SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મશુન્ય જીવન પશુ તુલ્ય છે. જે નગરી પૂજયપાદ પૂર આચાર્ય શ્રી વજીસ્વામિજી આદિ સૂરિપંગના પાવિહારથી પવિત્ર થયેલ,અને ત્યાં વસતા ભવ્ય પ્રાણીઓના મહાન પૂર્યોદયથી થા યાત્રાદિના અર્થે અનેક વિદ્વાન આચાર્ય મહારાજાએ આદિ મુનિ ગવ તેનું આવાગમન, ને ચાતુર્માસ થતા હોવાથી તેના ઉપશામૃત વડે શાસનપ્રભાવનાનાં અનેક શુભ કાર્યો અવારનવાર થયાં છે. તે જ મધુમતિ (મહુવા) નગરીમાં ગુરૂવર્યોના પરિચયથી આર્યસ્ત્ર અને જૈનત્વની વિશાળ ભાવનાઓથી વાસિત ધર્મશ્રદ્ધાળુ દેશી કુટુંબમાં સુશ્રાવક લક્ષ્મીચંદ દેવચંદભાઈને ત્યાં શ્રી લક્ષ્મીચંદભાઈના ધર્મ પરની દીવાળીબેનની કુણિએ વિક્રમ સંવત ૧૯૨૯ ના કાતિક સુદ ૧ ને મંગળમય શુભ દિવસે એટલે કે ( બેસતા વર્ષને દહાડે ) એક પુત્ર રત્નને જન્મ થયે. વાહ રે કુદરત તારી લીલા અપરંપાર છે. જે દિવસે ભારતવર્ષમાં ચારેકોર પ્રાય: રાજ હિ કે રંક છે તથા વ્યાપારી કે નોકરીયાત વિગેરે તમામ કામના માન આનંદ ઉમમાં લેહરાતા હોય તેવા શુભ દિવસે એટલે કે બેસતા વર્ષે જુન ગુન સુમુહૂરૅડમિંગાય” અર્થાતુ પૂર્વના કરેલ મહાન પુણ્યોદયેજ ઉત્તમકુળમાં અને શુભ દિવસે પ્રાણિઓના જન્મ થાય છે. તદનુસાર બાળકના - pણે (લક્ષણે) પારણામાંથી જણાય છે. એ એક લક્તિ અતિ પ્રસિદ્ધ છે. જે કે ભારતવર્ષના સૌ કોઈ માનવે ઉપર આપણે એક અવલોકન કરવા સહજ દષ્ટિ નાખીશું (ફેરવી) તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy