Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 74
________________ ૬૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ અહીં કોઈ તર્ક કરે કે–જ્ઞાનમાં સર્વ જ્ઞેય ઉપચારથી છે, તો સર્વજ્ઞપદ ઉપચિરત થયું, ઉપચાર જૂઠો છે તો શું સર્વજ્ઞપદ જૂઠું થયું ? તેનું સમાધાન :- જેને ઉપચારમાત્રમાં જ લોકાલોક ભાસ્યો, તો તેના નિશ્ચયજ્ઞાનનો મહિમા કોણ કહે? આ જ્ઞાન, સ્વસંવેદન જ થયું થકું, સર્વને જાણે છે. પોતાને જાણતાં પરનું જાણવું સ્થપાય છે, પ૨ને જાણતાં સ્વનું જાણવું સ્થપાય છે. ૫૨ની અપેક્ષાએ સ્વ છે, સ્વની અપેક્ષાએ ૫૨ છે. વિવક્ષાથી વસ્તુસિદ્ધિ છે ( અને ) જ્ઞાનથી સ્વરૂપાનુભવ છે. આ જ્ઞાનાધિકાર છે. Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96