________________
પુસ્તક –યું
તથા નેહરાગમાં પાંચ ઈન્દ્રિયના વિષયને મેળવીને ભેગવવાની જ વાત મુખ્ય હેઈ તેને કામરાગમાં ભેળવી કેમ ન લીધે જુદે કેમ બતાવ્યું ?
ઉત્તર-વાત સાચી છે ?
દષ્ટિરાગમાં અવિવેક–અજ્ઞાનની પ્રધાનતા છે, તેથી દષ્ટિરાગ. સર્વજ્ઞ પ્રભુના માર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે.
માટે ક્ષાયિકભાવે પરમાત્માના શાસનપરને અવિહડ રાગ સમજણ-વિવેકપૂર્વક આત્માના નિસ્તારની જાગૃતિ સાથે હાઈ દષ્ટિરાગ ન કહેવાય. - કામરાગની વ્યાખ્યા વિષયેના રાગની તીવ્ર અવસ્થારૂપ-વિકારીવાસના રૂપ કામની મુખ્યતા વિવક્ષીને કરી છે. તેથી સનેહરાગઅને કામરાગ વચ્ચે અપેક્ષાકૃત અન્તર છે.
તથા નેહરાગમાં તે આંધળી દષ્ટિ કે કામવાસનાની વિવક્ષા. ન કરીને માત્ર વ્યક્તિગત પ્રેમના સંબંધની મુખ્યતા ગણી છેતેથી નેહરાગને સ્વતન્ના જણાવ્યા છે.
આ ત્રણ રાગનાં ઉદાહરણે નીચે મુજબના છે. દષ્ટિ રાગ-૩૬૩ પાખડીઓ કામરાગ-સંસારી વિષયાસક્ત છે
સ્નેહરાગ-બળદેવ-વાસુદેવ. - આ ઉદાહરણો ઉપરથી ત્રણે રાગની ઉપર જણાવેલ વ્યાખ્યા સ્પષ્ટ થઈ જશે.