________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
અનુભવ પ્રકાશ પર્યાયથી વેદી દ્રવ્યગુણને ભોગવે છે. લોકશિખર પર બિરાજે છે. પગુણીવૃદ્ધિહાનિરૂપ અર્થપર્યાય અને ચરમદેહથી કિંચિત, ન્યૂન, પ્રદેશોની આકૃતિ-આકારરૂપ વ્યંજનપર્યાય (થી સહિત છે) કહ્યું છે કે :
મોમ ગયો ગલિ મુસિમેં જારસ અંબર હોય; પુરુષાકારેં જ્ઞાનમય વસ્તુ પ્રમાનોં સોય.
દેવને જાણે ત્યારે સ્વરૂપ-અનુભવ થાય છે.
ઇતિ દેવાધિકાર:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com