Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta
View full book text
________________
૧૨૨
સ્તુતિ
પાસનિણંદા વામાનંદા, જબ ગરબે ફળી, સુપના દેખે અર્થ વિશેષે, કહે મઘવા મળી, જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિરાજી ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીયે.
શ્રી અજિતનાથ ભગવાનનું ચૈત્યવંદન અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાનો સ્વામી, જિતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી....(૧) બહોંતેર લાખ પૂરવ તણું, પાળ્યું જિણે આય, ગજ લંછન લંછન નહી, પ્રણમે સુર રાય....(૨) સાડા ચારસે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદ પધત પ્રણમીએ,જિમલહીએ શિવગેહ.....(૩)
------
સ્તુતિ વિજયા સુત વંદો, તેજથી કયું દિગંદો શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરીંદો મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરીંદો લાહો પરમાણંદો, સેવતાં સુખ કંદો.
સ્તવન પ્રીતલડી બંધાણી રે, અજિત જિણંદ શું, પ્રભુ પાખે ક્ષણ, એક મન ન સુહાય જો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2386f855a448074fc4b91c9f2a6ba35384b8be82d2978193d12963aec9482585.jpg)
Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138