યું. અને અન્ય જીર્ણ થયેલા મદિર સમરાવી ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
ભકિતપૂર્વક જીર્ણોદ્ધાર કરાવ્યા. અનુક્રમે શ્રીગીરનાર-રેવતાચલ જઈને વ ધપૂર્વક સ્નાત્ર પૂજા તથા ધ્વજાઆરેપન વિગેરેથી હર્ષવદને સુરીશ્વરજીના હસ્તકમલથી તીર્થમાલ પરિધાન કરી. બને મહાનતીર્થની યાત્રા કરી અનુક્રમે સંઘ પાછો સુખપૂર્વક અવંતિ–ઉજ્જયિની આવી પહોંચે. બાદ સિદ્ધસેનદિવાકર સૂરીશ્વરજી પાસે હંમેશાં ધર્મકથા સાંભળીને સાહસિક શિરેમણિ મહારાજા વિક્રમાદિત્ય ન્યાય નીતિપૂર્વક રાજ્ય પાલન કરી જન્મ સફલ કર્યો.
ઉપસંહાર-મહારાજા વિક્રમાદિત્ય મહા પરાક્રમી, વદ્યાપ્રેમી અને ગુણવાનમાં શિરોમણિ હતા. પિતાના સમયમાં માનવ કલ્યાણનાં અનેકાનેક કાર્યો કરી જગતમાં કીર્તિ મેળવેલ અને અનેક દીન ખી મનુષ્યને મદદ કરી “પર દુઃખભંજન'નું બિરુદ સાર્થક કર્યું. ઘણા પંડિતેને આશ્રય આપી નવ નરરત્નથી રાજસભાને સુશોભિત કરી. કેઈ એક પંડિતે વિક્રમાદિત્યની સભાનું વર્ણન કરતાં કહ્યું છે કે
धन्वन्तरिक्षपणकामरसिंह शंकु वेतालभट्ट घटकर्पर कालिदासाख्योवराहमिहिरो नृपते सभायां रत्नानिवै वररुचिर्नव વિકલવાય . • ૧ ધન્વન્તરિ, રક્ષપણુક-જૈન સાધૂન શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી મહારાજ), ૩ અમરસિંહ, ૪ શંકુ પંડિત, ૫ વૈતાળ ભટ્ટ, ૬ ઘટકર્પર, ૭ પંડિત કાલિદાસ, અને વરાહમિહિર, તથા ૯ વરરુચિ એ નવ નરરત્ન મહારાજા વિક્રમાદિત્યની સભાના ગણાય છે. અહિં સહજ એક પ્રશ્ન થશે કે વરરુચિ
* શબ્દાર્થ સિંધુ વિગેરે કેષમાં કાપા શબ્દને અર્થ ન સાધુ કરેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
અને વરાહમિહિરનું નામ આવે છે. તે તે ક્યા વરરુચિ અને વરાહમિહિર સમજવા કેટલાક વરરુચિ અને વરાહમિહિરનું નામ સાંભળીને નન્દરાજા અને શકટાળ મન્ત્રીના સમયમાં થયેલ સમજે છે. પરંતુ તેથી આ ભિન્ન સમજવા.
અવંતિપતિ મહારાજા વિક્રમાદિત્યનું નામ ભારતવર્ષમાં વસનાર એ કહ્યું છે કે જેને નહિ સાંભળ્યું હોય? તેમના નામથી સંવત ચાલ્યાને આજે બે હજાર વર્ષ થવા આવ્યા, છતાં તેમની નિર્મળ કીર્તિ સર્વત્ર વ્યાપીને રહેલ છે.
શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીનું ઓજસપૂર્ણ જીવન અને અપૂર્વ પાંડિત્યના ફલ સ્વરૂપે તેમના રચેલા અનેક ગ્રંથરતને આજે પણ મોજુદ છે. તેમના બનાવેલા ગ્રંથ વાંચતાં જ આપણને તેઓશ્રીની અપૂર્વ વિદ્વતાને ખ્યાલ આવે છે. વળી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ તથા ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ જેવા પણ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજીને મહાકવિ તરીકે વર્ણવેલ છે જેમકે –
કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધમ હતુ કરે જેહ,
સિદ્ધસેન પર રાજા રીઝવે, અમથર કવિ તેહ. ” એમને મહારાજા વિક્રમાદિત્યને પ્રતિષ્ઠા અને સાપુત્ર બિરૂદની સાર્થકતા કરી. એ સર્વજ્ઞપુત્ર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીને ભૂરિભરિ વંદના હે.
એ બને ઉત્તમ પુરૂનાં જીવનવૃતાન્ત દષ્ટિ સન્મુખ રાખી શાસનની પ્રભાવના કરવા સાથે સો આત્મસાધના કરે. એજ શુભેચ્છા.
લી. મુનિ નિરંજન વિજય. વિ. સં. ૧૯ શ્રાવણ સુદ ૧ તપાગચછીય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી જ્ઞાનશાળા.
