________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ વર્તમાનરૂપ ત્રણ કાલના જેટલા પર્યાયો છે, નવ પદાર્થ, દ્રવ્યગુણપર્યાય, ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય-એ બધાયને આગમમાં શેયનાં નામથી કહ્યા છે. જે કાંઈ જ્ઞાનગોચર હોય તે સર્વને શયના નામથી જાણો.
જ્ઞાતું યો ' આ શેયાધિકાર (પર) શેયને જાણતાં પરને પ્રગટ કરે છે, તેથી નિજયને જાણી સ્વરૂપાનુભવ કરવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com