Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ-ભક્તિ જિન શાસનના શણગાર, ત્રિલોકીનાથ, ગુરુજી મારા પુજાં ચરણ તુમ્હારા હું આવી પડ્યો છું આ જગમાં, ગુરુજી દિલાસો દેવામાં રખડી રખડી હું થાક્યો ગુરુજી મારા, ...... હું પુજુ ચરણ તુમ્હરા જોયું મેં જગમાં ફરી ફરી, નહીં બેઠું ક્યાંય ઠરી ઠરી, ગુરુ કહાન મળ્યા છે સાચું શરણ દેનારા, ....... હું પુજુ ચરણ તુમ્હારા જેના જ્ઞાન બગીચા બહુ ફાવ્યા છે, તેને ભક્તમંડળ જોવા ચાલ્યા, મારા કહાન પ્રભુજી, નિજ ઘરમાં જઈ મહાલ્યા જેના અમર છે પ્યાલા ..... હું પુજાં ચરણ તમારા ગુરુ મુખેથી વાગે વિદેહી વીણા, સુણતા લાગે સ્વર બહુ ઝીણા, જેના ન્યાયો નીકળે નિશદિન ઝીણાં ઝીણાં ... હું પુ ચરણ તુમ્હારા તારી આત્મશ્રદ્ધા અદ્ભૂત ભારી, અમને લાગે અતિશય પ્યારી, જેની શુદ્ધ પરિણતિ શુદ્ધ સ્વરૂપ વરનારી ... હું પુજુ ચરણ તુમ્હારા ભક્ત મંડળ ગુણ ગણ ગાનારા એક ચિત્તે તુજને ભજનારા, પછી એક જ ક્ષણમાં ચિન્મય રૂપ થતાં થનારા ... હું પુજાં ચરણ તુમ્હારા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96