SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞવચનથી વિપરીત વરવા સમાન કેઈ પાપ નથી. ૧૩ તેઓશ્રીએ સ્વ-પર ઉપકારી અપૂર્વ જ્ઞાનવિકાશ સાપે અને વળી તેઓશ્રીએ શું વાક્ય ભાવથી સિંચીસચ્ચારિત્રશીલ, અજોડ વ્યાખ્યાતા અને પ્રભાવિક અનેક વિદ્વાન શિષ્ય કેળવીને, સારા પ્રમાણમાં તૈયાર કર્યા. અને તેમાં આઠ શિષ્યરત્નને “ આચાર્ય પદવીથી અલંકૃત કરી શાસનની સેવામાં ધર્યા છે. તેઓશ્રીના વિદ્વાનશિ મારવાડ, મેવાડ, વડેદરા સુરત, વલસાડ, ખાનદેશમાં, નંદરબાર, શીરપુર, તથા આકેલા, છે. એવા તુચ્છત્તિરૂપ લાલસામાં રક્ત આત્મા પ્રત્યે પણ મહાપુરૂષો મૌન સેવે અગર તો ઉપેક્ષાભાવને આશ્રય કરે છે. જેમ–મૈત્રીભાવના, પ્રમેહભાવના અને કરણભાવનાની સાથે જે માપસ્થભાવના ઉપેક્ષાભાવ ધારણ કરવાથી ભલભલા અભિમાની અને અને દુષિત આત્માઓ પણ ઘણી વખત સુધરી જાય છે. અહિં કહેવાની મતલબ તો એજ કે દુષિત આત્માઓના ભલાને માટે થોગ્ય પ્રયત્ન જરૂર કરવા પણ તેનું ફલ કદાચ ન દેખાય તે પણ તેને તિરસ્કાર કરવો યોગ્ય નથી. એ પામરછ પ્રતિ માધ્યસ્થ ભાવે મૌન ધારણ કરવું એ દુર્જન-આત્માઓને પણ અજન બનાવવાનો ઉત્તમ અને સુલભ માર્ગ છે. કલિકાળ સર્વ શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે એક લે ફરમાવ્યું છે કે સુ રિફા, રેવતા ગુહ લિંપુિ आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्य मुदीरितम्' અથતિ નિર્ભય અને નિઃશંકપણે કર-૬ષ્ટ કાર્યોને કરનારાઓની તવા આત્મ પ્રશંસા કરનારાઓની જે ઉપેક્ષા, તેને માધ્યસ્થ ભાવ કવો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy