________________
૨૧
નિર્જરા પણ થાય છે. આ તીર્થમાં તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી ઘણું ફળ મળે છે.
શ્રી સિદ્ધ ગિરિરાજના સ્પર્શથી ભવાન્તરમાં ઉત્તમ ગતિ થાય છે. આ તીર્થની એકવાર પણ ભાવથી સ્પર્શના કરનાર જીવ અવશ્ય ભવ્ય હોય છે. પાપી અને અભવ્યો આ તીર્થને ભાવથી નજરે જોઈ શકતા નથી. જે પશુ પંખીઓ પણ આ તીર્થ પર ભાવથી આવે છે તેઓ પણ અવશ્ય મોક્ષગતિને પામે છે.
આ મહાન તીર્થની ભક્તિ ભાવથી યાત્રા કરી દર્શનસેવા-પૂજા કરતાં ભવોભવનો સાગર તરી જવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org