Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 25
________________ - આત્માની સાચી સ્વતંત્રતા મુક્તિમાં છે. આગમાનુજારી, સત્યનિષ્ઠા પૂર્વની વાસ્તવિક કથનશૈલી આદિ અનેક સગુણે એ તે અનેક ભવ્ય પ્રાણીઓને સન્માર્ગે દેય છે. તેઓશ્રીના દિન પ્રતિદિન વધતાં જતાં પુણ્યપ્રભાવથી અને ઉપરોકત સગુણેથી હચુંબકની જેમ આકર્ષાઈને મેટાગુરૂભાઈ ગીતાધશિરોમણિ પરમપૂજ્ય પન્યામજી મહારાજ શ્રીમદ્ ગંભીરવિજયજી ગણિવરે જે ભાવનગરમાં તેઓશ્રીએ સિંહની જેમ શૂરવીરતાથી મનના અપૂર્વ ભાવ-ઉલ્લાસપૂર્વક પારમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરી હતી. તે જ ભાવનગરમાં અખિલ હિરતાનને શ્રીસંઘ એકત્રિત થયું હતું, તે વખતે કેન્ફરન્સ પ્રસંગે વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ સુદ પાંચમે મહોત્સવ સહિત પરમપવિત્ર શ્રી જૈનશાસનની આમાન્યા મુજબ વિશિષ્ટ ક્રિયા અને યથાર્થ વિધિવિધાન કરાવવાપૂર્વક ચતુર્વિધ સંઘ સમક્ષ “તપછાધિપતિ” અને ભટ્ટારક આચાચંપાથી વિભૂષિત કર્યો. અથત પંચપરમેષ્ઠિમાંના ત્રીજા પદે સ્થાપન કર્યા પરમ પૂજનીય આચાર્ય પદથી વિભૂષિત થયા પછી તેઓશ્રી મારવા, મેવાડ, જેસલમેર આદિ દૂર દૂરના પ્રદેશમાં વિચરીને અનેક પ્રકારના કણો સમભાવે સહન કરી, સંસારની મોહમાયામાં પડેલા ઘણા ભવ્ય જીવોને અપૂર્વ દેશના શક્તિથી પ્રતિબંધિ સધર્મમાં સ્થિર કયો. અનેક ગામોમાં સંઘના તડાઓ (પ) ને સંપથી સમાધાન કરાવી સંગતિ કર્યા અને હજી પણ ઘણુ ગામના સંઘે તેઓશ્રીની અપૂર્વ બુદ્ધિકુશળતા, કાર્યદક્ષતા તથા પરોપકાર વૃત્તિ માટે શિક્ષા કરતો નથી પણ ઉડાડેલી ધૂળ પિતાની મેલે ઉડાડનારની મખોમાં આવી પડે છે. તેવી જ રીતે ઉન્મતોને પિતાના નાજના લાગતા વલગતા કે ગુરૂ આદિ તરફથી તિરસ્કાર વિગેરે મથી રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98