Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 37
________________ ૨૨ પૈસા કરતાં પણ અધિક મનુષ્યપણાની પળોને હિસાબ રાખે. આટ આટલી વિદ્વત્તા છતાં કદી વ્યાખ્યાન આદિમાં કોઈની અંગત કે શુષ્ક ચર્ચા કે વિતંડાવાદમાં ઉતરવા રાજી નથી, પણ શાસ્ત્રીય વાદ-વિવાદમાં હરપલે તૈયારી દાખવી છે. એજ તેઓશ્રીની અપૂર્વતા જગ જાહેર છે. જો કે હવે “સુરિસમ્રાટુની વૃદ્ધાવસ્થામાં કાયા શિથિલ થઈ કહેવાય છતાં મનની મક્કમતા, આત્મભાવની ઉત્કટતા મનસુખનગરમાં પ્રવેશના મનહર વિશાળકાય સુંદર ત્રણ દરવાજા, મયમાં “માણેક ચેક અને બરાબર વચ્ચે ઉમત ચાંદીના શિખરવાલે મંદિર- દેરાસર રહેતું તેની પાછલના ભાગે પોલીસ થાણું રખાતું. દેરાસરમાં હંમેશાં પૂજા, આંગીઓ, રાત્રે સુદર સાજ સાથે ભાવના બેસતી અને વિવિધ પ્રકારની પ્રભાવનાઓ થતી - જિનાલયના આગળના મંડપમાં દર્શનાર્થે આવતા જૈન-જૈનેતરે ન ભરચક માનવમેદની સદા કાળ રહેતી. “મનસખનગરમાં સંખ્યા બંધ માનસને અવર જવર રહેતા; સૌ સંધની શોભા જોઈ જોઈને હરખાતા અને ભારે પ્રશંસા કરતાં. મરિની એક બાજુ સઘવીને સુવર્ણ કલશ વાલો મોટો ત, તેમજ કચેરી વિગેરેના તંબુઓની વેણું અને સામે બીજી બાજુ સૂરિસમ્રા પૂજ્યપાદ–આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુકામ માટે પ્રથમ મુખ્ય વિશાળ મનેહરત, તેમજ બીજો પૂ આ. શ્રી સાગાનંદસૂરીશ્વમ. અાદિ માટે, અને અન્ય. આચાર્ય મહારાજાએ તથા સાધુ મહારાજાઓ માટે સુંદર શ્રેણીબદ્ધ તંબુઓ અને રાવટીઓ નંખાતી પછી ચારે બાજુ કરતૈ શ્રી સંઘનો વિશાળ મુકામ નંખાતો. એ તરફ પૂ. સાધ્વીજી મહારાજો માટે પણ ચે૫ સારી સગવડ રખાતી. કાઠીયાવાડના ઘણાં રાજા, મહારાજાઓ એ આ શ્રીસંઘનો તેમજ સંધવજીનો આકાર – બહુમાન કરી સંધ સંધી અનેક જીમાં મદદગાર થઈ પોતપોતાને યથા યોગ્ય પ્રશંસવા જોગ ફરજ અદા કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98