________________
પહ)
પુસ્તક રજુ ન થાય તે કબુલ! પણ તેના નામે કાર્યને ઉઠાવવું તે સંઘને કબુલ ન હોય તે ન હોય તે તે એથે આવ્યું તે વખતે અવિરતિ-કષાયપ્રમાદ– ગની પ્રવૃત્તિ કવી કબુલ! પણ આત્માની શુદ્ધિ ન આવી તેથી માનવું નહિ.
માનવીને જેમ ક્રિયાના અભાવે રોકાણ થાય નહિ, આશાતનાના નામે કાર્ય ન રોકાય.
આશાતના ન થવા દેવી તે કબુલ! આવી રીતે કરવા જઈએ તે એકે કાર્ય નહિ થાય. અવિધિ આશાતનાના ડરે મૂલ વિધિ ઉડાવવા જાય છે તે એક પણ વિધિ નહિ થાય.
આ માણસ આવી રીતે જુલમ કરે તેથી રાતે સંઘ ભેગે છે.
રાતે તેને જવાબ માગે છે કે આશાતના ઉઠાવે છે કે કાર્ય ઉઠાવે છે. તેને જવાબ છે ? તે માલમ પડી.
જ્યાં માલમ પડી એટલે આશાતના નામે વિધિ ઉઠાવે તે પાંચમાથી બાર સુધીના ગુણઠાણ ઉઠી જાય. એટલું તેરમું આવી રહે,
માટે તમે અવિધિ ટાળવા માગો છો કે આશાતના? વિધિ ટાળવા માંગો છે?
તમે આ બેલ્યા! તેમાં શું ટાળવું? તેને જવાબ દેવાને. પેલાએ સાંભળ્યું કે આને ઉત્તર છે?
તમે અત્યારે ચારિત્ર પાળે તે વિધિવાળું કે આશાતના વગરનું છે? તે ને! બકુશ! કુશીલ.!
કાંતે છોડે ? કાંતે તેના હુકમે છેડો ! કેઈ ઉપાય ન રહ્યો.
ઉંટડી ઉપર બેસીને વિદાય ! તેથી જાવાલ ગયા ને લેકે કહે છે કે ઉષ્ટ્રકી વિદ્યા સાધીને ગયા.
આ ૨-૫