________________
પુસ્તક ૨-જુ વિચારને દબાવવો પડે, આ વાત જે સમજે તે ખરેખર ધર્મના સ્વરૂપને સમજનારો ગણાય.
તે સ્વરૂપ કેવલ વચન દ્વારા સમજાય. તેથી વચનની આરા ધના ધર્મ છે. વચન બુધ-સમજુ માટે જરૂરી ગણાવ્યું. શાસ્ત્ર શ્રત, આગમના માનભર્યા શબ્દો નહિ વાપરતા વચન શબ્દ માત્ર સ્વરૂપને જણાવશે, કેમ વાપર્યો? વચન તે તદ્દન સામાન્ય શબ્દ તે કેમ લેવામાં આવ્યું? માનભર્યા શબ્દો ન લીધા. “રાજપના રહg” તે ન લીધા! આગમ, શ્રુત શબ્દ ને લીધે પણ વચન કેમ લીધે? વચન કોને કહેવું ? તે પદાર્થ શું કહેવું ? વક્તા સ્વરૂપ વિષય દ્વારા મહત્તા માત્રથી આરાધના કઈ? આદિ સમજાવશે તે અધિકાર અગ્રે વર્તમાન
જ0@away
અ... મૃ......વા...ણી ૦ પાપના ડર સાથે સમ્યફ સંકળાયું છે, એ
વાત સાપેક્ષ રીતે ધ્યાનમાં લેવાથી પિગલિક આસક્તિ ઘટે છે. ૦ વિનય-વિવેકપૂર્વક ધર્મની આરાધના કરનાર
મુમુક્ષુ કર્મોના બંધન જલ્દી દૂર કરી શકે છે. • ધર્મક્રિયાની ઉપેક્ષા, અનાદર કે અબહુમાનની
વૃત્તિ ભવાંતરમાં ઊચિત ધર્મસામગ્રીની પ્રાપ્તિમાં : અંતરાય રૂપ બને છે.
-
-