મુ. મધુમતિ-મહુવા, (કાઠીયાવાડ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
प्रातदर्शनतोऽपि यस्य सुजनैः श्लाघ्योदयः प्राप्यते, नित्यं नन्दनयत्यनेकविबुधान् विज्ञानधाराश्रितः ।। यत्पत्पद्मसृसेवनामृत रसास्वादः मुलावण्यदः, स श्रीनेमिगुरुः सदा विजयतात् सप्तर्षियुक्तो ध्रुवः ॥१॥ श्री मधुमति (महुवा) मंडण श्रीजीवीत (महावीर)
स्वामी प्रसादात्जंगमयुगमधानकल्प, शासनसम्राट् सूरिचक्र-चक्रवर्ति, तपोगच्छनभो-नभोमणि, अनेकतीर्थोद्धारक, मातःस्मरणीय पूज्यपाद् भट्टारकाचार्य श्रीमद् विजयनेमिसूरीश्वर-पट्टालंकार पीयूषपाणि शास्त्रविशारद कविरत्न सप्तसंधानमहाकाव्य 'सरणी' टीका आदि अनेक ग्रन्थ प्रणेता पूज्यपादाचार्य श्रीमद् विजय-अमृतसूरीश्वर तृतीयशिष्यरत्न वैयावचकरणदक्ष पूज्य मुनिवर्य श्री खान्तिविजय चरणचंचरीक मुनि निरंजनविजय संयोजित 'अवन्तिपति महाराजा विक्रमादित्य' अभिधायको गुर्जर भाषायां लेखः महुवाबंदरे विक्रम संवत् १९९९ श्रावण मासे लिखितः।
बालानां बोधाय भवतुं । अस्तु ।
१ समाप्त
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
بفعالفحاحالحان محمد النحالتحرشح صفحه
ગ્રંથમાલા' ના સહાયક મહાનુભાવોની
નામાવલી
المحمدحنفحاقحاح وحار
૧૦૦૧ શાહ દેવીચંદ મૂલચંદજી જાવાલ ૧૦૦) શાહ મગનલાલ લખમાજી , પ૧) શાહ શંકરલાલ કસ્તુરજી , ૫૧) શાહ દેવરાજજી હિન્દુજી ૫૧) શાહ દેવીચંદ ભભૂતમલજી , ૫૧) શાહ સાંકળચ દ મૂલાજી ૨૫) શાહ નવલમલ હીન્દુજી ૨૫ શાહ રૂપચંદ સાંકળચંદજી , ૨૫) શાહ નથમલ કેશરાજી ,
મુદક: શ્રી જયંતી દલાલ, વસંત પ્રિન્ટરી, ઘી કાંટા અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
-
=
-
=====
==
==
ધાર્મિક સ્થાનમાં પ્રભાવના કરવા ચાખ્ય સસ્તા કે
અને છેલ્લા સુંદર પિકેટ સાઈઝના પ્રકાશને. ૧ શ્રી મહાપ્રભાવિક નવસ્મરણાદિ સંગ્રહ, ૧૦૦ નકલની કિં. રા
૦-૦-૦ એક નકલની કિ. ૦-૬-૦ - પૃષ્ઠ ૧૦૦ ૨ કલ્યાણકાદિ સ્તવન સંગ્રહ–સુંદર–ગાયના ગરબાઓ વિગેરે. !
૧૦૦ નસ્લની કિં. ૩૧-૦-૦ એકની કિં. ૦-૬-૦ પૃષ્ટ ૧૩૦ ? ૪ વિતરાગ ભકિતપ્રકાશ, ૧૦૦ નકલની કિ. ૨૫ - એકની
કિ. ૦-૫-૦ પૃષ્ઠ ૧૦૦ ૫ સામાયિક–ત્યવંદન તથા ગુરૂવંદનાદિ વિધિ સાથે સૂત્ર અને
ભાવાર્થ સહિત, ૧૦૦ નકલની કિં. ૧૫-૦-૦ એકની
કિં. ૧-૪-૦ પૃષ્ઠ પર (I) ૬ શ્રી જિનેન્દ્ર નૂતન સ્તવન મંજૂષા, મનોરંજક સુંદર ગાયને | ગરબા, ગહું એ સજઝાય સાથે, ૧૦૦ નકલની કિ.
૫૦-૦-૦ એકની કિ. ૭-૧૦-૦ પૃષ્ટ ૨૬૦ ૭ શ્રી જિનેન્દ્ર ગુણમણિમાલા ખંડ ૧-૨ સાથે પ્રાચિન ચિત્યવંદન, પ્રાચિન સ્તવને, સાઝા, નૂતન સ્તવને, ગાયને, તુતિએ થે વિગેરે, ૧૦૦ નક્ષની કિ. ૭૫૦૦ એકની કિં. ૦–૧૩-૦ પૃષ્ઠ ૪૪૦ ૮ શ્રી ન વ પ ધ ની અનાનુપૂર્વ સચિત્ર, ૧૦૦ નકલની કિ.
૮-૦-૦ ની કિ. ૦-૨–૦ ૯ શ્રી સ્થાપનાચાર્યજી સુંદર છ ચિત્ર સાથે, ૧૦૦ નકલની 5 કિ ૬-૦-૦ એકની કિ. ૦-૧-૦ ૧૦ અવંતિપતિ મહારાજ વિક્રમાદિત્ય ૧૦૦ નકલની કિ.
૫૦-૦-૦ એકની કિં. ૦-૧૦-૦ IF ૧૧ સુરિ સમ્રાટની સંક્ષિપ્ત જીવન પ્રભા, ૧-૪-૦ તે સિવાય અન્ય સંસ્થાઓના સંસ્કૃત પ્રાકૃત પુસ્તક મળવાનું સ્થાન.
મુખ્ય વિજેતા-પુસ્તક પ્રાપ્તિસ્થાન–અમદાવાદ
શાહ જસવંતલાલ ગિરધરલાલ ૧૨૩૮, રૂપાસુરચંદની પળ અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________ ii થશો lju alcohlo Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com