Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta
View full book text
________________
૧૧૬
સાત છઠ્ઠ દોય અઠ્ઠમ તપસ્યા કરી ચઢીએ ગિરિવરિએ,
વિમલગિરિ યાત્રા.....(૩) પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ,
વિમલગિરિ યાત્રા....(૪) પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ,
વિમલગિરિ યાત્રા.....(૨) ભૂમિ સંથારોને નારી તણો સંગ, દૂર થકી પરિહરીએ,
* વિમલગિરિ યાત્રા..(૬) સચિત્ત પરિહારીને એકલ આહારી, ગુરુ સાથે પદ ચઢિએ,
- વિમલગિરિ યાત્રા....(૭) પડિક્કમણાં દોય વિધિશું કરીએ, પાપ પડેલ પરિહરીએ,
વિમલગિરિ યાત્રા......(2) કલિકાળે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભર દરિયે,
વિમલગિરિ યાત્રા...(૯) ઉત્તમ એ ગિરિવર સેવંતા, પા કહે ભવ તરિયે,
વિમલગિરિ યાત્રા....(૧૦)
સિદ્ધાચલ શિખરે દીવો રે સિદ્ધાચલ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો છે. જાણે દર્શન અમૃત પીવો રે, આદિશ્વર અલબેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b97e5a824b85decf134d5b582f5a8f2ec7ccb652a177bec3e2e8d08f658ea25a.jpg)
Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138