________________
ક શ્રી ગુરુ સ્તુતિ કાવ્ય |
પધારે નેમિસુરીશ્વરજી” (કવાલી) થી વીર વિભુતા પથે જીવન સઘળું વિતાવે જે કરે નહિ મેહ છાનમાં.પ૦ -સેકી રાખી ખરે જગમાં, અહીંસા ધર્મ પ્રવતવી; વદે જે હિતકર વાણી ૫૦ મિથા વાણી વદે નહિ ને, કદિ આપત્તિ આવે તે કરે ત્યાગી વિકાસને.૨૦ સુણાવે ઉપદેશ આગમને,9થા છે મોજ છવનની; ખરે છે ત્યાગમય જીવન.૫૦ પિના બંધને તેડે, બની ચરિત્રમાં મશગુલ વિહરતા ત્યાગના માર્ગે. વ પરનું કરે ક૯યાણ, ઈ ઉપદેશ વિભુને; તરે તારે ભવિ જીવને ૫૦ ટન જેઓ સદા કરતા, વિભુ શ્રી વીરના પાઠે રહે એ તત્વ પણ સાચ.૫૦ જીવન વિલાસીને છેડી, બન્યા ત્યામી ખરે ગુ; રહ્યા જે બાળબ્રહ્મચારી ૫૦ કેમે પાળી બધી સાચી, બતાવી ધર્મમાં શ્રદ્ધતા; રે નહિ જનકાઈથી ૫૦ કોઈના વચનથી કેઈને, મિથ્યા નથી દે; બતાવે સાચે મારગ.૫૦ ટીકામાં ખેદ નવ કરતા, પ્રશંસામાં નહિ અભિમાન; ધરે સમદ્રિષ્ટ બન્નેમાં ૫૦ નયનમાં નેહ વસે છે, જેમ રહે છે નીર નદી પુર; મોટા સૌતણી તૃષા.૫૦ મહાવ્રત પાંચને પાળતા, ગુણ છત્રીસને ધરતા; સદા ઉપદેશ જગતને કરતા નમન કરજે સૌ સ્નેહે, ધરી વિમળ સદા અંતર; વધાવો પુષ્પવૃષ્ટિથી ૫૦
પધારે નેમિસૂરીશ્વરજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com