Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 119
________________ ૧૧૦ એકેકું ડગલું ભરે, શેત્રુંજી સમું જેહ, ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ અપાવે તેહ.......(૪) શેત્રુંજી સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવ, ગૌતમ સરીખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ........(૨) જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર, એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર.....(૬) સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, મુનિવર કોડી અનંત, આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત...(૭) શત્રુંજય ગિરિ મંડણો, મરુદેવાનો નંદ, યુગલા ધર્મ નિવારકો, નમો યુગાદિ નિણંદ....(૮) તન-મન-ધન-સુત-વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભોગ, વળી વળી એ ગિરિ વંદતા, શિવ રમણી સંયોગ...(૯) શ્રી સિદ્ધાચલજીનાં ૨૧ ખમાસમણા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર, અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર, ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર, કાર્તિક સુદિ પૂનમ દિને, દશકોટી પરિવાર, દ્રાવિડ વારિખિલ્લજી, સિધ્ધ થયા નિરધાર, તિણ કારણ કાર્તિક દિને સંઘ સયલ પરિવાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138